- નેશનલ

પહલગામ હુમલાખોરોના ખાતમાથી પીડિતોને ન્યાય: અસાવરી જગદાલેએ વ્યક્ત કર્યો હાશકારો
નવી દિલ્હી: લોકસભામાં આજે ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષના ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા પરના તીખા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમને 22 એપ્રિલ એટલે કે પહલગામ હુમલાના દિવસથી ચાલતા ઓપરેશન મહાદેવની જાણકારી આપી હતી. ‘ઓપરેશન મહાદેવ’ની શરૂઆત 22…
- નેશનલ

પહલગામના હુમલાખોરોને ઓપરેશન મહાદેવ હેઠળ માર્યાં: અમિત શાહનો સંસદમાં જવાબ…
નવી દિલ્હી: સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રની શરૂઆતીથી પક્ષ વિપક્ષ વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલથી સંસદમાં 22 એપ્રિલના બનેલી પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચામાં…
- નેશનલ

બે દિવસ પછી આવજોઃ બેંકના કમર્ચારી જો આ રીતે ધક્કા ખવડાવે તો આ પોર્ટલ પર કરી શકો છો ફરિયાદ
નવી દિલ્હી: બેંકનું નામ પડતા લોકોના મનમાં એક વાત આવે કે, સમય અને શ્રમ બંનેનો વ્યય થશે. નાના અમથા કામ માટે પણ બેંકોના ઘક્કા ખાવા પડતા હોય છે. કોઈ વાર સર્વર તો કોઈ ગેરહાજર કર્મચારી માટે વારંવાર બેંકે જવું પડતું…
- તરોતાઝા

આજની ટૂંકી વાર્તા : આઇ એમ સ્યોર…તમે અહીં આત્મહત્યા માટે નહોતા જ આવ્યા
-નીલમ દોશી ખડકની ધાર પાસે આવીને એક ક્ષણ તે અટકી…પણ..ના…હવે આગળ પાછળનો કોઇ વિચાર નહીં.. મન મક્કમ કરી તે ઝંપલાવવા જતી જ હતી ત્યાં પાછળથી કોઇએ તેનો હાથ પકડયો… ચમકીને યુવતીએ પાછળ જોયું..લગભગ તેની જ ઉમરનો દેખાતો એક યુવક…‘કોણ છો…
- તરોતાઝા

વિશેષ : શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ તમારા વ્યક્તિત્વને નિખારે છે…
-મધુ સિંહ શબ્દોનું શુદ્ધ અને સાફ ઉચ્ચારણ આપણા વ્યક્તિત્વને નિખારે છે. આને પ્રોનાંઉનશેસન ઈફેક્ટ કહેવાય છે. તમારો અવાજ, ઉચ્ચારણ અને તમારો ટોન કોઈ પણ બોલાયેલા શબ્દની સ્પષ્ટતા પર ભરપૂર અસર પાડે છે. આનાથી વિશ્ર્વાસ અને પ્રભાવ વધે છે કારણકે, જ્યારે…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : ડાયાબિટીસથી કેમ બચવું?
-ડૉ. હર્ષા છાડવા આધુનિક પણ ઘાતક સમસ્યા એટલે ડાયાબિટીસ. ડાયાબિટીસ એ આખરે શું છે? લોહીમાં સાકર હોય તેને ડાયાબિટીસ કહીએ? કયા લેવલ પર શુગર હોય, કેટલી હોય એ કેવી રીતે નક્કી કરવું એક તથ્ય મળતું નથી. સાકર આપણા શરીરની એનર્જી…
- તરોતાઝા

મોજની ખોજ : અંદર બેઠો છે એ જીવ નથી પણ શિવ છે…
-સુભાષ ઠાકર અષાઢને જેવું કીધુ કે સાવનકો આને દો તો તુર્ત જ અષાઢ ખસી ગયો ને લો આ આયા સાવન ઝૂમકેની જેમ શ્રાવણની એન્ટ્રી થઈ… શિવમંદિરમાં ભક્તોનાં ટોળાં એવા ઝૂમી ઉઠ્યાં ને તૂટી પડ્યાં કે કેમ જાણે શિવજી ભાદરવામાં પાછા…
- તરોતાઝા

શું છે નિરોગી જીવનના ત્રણ સ્થંભ…?
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા નિરોગી જીવનના ત્રણ સ્થંભ છે : આહાર- ઊંઘ- વ્યાયામ… આમાંથી આહાર વિશે આપણે ગયા અઠવાડિયે સવિસ્તર વાત કરી હતી. હવે આ વખતે એ વાત આગળ ચલાવીએ… વ્યવસ્થિત ચાવીને જમેલો આહાર અંદાજિત બે કલાકની અંદર પાચન…









