- નેશનલ
ટ્રમ્પના નિવેદન પર રાજકીય ગરમાવો: રાહુલ ગાંધીએ પૂછ્યું, “5 જહાજોનું સત્ય શું છે?”; જાણો ભાજપનો જવાબ
નવી દિલ્હી: ‘ઑપરેશન સિંદૂર’ સ્થગિત થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. હવે ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાનના યુદ્ધ અંગે વાત કરીને નવો ચર્ચાનો મુદ્દો ઊભો કર્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું…
- મહારાષ્ટ્ર
રાજ્યમાં ૨૪થી ૩૧મી જુલાઈ વચ્ચે સરેરાશથી વધુ વરસાદની આગાહી; ‘આ’ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે
મુંબઈઃ મે મહિનાના અંતમાં જ રાજ્યમાં જોરદાર આગમન કરનારા વરસાદે જૂનના અંત સુધીમાં તો સંતાકૂકડી રમવાનું શરુ કરી દીધું છે. જુલાઈ મહિનામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો હોવાનું લાગતું નથી, ત્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૪ થી ૩૧ જુલાઈ દરમિયાન…
- આમચી મુંબઈ
બંને શિવસેનાએ સાથે આવવું જોઈએ, જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન?
મુંબઈઃ જ્યારથી શિવસેનાના બે ફાડીયા થયા છે ત્યારથી હંમેશા શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ વચ્ચે તુતુ-મૈંમૈં ચાલતી રહે છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ફોટો સેશનમાં ઉદ્ધવ ઠાકરેની એન્ટ્રીથી એકનાથ શિંદે નારાજ જોવા મળ્યા હતા. એક તરફ આવી પરિસ્થિતિ છે, તો…
- આમચી મુંબઈ
હવે Ola-Uberમાં પ્રવાસ કરવાનું બનશે મોંઘું, કિલોમીટર દીઠ ચૂકવવું પડશે આટલું ભાડું…
મુંબઈઃ મુંબઈમાં રીક્ષા, ટેક્સીની સેવાઓ એપ આધારિત હોય કે ન હોય, સેવાઓમાં ઠેકાણાં ન હોવાની રોજની સેંકડો ફરિયાદો હોય છે. આ સેવાઓમાં કોઈ સુધારો થતો નથી, પણ છાશવારે ભાડાં વધારો અવશ્ય થઇ જાય છે. થોડા સમય પહેલાં જ ટેક્સી-રિક્ષા ચાલકોએ…
- નેશનલ
કારની વિન્ડશિલ્ડ પર FASTag પર નથી લગાવ્યું? ચેતી જજો નહીંતર…
મુંબઈઃ રાજ્ય અને દેશના હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલ બુથ પર લાગતી લાંબી લાઈનોના વિકલ્પ રૂપે ફાસ્ટેગની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક વાહનચાલકો ફાસ્ટેગ (FASTag) જરૂરિયાત મુજબ વિન્ડશિલ્ડ પર લગાવવાના બદલે પોતાની પાસે રાખી મૂકે છે અને જરૂર…
- નેશનલ
55 કરોડના ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સી અને અન્યોને અદાલતે આપી હંગામી રાહત…
મુંબઈ: કેનેરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ સામે ₹55.27 કરોડની છેતરપિંડીના આરોપસર ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી અને અન્યો સામે 2022માં થયેલા બેન્ક ફ્રોડ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે તેમનીઅને અન્યો સામે ચાલી રહેલી કાર્યવાહી પર રોક…
- નેશનલ
હવે આ દેશના લોકો ટેક્સીમાં ઉડશેઃ જાણો કેવી છે આ નવા મૉડ ઓફ ટ્રાન્સપોર્ટની ખાસિયતો
નવી દિલ્હી: ભારત જેવા અનેક દેશોમાં મેટ્રો ટ્રેનની સુવિધા છે. જે પરિવહનને સુલભ બનાવે છે. પરંતુ દુબઈ હવે મેટ્રો કરતાં પણ એક પગલું આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2026માં દુબઈ ખાતે ઉડતી ટેક્સીની શરૂઆત થવા જઈ રહી છે.જે…
- મનોરંજન
અજય દેવગણના ચાહકોને ઝટકો: ‘સન ઓફ સરદાર 2’ ની રિલીઝ ડેટ બદલાઈ, જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં!
મુંબઈ: 2012માં આવેલી અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘સન ઓફ સરદાર’ને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારે હવે 16 વર્ષ બાદ અજય દેવગન ‘સન ઓફ સરદાર 2’ ફિલ્મ લઈને આવ્યા છે. ‘સન ઓફ સરદાર’ ફિલ્મના ચાહકો ‘સન ઓફ સરદાર…
- આમચી મુંબઈ
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલથી પાયલટ્સમાં આક્રોશ: કેપ્ટન રંધાવાએ માફી અને સ્પષ્ટીકરણની માંગ કરી
મુંબઈ: અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો પ્રારંભિક રિપોર્ટ 12 જુલાઈ 2025ના રોજ આવ્યો હતો. જેમાં એન્જિનની ફ્યુલ સ્વીચ બંધ થવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. જોકે, આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પાયલટ પર ફ્યુલ સ્વીચ બંધ કરવાના આરોપો લગાવ્યા હતા. જેથી ફેડરેશન…