- મનોરંજન

‘કાંતારા’ની ₹700 કરોડની સફળતા છતાં ઋષભ શેટ્ટીએ બધું છોડીને પોતાના ગામમાં વસવાટ કર્યો, જાણો કારણ
‘કાંતારા’થી ઋષભ શેટ્ટી ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયો છે. કર્ણાટકમાં પ્રચલિત ‘ગુલિગા’ અને ‘પંચુરુલી’ સાથે સંકળાયેલી પૌરાણિક પરંપરાઓ અને દંતકથાઓ પર આધારિત બે બ્લોકબસ્ટર ફિલ્મો ‘કાંતારા’ અને ‘કાંતારા ચેપ્ટર 1’એ 700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને હજુ પણ…
- સ્પેશિયલ ફિચર્સ

ખાંસી માટે કફ સિરપ લેતા હોય તો ચેતજો, જાણો ખાંસી થવાના કારણો અને ઘરેલુ ઉપાય!
Cough remedies: સામાન્ય રીતે બદલાતી ઋતુ સાથે કેટલીક શારીરિક સમસ્યાઓ થતી હોય છે. જેમાં શરદી-ખાંસી જેવી સમસ્યાઓ મુખ્ય હોય છે. જોકે, ખાંસી મટાડવા માટે ઘણા લોકો કફ સિરપનો ઉપયોગ કરતા હોય છે. અત્યારે તો કફ સિરપને લઈને ઘણા સવાલો ઊભા…
- નેશનલ

ડોગ બાઈટ પર જાગૃતિ લાવવા સ્ટ્રીટ પ્લે પર્ફોર્મ કરી રહેલાં કલાકારને શ્વાને બટકુ ભર્યું…
થિરુવનંતપુરમ્: સામાન્ય રીતે વાસ્તવિક જીવનમાં બની ગયેલી ઘટનાઓથી પ્રેરણા લઈને નાટકો અથવા ફિલ્મો બનતી હોય છે. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની છે, જેમાં એક નાટકની ઘટના હકીકતમાં ફેરવાઈ ગઈ છે. એવું પણ કહેવાય છે કે ભલું કરવા જતા ભાલા…
- ઇન્ટરનેશનલ

જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી….: પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર આઈઈડી બ્લાસ્ટ, વિદ્રોહીઓએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી
સિંધઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. સિંધ-બલૂચિસ્તાન સરહદ નજીક સુત્લાનકોટ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટમાં જાફર એક્સપ્રેસના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રદેશમાં ચાલતી જાફર એક્સપ્રેસ ટ્રેન પર આજે ફરી એક…
- નેશનલ

એર ઇન્ડિયાની ચેન્નઈ-કોલંબો ફ્લાઇટમાં પક્ષી ટકરાયું, એન્જિનમાં નુકસાનના ડરથી ફ્લાઇટ રદ્દ
ચેન્નઈ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાનમાં સર્જાતી નાનામાં નાની ખામીને નજરઅંદાજ કરવામાં આવી રહી નથી. ટેક્નિકલ અથવા અન્ય કોઈ ખામીનો શિકાર બનેલા વિમાનનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવે છે. આજે પણ એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં ખામી સર્જાયાની ઘટના સર્જાઈ છે.…
- નેશનલ

હરિયાણાના પોલીસ બેડામાં ખળભળાટઃ આઈપીએસ અધિકારીએ રહસ્યમય સંજોગોમાં કરી આત્મહત્યા
ચંદીગઢ: સરકારી વિભાગમાં ઘણી વાર કર્મચારીઓ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા હોય છે. ખાસ કરીને પોલીસ વિભાગમાં પોલીસ અધિકારીઓ પોતાની જ સર્વિસ રિવોલ્વર વડે પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. આજે હરિયાણાથી આવી જ એક ઘટના સામે આવી છે. હરિયાણા પોલીસમાં ફરજ…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ વા એટલે… ચાલો થોડું વિસ્તારથી જાણીએ
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આ અગાઉ આપણે હાડકાંના રોગ વિશે વાત કરી. ખાસ કરીને હાડકાં ઓગળવાનાં કારણ લક્ષણ ઉપચાર વિશે જાણ્યું. હવે વા વિશે થોડું વિસ્તારથી જાણીએ… બે હાડકાંના જોડાણથી સાંધો બને છે. આ બંને હાડકાં એકબીજા સાથે મજબૂત દોરડાં જેવાં…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ દાડમ કે સફરજન મામલે તમે ક્યાંક ભ્રમમાં તો નથી ને?
ડૉ. હર્ષા છાડવા પ્રકૃતિમાં અપાર વૈવિધ્યતા છે. સર્જનહાર પરમાત્માએ ઠેર ઠેર પ્રકૃતિનું સૌંદર્ય પાથર્યું છે. આ સૃષ્ટિના સર્જનહાર અદ્ભુત ચિત્રકાર છે. આ સૃષ્ટિમાં માનવ, પશુ-પંખી, વૃક્ષો-ફૂલો, ફળો, નદીઓ, પર્વત, સમુદ્ર, ઋતુઓ વગેરેનું સર્જન કરી પોતાની કુશળતાના દર્શન કરાવ્યા છે. સૃષ્ટિએ…









