- નેશનલ

Hindi Day: સ્કૂલના ટીચર કરતા પણ વધારે સારું હિન્દી આપણને હિન્દી ફિલ્મોએ શિખવ્યું છે
Hindi Day 2025: હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવાનો મુદ્દો જ્યારે પણ આવે છે ત્યારે તે રાજકીય રંગ લઈ લે છે. થોડા મહિનાઓ પહેલા જ આ મુદ્દો મહારાષ્ટ્રમાં સળગ્યો હતો, આવી જ રીતે વર્ષોથી દક્ષિણ ભારત હિન્દી ભાષા વિરોધી જ રહ્યું છે.…
- ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વ્યૂહરચના કે આકર્ષક ડિઝાઇન?
સમીર જોશી માર્કેટિંગ અને બ્રાન્ડ બનાવવા માટે વ્યૂહરચનાની આવશ્યકતા વિષે ઘણીવાર વાત કરી છે. વ્યૂહરચના શબ્દ પણ આપણે ઘણીવાર વાંચ્યો છે અને સાંભળ્યો છે, પણ તેની આવશ્યકતા મોટેભાગે લોકોને ઓછી જણાય છે. સામાન્ય વેપારી નહિ, પણ ઉત્પાદનો બનાવવાવાળી ઘણી કંપનીઓ…
- ઉત્સવ

સ્પોટ લાઈટ : વાસ્તવિક જીવનનો વિચિત્ર ડબલ રોલ
મહેશ્વરી પર્યુષણ પર્વ પછી ગણેશોત્સવ પણ રંગેચંગે પાર પડી ગયો. વિઘ્નહર્તા ગણેશજીના આગમન સાથે 10 દિવસ વાતવરણમાં ગજબનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. બાપ્પાની મૂર્તિ, એમની સમક્ષ કરવામાં આવતી ’સુખકર્તા દુ:ખહર્તા વાર્તા વિઘ્નાચી’ આરતી, ઉકડીચા મોદકનો પ્રસાદ… આ બધું…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : હિમાલયમાં રંગો ને સુગંધની સફર એટલે કુદરતે બક્ષેલી અણમોલ ભેટ…
કૌશિક ઘેલાણી વેલી ઓફ ફ્લાવર્સ એટલે સુગંધોની સફર. આપણે હંમેશાં આપણી આસપાસ ઊંચી ઇમારતો જોવા ટેવાઈ ગયેલા છીએ, પરંતુ જે લોકો ખરેખર પ્રકૃતિ પ્રત્યે લગાવ ધરાવે છે તેમણે ચોક્કસપણે આ ટ્રેક દ્વારા કુદરતના ખોળે ભમવું જોઈએ. અહીંની વિશાળતા જોઈને એવું…
- ભરુચ

ભરૂચ GIDCની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા
પાનોલી: ભરૂચમાં મોટાપાયે ઈન્ડસ્ટ્રી જોવા મળે છે. અહીંની કંપનીઓમાં ઘણીવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે. જોકે, આજે પાનોલી GIDCની એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ છે કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા છે.…
- ઉત્સવ

બોલો, તમે શું કહો છો? જન્મ – જન્માક્ષર – જન્માંતર
જૂઈ પાર્થ ઓટલા બેઠકોની જગ્યાએ આજે સમગ્ર પોળમાં સન્નાટો હતો. આખી પોળ મંજુબહેનનાં ઘેર અને મંજુબહેન તો બસ પોક મૂકીને રડ્યાં જ કરે ના ના, કોઈનું અવસાન નહોતું થયું. એમની એકની એક દીકરી રિયા ઘર છોડી જતી રહી હતી. ક્યાં-…
- ઉત્સવ
![પાસવર્ડ [08:47, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: ઈકો-સ્પેશિયલ : રિફોર્મ્સ- પર્ફોર્મ ને ટ્રાન્સફોર્મ સાર્થક થવા જોઈએ - જયેશ ચિતલિયા GST રિફોર્મ્સ બાદ હવે લેબર અને લેન્ડ રિફોર્મ્સ થવાની આશા તીવ્ર બની રહી છે. સરકાર આર્થિક-સામાજિક સુધારા વિશે વધુ સજાગ થઈ છે. એટલું જ નહીં, આ સુધારા હાલની જરૂરિયાત પણ બની ગયા છે. રિફોર્મ્સનો પણ ખરાં અર્થમાં સાર્થક સામેલ અને અમલ પણ થવો જોઈએ ફેબ્રુઆરીના બજેટમાં ઈન્કમ ટેકસ જેવા પ્રત્યક્ષ વેરાના જોરદાર સુધારા બાદ હાલ GST જેવાં પરોક્ષ વેરાના ધરખમ સુધારા સાથે સરકારે વૈશ્વિક પડકારો સામે દેશને સક્ષમ અને સજજ કરવાનું મિશન ઉપાડયું હોવાનું પ્રતિત થાય છે. GST સુધારાને ટ્રાન્સફોર્મેશન કહી શકાય, જે અર્થતંત્રના વિકાસને નવું બળ અને નવી દિશા આપે એવી આશા છે. કેન્દ્ર સરકાર હવે મોટા-વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સના ઝડપી ક્લિયરન્સ માટે સક્રિય બની છે. મૂડીખર્ચ વધારવાના ઉદ્ેશ સાથે સરકારે વિશાળ પ્… [08:49, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: હેં... ખરેખર?! : માથાદીઠ એક ગીત ને અતિથિને અર્પણ કરે પત્ની... - પ્રફુલ શાહ હિમ્બા આદિવાસી જીવનભર નહાતા નથી ને અપવાદરૂપે માત્ર લગ્નના દિવસે સ્નાન કરે છે એ આપણે જાણ્યું. આ ભટકતી જાતિની અન્ય ઘણી વિશિષ્ટતા છે. પુરાણી પરંપરા છે જે આશ્ર્ચર્યચક્તિ કર્યા વગર ન રહે. હિમ્બા લોકોમાં ગામનું ખૂબ મહત્ત્વ છે. પશુપાલનનો વ્યવસાય હોય પણ ગાય ન હોય એને લોકો સન્માનની નજરે ન જુએ. આ પ્રથા તો સમજયા પણ બાળક અને બાળ-જન્મ વિશેની માન્યતા ય ગજબનાક છે. બાકીની દુનિયાભરમાં બાળકનો જન્મ થાય એ એની જન્મ તારીખ, પરંતુ હિમ્બા આદિવાસીઓમાં તો ભૂલકાના જન્મ થયા અગાઉ એનો જન્મ-દિન આવે! કોઈ હિમ્બા નારી બાળકના આગમન વિશે જે દિવસથી વિચારવાનું શરૂ કરી દે. એ દિવસે નવા આગંતુકનો જન્મદિવસ ગણાય. માતા બનવા માટે આ આદિવાસી નારીઓને બાળકોને લગતાં ગીતો સંભાળવાની સલાહ અપાય છે. એટલું જ નહિ, ભાવિ માતાએ પણ પોતાના બાળક… [08:51, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: સર્જકના સથવારે : આધુનિક ગઝલના ભેખધારી ડૉ. લલિત ત્રિવેદી - રમેશ પુરોહિત વીસમી સદીના અંતિમ તબક્કામાં ગુજરાતી ગઝલ ક્ષેત્રે જે નવીન પ્રવાહો વહેતા થયા તેમાં આગલી હરોળમાં મુખ્ય નામ છે ડૉ. લલિત ત્રિવેદી. ગઝલના આંતર-બાહ્ય બંધારણમાં નવાનવા ફેરફારો કરવાની જેને મૂળભૂત આવડત છે એવા ગઝલકાર લલિતભાઈ ગઝલના છંદ-શબ્દો, ધ્વનિ-અર્થ-લય, તસ્સ્વુર, તસ્વવુક્રને એવી કલાએ લઈ જાય છે જ્યાં કવિકર્મ સિદ્ધ થાય છે. ગઝલકાર મનોજ ખંડેરિયાએ પાનબાઈ રદીફ પર લખેલી ગઝલમાં કહ્યું છે કે ‘આપણા વંશ-વડલે હર ડાળે, નરસિંહ-મીરા-કબીર છે પાનબાઈ.’ લલિતભાઈની ગઝલમાં ગોખ છે, ખુદા છે, ધખાવેલી ધૂણી છે અને ગિરનારી રંગની જાંય છે. એમની રચનાઓમાં આ બધું અનાયાસ આવે છે, પ્રયત્નો નથી પણ પ્રયોગ જરૂર છે. આમદ અને આયાસ વચ્ચે રહેલો ભેદ અહીં વાંચી શકાય છે, પામી શકાય છે. ફરીથી મનોજને યાદ કરીએ. મનોજે કહ્યું છે કે: અમારે મન શબ્દો… [08:47, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: ઈકો-સ્પેશિયલ : રિફોર્મ્સ- પર્ફોર્મ ને ટ્રાન્સફોર્મ સાર્થક થવા જોઈએ - જયેશ ચિતલિયા GST રિફોર્મ્સ બાદ હવે લેબર અને લેન્ડ રિફોર્મ્સ થવાની આશા તીવ્ર બની રહી છે. સરકાર આર્થિક-સામાજિક સુધારા વિશે વધુ સજાગ થઈ છે. એટલું જ નહીં, આ સુધારા હાલની જરૂરિયાત પણ બની ગયા છે. રિફોર્મ્સનો પણ ખરાં અર્થમાં સાર્થક સામેલ અને અમલ પણ થવો જોઈએ ફેબ્રુઆરીના બજેટમાં ઈન્કમ ટેકસ જેવા પ્રત્યક્ષ વેરાના જોરદાર સુધારા બાદ હાલ GST જેવાં પરોક્ષ વેરાના ધરખમ સુધારા સાથે સરકારે વૈશ્વિક પડકારો સામે દેશને સક્ષમ અને સજજ કરવાનું મિશન ઉપાડયું હોવાનું પ્રતિત થાય છે. GST સુધારાને ટ્રાન્સફોર્મેશન કહી શકાય, જે અર્થતંત્રના વિકાસને નવું બળ અને નવી દિશા આપે એવી આશા છે. કેન્દ્ર સરકાર હવે મોટા-વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સના ઝડપી ક્લિયરન્સ માટે સક્રિય બની છે. મૂડીખર્ચ વધારવાના ઉદ્ેશ સાથે સરકારે વિશાળ પ્… [08:49, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: હેં... ખરેખર?! : માથાદીઠ એક ગીત ને અતિથિને અર્પણ કરે પત્ની... - પ્રફુલ શાહ હિમ્બા આદિવાસી જીવનભર નહાતા નથી ને અપવાદરૂપે માત્ર લગ્નના દિવસે સ્નાન કરે છે એ આપણે જાણ્યું. આ ભટકતી જાતિની અન્ય ઘણી વિશિષ્ટતા છે. પુરાણી પરંપરા છે જે આશ્ર્ચર્યચક્તિ કર્યા વગર ન રહે. હિમ્બા લોકોમાં ગામનું ખૂબ મહત્ત્વ છે. પશુપાલનનો વ્યવસાય હોય પણ ગાય ન હોય એને લોકો સન્માનની નજરે ન જુએ. આ પ્રથા તો સમજયા પણ બાળક અને બાળ-જન્મ વિશેની માન્યતા ય ગજબનાક છે. બાકીની દુનિયાભરમાં બાળકનો જન્મ થાય એ એની જન્મ તારીખ, પરંતુ હિમ્બા આદિવાસીઓમાં તો ભૂલકાના જન્મ થયા અગાઉ એનો જન્મ-દિન આવે! કોઈ હિમ્બા નારી બાળકના આગમન વિશે જે દિવસથી વિચારવાનું શરૂ કરી દે. એ દિવસે નવા આગંતુકનો જન્મદિવસ ગણાય. માતા બનવા માટે આ આદિવાસી નારીઓને બાળકોને લગતાં ગીતો સંભાળવાની સલાહ અપાય છે. એટલું જ નહિ, ભાવિ માતાએ પણ પોતાના બાળક… [08:51, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: સર્જકના સથવારે : આધુનિક ગઝલના ભેખધારી ડૉ. લલિત ત્રિવેદી - રમેશ પુરોહિત વીસમી સદીના અંતિમ તબક્કામાં ગુજરાતી ગઝલ ક્ષેત્રે જે નવીન પ્રવાહો વહેતા થયા તેમાં આગલી હરોળમાં મુખ્ય નામ છે ડૉ. લલિત ત્રિવેદી. ગઝલના આંતર-બાહ્ય બંધારણમાં નવાનવા ફેરફારો કરવાની જેને મૂળભૂત આવડત છે એવા ગઝલકાર લલિતભાઈ ગઝલના છંદ-શબ્દો, ધ્વનિ-અર્થ-લય, તસ્સ્વુર, તસ્વવુક્રને એવી કલાએ લઈ જાય છે જ્યાં કવિકર્મ સિદ્ધ થાય છે. ગઝલકાર મનોજ ખંડેરિયાએ પાનબાઈ રદીફ પર લખેલી ગઝલમાં કહ્યું છે કે ‘આપણા વંશ-વડલે હર ડાળે, નરસિંહ-મીરા-કબીર છે પાનબાઈ.’ લલિતભાઈની ગઝલમાં ગોખ છે, ખુદા છે, ધખાવેલી ધૂણી છે અને ગિરનારી રંગની જાંય છે. એમની રચનાઓમાં આ બધું અનાયાસ આવે છે, પ્રયત્નો નથી પણ પ્રયોગ જરૂર છે. આમદ અને આયાસ વચ્ચે રહેલો ભેદ અહીં વાંચી શકાય છે, પામી શકાય છે. ફરીથી મનોજને યાદ કરીએ. મનોજે કહ્યું છે કે: અમારે મન શબ્દો… [08:53, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: સુખનો પાસવર્ડ : સફળ માણસ પણ જો માણસ તરીકે સારો ન હોય તો...]()
સુખનો પાસવર્ડ : સફળ માણસ પણ જો માણસ તરીકે સારો ન હોય તો…
આશુ પટેલ નવેમ્બર 7, 1913ના દિવસે અલ્જિરિયાના ડ્રીનમાં જન્મેલા અને જાન્યુઆરી 4, 1960ના દિવસે 46 વર્ષની ઉંમરે ફ્રાન્સનાં વિલેબ્લેવિન શહેરમાં મૃત્યુ પામેલા ફ્રેન્ચ ફિલોસોફર, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, રાજકીય ચળવળકર્તા અને નોબલ પારિતોષિક વિજેતા આલ્બર્ટ કામુએ ‘પ્લેગ’ નામની એક અદ્ભુત નવલકથા…









![પાસવર્ડ [08:47, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: ઈકો-સ્પેશિયલ : રિફોર્મ્સ- પર્ફોર્મ ને ટ્રાન્સફોર્મ સાર્થક થવા જોઈએ - જયેશ ચિતલિયા GST રિફોર્મ્સ બાદ હવે લેબર અને લેન્ડ રિફોર્મ્સ થવાની આશા તીવ્ર બની રહી છે. સરકાર આર્થિક-સામાજિક સુધારા વિશે વધુ સજાગ થઈ છે. એટલું જ નહીં, આ સુધારા હાલની જરૂરિયાત પણ બની ગયા છે. રિફોર્મ્સનો પણ ખરાં અર્થમાં સાર્થક સામેલ અને અમલ પણ થવો જોઈએ ફેબ્રુઆરીના બજેટમાં ઈન્કમ ટેકસ જેવા પ્રત્યક્ષ વેરાના જોરદાર સુધારા બાદ હાલ GST જેવાં પરોક્ષ વેરાના ધરખમ સુધારા સાથે સરકારે વૈશ્વિક પડકારો સામે દેશને સક્ષમ અને સજજ કરવાનું મિશન ઉપાડયું હોવાનું પ્રતિત થાય છે. GST સુધારાને ટ્રાન્સફોર્મેશન કહી શકાય, જે અર્થતંત્રના વિકાસને નવું બળ અને નવી દિશા આપે એવી આશા છે. કેન્દ્ર સરકાર હવે મોટા-વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સના ઝડપી ક્લિયરન્સ માટે સક્રિય બની છે. મૂડીખર્ચ વધારવાના ઉદ્ેશ સાથે સરકારે વિશાળ પ્… [08:49, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: હેં... ખરેખર?! : માથાદીઠ એક ગીત ને અતિથિને અર્પણ કરે પત્ની... - પ્રફુલ શાહ હિમ્બા આદિવાસી જીવનભર નહાતા નથી ને અપવાદરૂપે માત્ર લગ્નના દિવસે સ્નાન કરે છે એ આપણે જાણ્યું. આ ભટકતી જાતિની અન્ય ઘણી વિશિષ્ટતા છે. પુરાણી પરંપરા છે જે આશ્ર્ચર્યચક્તિ કર્યા વગર ન રહે. હિમ્બા લોકોમાં ગામનું ખૂબ મહત્ત્વ છે. પશુપાલનનો વ્યવસાય હોય પણ ગાય ન હોય એને લોકો સન્માનની નજરે ન જુએ. આ પ્રથા તો સમજયા પણ બાળક અને બાળ-જન્મ વિશેની માન્યતા ય ગજબનાક છે. બાકીની દુનિયાભરમાં બાળકનો જન્મ થાય એ એની જન્મ તારીખ, પરંતુ હિમ્બા આદિવાસીઓમાં તો ભૂલકાના જન્મ થયા અગાઉ એનો જન્મ-દિન આવે! કોઈ હિમ્બા નારી બાળકના આગમન વિશે જે દિવસથી વિચારવાનું શરૂ કરી દે. એ દિવસે નવા આગંતુકનો જન્મદિવસ ગણાય. માતા બનવા માટે આ આદિવાસી નારીઓને બાળકોને લગતાં ગીતો સંભાળવાની સલાહ અપાય છે. એટલું જ નહિ, ભાવિ માતાએ પણ પોતાના બાળક… [08:51, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: સર્જકના સથવારે : આધુનિક ગઝલના ભેખધારી ડૉ. લલિત ત્રિવેદી - રમેશ પુરોહિત વીસમી સદીના અંતિમ તબક્કામાં ગુજરાતી ગઝલ ક્ષેત્રે જે નવીન પ્રવાહો વહેતા થયા તેમાં આગલી હરોળમાં મુખ્ય નામ છે ડૉ. લલિત ત્રિવેદી. ગઝલના આંતર-બાહ્ય બંધારણમાં નવાનવા ફેરફારો કરવાની જેને મૂળભૂત આવડત છે એવા ગઝલકાર લલિતભાઈ ગઝલના છંદ-શબ્દો, ધ્વનિ-અર્થ-લય, તસ્સ્વુર, તસ્વવુક્રને એવી કલાએ લઈ જાય છે જ્યાં કવિકર્મ સિદ્ધ થાય છે. ગઝલકાર મનોજ ખંડેરિયાએ પાનબાઈ રદીફ પર લખેલી ગઝલમાં કહ્યું છે કે ‘આપણા વંશ-વડલે હર ડાળે, નરસિંહ-મીરા-કબીર છે પાનબાઈ.’ લલિતભાઈની ગઝલમાં ગોખ છે, ખુદા છે, ધખાવેલી ધૂણી છે અને ગિરનારી રંગની જાંય છે. એમની રચનાઓમાં આ બધું અનાયાસ આવે છે, પ્રયત્નો નથી પણ પ્રયોગ જરૂર છે. આમદ અને આયાસ વચ્ચે રહેલો ભેદ અહીં વાંચી શકાય છે, પામી શકાય છે. ફરીથી મનોજને યાદ કરીએ. મનોજે કહ્યું છે કે: અમારે મન શબ્દો… [08:47, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: ઈકો-સ્પેશિયલ : રિફોર્મ્સ- પર્ફોર્મ ને ટ્રાન્સફોર્મ સાર્થક થવા જોઈએ - જયેશ ચિતલિયા GST રિફોર્મ્સ બાદ હવે લેબર અને લેન્ડ રિફોર્મ્સ થવાની આશા તીવ્ર બની રહી છે. સરકાર આર્થિક-સામાજિક સુધારા વિશે વધુ સજાગ થઈ છે. એટલું જ નહીં, આ સુધારા હાલની જરૂરિયાત પણ બની ગયા છે. રિફોર્મ્સનો પણ ખરાં અર્થમાં સાર્થક સામેલ અને અમલ પણ થવો જોઈએ ફેબ્રુઆરીના બજેટમાં ઈન્કમ ટેકસ જેવા પ્રત્યક્ષ વેરાના જોરદાર સુધારા બાદ હાલ GST જેવાં પરોક્ષ વેરાના ધરખમ સુધારા સાથે સરકારે વૈશ્વિક પડકારો સામે દેશને સક્ષમ અને સજજ કરવાનું મિશન ઉપાડયું હોવાનું પ્રતિત થાય છે. GST સુધારાને ટ્રાન્સફોર્મેશન કહી શકાય, જે અર્થતંત્રના વિકાસને નવું બળ અને નવી દિશા આપે એવી આશા છે. કેન્દ્ર સરકાર હવે મોટા-વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સના ઝડપી ક્લિયરન્સ માટે સક્રિય બની છે. મૂડીખર્ચ વધારવાના ઉદ્ેશ સાથે સરકારે વિશાળ પ્… [08:49, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: હેં... ખરેખર?! : માથાદીઠ એક ગીત ને અતિથિને અર્પણ કરે પત્ની... - પ્રફુલ શાહ હિમ્બા આદિવાસી જીવનભર નહાતા નથી ને અપવાદરૂપે માત્ર લગ્નના દિવસે સ્નાન કરે છે એ આપણે જાણ્યું. આ ભટકતી જાતિની અન્ય ઘણી વિશિષ્ટતા છે. પુરાણી પરંપરા છે જે આશ્ર્ચર્યચક્તિ કર્યા વગર ન રહે. હિમ્બા લોકોમાં ગામનું ખૂબ મહત્ત્વ છે. પશુપાલનનો વ્યવસાય હોય પણ ગાય ન હોય એને લોકો સન્માનની નજરે ન જુએ. આ પ્રથા તો સમજયા પણ બાળક અને બાળ-જન્મ વિશેની માન્યતા ય ગજબનાક છે. બાકીની દુનિયાભરમાં બાળકનો જન્મ થાય એ એની જન્મ તારીખ, પરંતુ હિમ્બા આદિવાસીઓમાં તો ભૂલકાના જન્મ થયા અગાઉ એનો જન્મ-દિન આવે! કોઈ હિમ્બા નારી બાળકના આગમન વિશે જે દિવસથી વિચારવાનું શરૂ કરી દે. એ દિવસે નવા આગંતુકનો જન્મદિવસ ગણાય. માતા બનવા માટે આ આદિવાસી નારીઓને બાળકોને લગતાં ગીતો સંભાળવાની સલાહ અપાય છે. એટલું જ નહિ, ભાવિ માતાએ પણ પોતાના બાળક… [08:51, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: સર્જકના સથવારે : આધુનિક ગઝલના ભેખધારી ડૉ. લલિત ત્રિવેદી - રમેશ પુરોહિત વીસમી સદીના અંતિમ તબક્કામાં ગુજરાતી ગઝલ ક્ષેત્રે જે નવીન પ્રવાહો વહેતા થયા તેમાં આગલી હરોળમાં મુખ્ય નામ છે ડૉ. લલિત ત્રિવેદી. ગઝલના આંતર-બાહ્ય બંધારણમાં નવાનવા ફેરફારો કરવાની જેને મૂળભૂત આવડત છે એવા ગઝલકાર લલિતભાઈ ગઝલના છંદ-શબ્દો, ધ્વનિ-અર્થ-લય, તસ્સ્વુર, તસ્વવુક્રને એવી કલાએ લઈ જાય છે જ્યાં કવિકર્મ સિદ્ધ થાય છે. ગઝલકાર મનોજ ખંડેરિયાએ પાનબાઈ રદીફ પર લખેલી ગઝલમાં કહ્યું છે કે ‘આપણા વંશ-વડલે હર ડાળે, નરસિંહ-મીરા-કબીર છે પાનબાઈ.’ લલિતભાઈની ગઝલમાં ગોખ છે, ખુદા છે, ધખાવેલી ધૂણી છે અને ગિરનારી રંગની જાંય છે. એમની રચનાઓમાં આ બધું અનાયાસ આવે છે, પ્રયત્નો નથી પણ પ્રયોગ જરૂર છે. આમદ અને આયાસ વચ્ચે રહેલો ભેદ અહીં વાંચી શકાય છે, પામી શકાય છે. ફરીથી મનોજને યાદ કરીએ. મનોજે કહ્યું છે કે: અમારે મન શબ્દો… [08:53, 14/09/2025] Pooja Shah Mumbai Samachar: સુખનો પાસવર્ડ : સફળ માણસ પણ જો માણસ તરીકે સારો ન હોય તો...](/wp-content/uploads/2025/09/sukh-no-password-390x220.jpeg)