- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સનાતન ધર્મના અપમાનના નામે થતાં ધતિંગો ન પોષાય…
ભરત ભારદ્વાજ ભારતમાં સનાતન ધર્મ અને હિંદુત્વના નામે ધતિંગો કરીને પબ્લિસિટી મેળવવાનો ધંધો જોર પકડતો જાય છે અને તેનો તાજો દાખલો સોમવારે સુપ્રીમ કોર્ટમાં જોવા મળ્યો. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI))ના વડપણ હેઠળની બેન્ચ એક કેસની સુનાવણી કરી…
- Live News

બ્રેકિંગ ન્યૂઝ 7 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- ઇન્ટરનેશનલ

ટેરિફ નીતિના કારણે રોકાયું ભારત પાકિસ્તાનનું યુદ્ધ, ટ્રમ્પે કર્યો ફરી પોકળ દાવો…
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી સત્તા સંભાળી છે, ત્યારથી વિવાદોનું કેન્દ્ર બન્યા છે. જેમાં સૌથી વધુ વિવાદીત તેમના નિવેદનો રહ્યા છે. ટ્રમ્પના પ્રમાણે તેની ટેરિફ નીતિને કારણે વિશ્વમાં ઘણા યુદ્ધ રોકાય છે. તેના મતે ટ્રમ્પે વૈશ્વિક શાંતિ સ્થાપવામાં મુખ્ય ભુમિકા ભજવી…
- મનોરંજન

પિતાએ પતિના હાથમાં હાથ મૂક્યો ત્યારે અવિકા થઈ ભાવુક, જુઓ લગ્નના લેટેસ્ટ વિઝ્યુઅલ્સ…
મુંબઈઃ ટીવી કપલ અવિકા ગોર અને મિલિંદ ચંદવાનીએ ‘પતિ પત્ની ઔર પંગા’ના સેટ પર લગ્ન થયા હતા. આ નવદંપતીના લગ્નનો એપિસોડ 11-12 ઓક્ટોબરે પ્રસારિત થશે. આ પહેલા અવિકા-મિલિંદના લગ્નના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ ભાવુક થતા જોઈ શકાય…
- મનોરંજન

વિદ્યા બાલન નહીં, આ બોલીવુડ ક્વિન હતી ‘ધ ડર્ટી પિક્ચર’ની પહેલી પસંદ…
મુંબઈઃ બોલીવુડની જાણીતી વિદ્યા બાલન એક ઉમદા બોલીવુડ અભિનેત્રી છે. તે દરેક પાત્રને એટલો બખૂબી ભજવે છે કે તેનો અભિનય ચાહકોના હૃદયને સ્પર્શી જાય છે. તેણે “ધ ડર્ટી પિક્ચર” માં પણ આવી જ કમાલ કરી હતી. તે ફિલ્મમાં ‘સિલ્ક’ના રોલમાં…
- આમચી મુંબઈ

પ્રભાદેવી ખાતે સદી જૂના એલ્ફિન્સ્ટન રોડ બ્રિજને તોડવામાં વિલંબ, શું આવ્યું વિઘ્ન હવે?
મુંબઈઃ પ્રભાદેવી ખાતે 100 વર્ષ જૂના એલ્ફિન્સ્ટન રોડ બ્રિજને લાંબા સમયથી તોડી પાડવાના કામમાં ફરી એકવાર વિલંબ થયો છે. પશ્ચિમ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (MRIDC), જેને મહારેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે…
- નેશનલ

બિહાર વિધાનસભા સ્પેશિયલઃ 5 વર્ષમાં મહિલાઓની તુલનામાં ત્રણ ગણા પુરુષોની સંખ્યા વધી…
નવી સરકારના ભાગ્યવિધાતા 7.41 કરોડ મતદાર: 2020ની ચૂંટણી પછી રાજકારણમાં કેટલી ઉથલપાથલ? નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણી 6 અને 11 નવેમ્બરમાં યોજવામાં આવશે, જ્યારે 14મી નવેમ્બરના પરિણામો જાહેર કરવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે, જ્યાં 7.4 કરોડ મતદાર રજિસ્ટર્ડ વોટર્સ…









