- વડોદરા
વડોદરામાં 12મી ‘રોબો રથયાત્રા’ નીકળી, જાણો કેવી રીતે ખેંચાય છે તેના રથ
વડોદરા: દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી ખાતે દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. ત્યારબાદ અમદાવાદની રથયાત્રાનો નંબર આવે છે. જેનાથી સૌકોઈ પરિચિત છે. પરંતુ આ સિવાય વડોદરાના એક યુવક દ્વારા છેલ્લા 11 વર્ષથી રોબો રથયાત્રા પણ કાઢવામાં આવે છે.…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યાકાંડના બે આરોપી સ્ટેટમેન્ટ બદલ્યું, શું હવે રાજાને મળશે ન્યાય?
શિલોંગ: રાજા રઘુવંશી હત્યાકાંડ કેસે ફરી એક નવો વળાંક લીધો છે. મેઘાલય પોલીસે દાવો કર્યો હતો કે તમામ આરોપીઓએ ગુનો કબૂલ કરી લીધો છે. પરંતુ હવે બે આરોપીઓ આકાશ અને આનંદે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબૂલવાનો ઈનકાર કર્યો છે. આ…
- નેશનલ
DRI મુંબઈએ સુરતના વેપારીની કરી ધરપકડઃ અખરોટની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ચોરીનો મામલો
મુંબઈ: આપણા દેશમાંથી કોઈ વસ્તુની નિકાસ કે અન્ય દેશમાંથી કોઈ વસ્તુની આયાત કરવા માટે સરકારને ડ્યુટી ચૂકવવી પડે છે. પરંતુ કેટલાક લોકો આ ડ્યુટીથી બચવા માટે અવનવી યુક્તિઓ કરતા હોય છે. તાજેતરમાં DRI મુંબઈની યુનિટ દ્વારા 44 કરોડની ઈમ્પોર્ટ ડ્યુટીની…
- નેશનલ
સોનમ કરતા શાણી ઐશ્વર્યાઃ માતાનાં પ્રેમી સાથે મળી પતિની કરી હત્યાઃ જાણો આખો મામલો
તેલંગાણા: રાજા રઘુવંશીની હત્યા કેસમાંથી ખુબ ચર્ચામાં છે. આ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પણ આ ચકચારી સાથે આંશિક રીતે જોડાતી બીજી ઘટનાએ ચર્ચા જગાવી છે. વાત એમ છે કે તેલંગાણામાં આ ઘટનામાંથી બોધ પાઠ લઈ પોતાના પતિને…
- અમદાવાદ
149મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં નહીં પડે અગવડ, મંદિરનું થઈ રહ્યું છે વિસ્તરણ
અમદાવાદ: જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિર ખાતેથી આજે 148મી રથયાત્રા નીકળી છે. જોકે રથયાત્રા દરમયિાન મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમડતું હોય છે. આ ઉપરાંત ભક્તોને ભગવાનના રથના દર્શન કરવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ હવે આવતા વર્ષે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વકર્યો, માતૃભાષા અને રાષ્ટ્રીયભાષાને લઈ રાજકીય પક્ષો સામ-સામે
મુંબઈ: મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષાને લઈને રાજકીય વિવાદ વક્યો છે. રાજ્યમાં હિન્દીને શાળાઓમાં ફરજિયાત કરવાનો મુદ્દોની ચર્ચાએ જોર પકડ્યું છે, આ મામલે રાજકીય પક્ષ દ્વારા એક બીજા પર આકરા પ્રહાર પણ કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે શિવસેના (યુબીટી)ના…
- નેશનલ
દેશની 345 પાર્ટીનું ભવિષ્ય અંધકારમય, ચૂંટણી પંચ લેશે મોટો નિર્ણય, જાણો કેમ?
નવી દિલ્હી: ભારતનું ચૂંટણી પંચ છેલ્લા 75 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. જે દેશમાં સમયાંતરે ચૂંટણી કરાવે છે. જે તે રાજકીય પક્ષે પોતાના ચિન્હ સાથે ચૂંટણી પંચમાં નોંધણી કરાવવાની હોય છે. જોકે હવે ચૂંટણી પંચ 345 રાજકીય પક્ષોની નોંધણી રદ્દ કરવા…
- અમદાવાદ
રથયાત્રા 2025: પહિંદ વિધિમાં કેમ થાય છે સોનાની સાવરણીનો ઉપયોગ? જાણો ધાર્મિક કારણ…
અમદાવાદ: અષાઢી બીજ એટલે કચ્છી માડુઓનું નવું વર્ષ. આજનો દિવસ ઐતિહાસિક રથયાત્રા માટે પણ જાણીતો છે. ભારતમાં રથયાત્રાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભગવાન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. અષાઢી બીજના દિવસે બંને…
- નેશનલ
પુરીમાં જય જગન્નાથના ઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ, રૂપકડે રથડે સવાર થયા ભાગવાન જગન્નાથ…
પુરી: આજે ઓડિશાના પુરીના જગન્નાત ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રૂપકડે રથડે સવાર થઈ મામા ઘરે જવા નીકળ્યા છે. આ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ભવ્ય યાત્રા જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધીની હોય છે, આ 12 દિવસના…