- ધર્મતેજ

વિશેષઃ આપણે આપણો ધર્મ સંભાળવો!
રાજેશ યાજ્ઞિક ક્યાંક વાંચેલું એક વાક્ય અચાનક ફરીથી નજર સામે આવ્યું, ‘કોઈપણ માણસના જીવનમાં સૌથી અંધારી પળો એ છે, જ્યારે એ કમાયા વિના કેવી રીતે પૈસા મેળવવા તેનું પ્લાનિંગ કરતો હોય છે.’ ધર્મના ક્ષેત્રમાં પણ લોકોની માનસિકતા કંઈક આવી જ…
- ધર્મતેજ

દુહાની દુનિયાઃ માનવને જીવનબોધ અર્પતા દુહા…
ડૉ. બળવંત જાની દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે. પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાંથી પ્રગટતી તો હોય જ છે. સોરઠિયા નામછાપના ઘણાં દુહા પ્રચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી. પણ એટલું ખરું કે…
- નેશનલ

નાણા મંત્રાલયનું સરનામું બદલાશે, કારણ શું?
નાણામંત્રલાય ટૂંક સમયમાં પોતાની નવી ઓફિસ સેન્ટ્રલ સેક્રેટેરિયેટ (CCS-1) ભવનમાં નવું કાર્યાલય શરૂ કરશે. હાલ નાણામંત્રલયની ઓફીસ નોર્થ બ્લોકમાં ચાલી રહી છે. આ ઉપરાંત, કેન્દ્રીય બજેટનું પ્રિન્ટ કરતા પ્રેસ પણ નવા પરિસરમાં આધુનિક અને હળવી મશીનરી સાથે સ્થળાંતરીત કરવામાં આવશે.…
- ઇન્ટરનેશનલ

બ્રાઝિલના જંગલોમાંથી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા રહસ્યમય કળશો, ખોલ્યા તો શું નીકળ્યું?
બ્રાઝિલના અમેઝોન જંગલો અવાર નવાર નવી નવી ખોજ માટે વિવિધ સંશોધન થતા રહે છે. આ એક એવું જંગલ છે જેમાં વિશ્વમાં ઘણા એવા રહસ્ય છુપાયેલા છે, જેને જાણીને આપણે આશ્રર્યચકીત થઈ જઈએ. એવી જ રીતે જંગલોમાં નવી શોધ થઈ રહી…
- ધર્મતેજ

ચિંતનઃ ધર્મનું આચરણ
હેમુ ભીખુ ધર્મ એટલે જે ધારણ કરે છે તે, જે ધારણ કરવા યોગ્ય છે તે, જેનાથી ધારણ કરવાની ક્ષમતા સ્થાપિત થાય છે, જેના આધારે સમગ્ર વ્યવસ્થા ધારણ થઈ છે તે. આ શાબ્દિક અર્થ નથી, મૂળમાં રહેલો ભાવ છે. વ્યવહારમાં ધર્મ…
- ધર્મતેજ

આચમનઃ આદમી ને સાચા ઈન્સાન વચ્ચેની ભેદરેખાને સમજવાનો સમય…
અનવર વલિયાણી આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં ચીનના મહાન ફિલસુફ કન્ફયુસસે એક વાત સરસ કરી છે કે સંસ્કાર બે પ્રકારના છે:*એક અપાયેલા અને બીજા સ્વીકારાયેલા!-આમાં સ્વીકૃત સંસ્કરાનું મહત્ત્વ વધારે છે.-કારણ એ સંસ્કાર શિક્ષણ દ્વારા મળે છે, જન્મજાત નથી હોતા.-કન્ફયુસસ…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ અખંડ બ્રહ્મ કું ડાઘ ન લાગે…
ડૉ. નિરંજન રાજ્યગુરુ સંતોની શબ્દસાધના એ તદ્દન આગવો ઈલાકો છે. એમાં જ્યારે નાદ ઉપાસના ભળે છે ત્યારે એના ગાન દ્વારા ગૂઢ અધ્યાત્મ શબ્દાવલિ કોઈક કોઈક માટે પિંડગત-અપાર્થિવ-અલૌકિક અર્થાનુભૂતિ જરૂર કરાવે પણ એની માત્રા વ્યક્તિએ વ્યક્તિએ જુદી જુદી હોય. ભારતીય યોગસાધનાના…
- ધર્મતેજ

ફોકસઃ એક એવું મંદિર જેનું નામ જ ચમત્કાર છે!
કવિતા યાજ્ઞિક આપણા દેશમાં મંદિરોનું એક અનોખું વિશ્વ છે. મંદિરોમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. અર્થાત કે એ મૂર્તિઓ જીવંત બને છે. કદાચ આ જ કારણ છે કે મંદિરોનો જે સૂક્ષ્મ પ્રભાવ આપણા મન-મસ્તિષ્ક પર થાય છે તે ઘણીવાર શબ્દોમાં…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ વિધિ ને વિજ્ઞાન
સારંગપ્રીત ગત અંકમાં વિધિ-વિધાનોમાં હેતુની શુદ્ધિ આવશ્યક કહીને હવે ભગવાન કૃષ્ણ દ્વારા કથિત તે વિધિવિધાનોમાં વૈજ્ઞાનિકતાને સમજીએ. ગીતામાં નિત્ય, નૈમિત્તિકાદિ કર્મોને અનિવાર્ય કહીને તેને ક્યારેય ન છોડવાની વાત કરી છે. પણ આવાં ‘ધાર્મિક કર્મો કે વિધિવિધાનની શી જરૂર ? વળી,…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે કુંડલિની શક્તિ…
ભાણદેવ (ગતાંકથી ચાલુ)હવે આપણે જોઈએ કે યોગવિષયક શાસ્ત્રીય ગ્રંથોમાં પ્રાણાયામ વિશે શું કહેવામાં આવ્યું છે.(अ) योगसूत्र –तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेद: प्राणायाम:| -योगसूत्र 2-49‘તેમાં (આસનમાં) સ્થિત થઈને શ્ર્વાસપ્રશ્ર્વાસની ગતિમાં વિચ્છેદ એટલે પ્રાણાયામ’ बाह्याभ्यन्तरस्तम्भवृत्ति: देशकाल संख्यामि परिदृष्टो दीर्घसूक्ष्म:| – योगसूत्र, २-५०‘(પ્રાણાયામ) બાહ્ય, આંતર…









