- ઇન્ટરનેશનલ
યુદ્ધવિરામ પછી ઈરાન-ઈઝરાયલ વચ્ચે વિવાદઃ યુરેનિયમ મુદ્દે ઈઝરાયલની ધમકી
જેરુસલેમ: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ પણ તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. પરંતુ ઈરાને પોતાના ફોર્ડો પરમાણુ ઠેકાણાઓ ખાતેથી 400 કિલો યુરેનિયમનું સ્થળાંતર કરી લીધું હતું. જોકે, હવે ઇઝરાયલે ઈરાન પાસે રહેલા…
- નેશનલ
શુભાંશુની સફળતા પાછળ છે પત્ની કામનાનો હાથ, ત્રીજા ધોરણથી છે બંને એકમેકની સાથ…
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે પહોંચી ગયા છે. આજે તે શુક્લા પરિવારની સાથોસાથ સમગ્ર દેશનું ગૌરવ બની ગયા છે. જેમ એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તેમ શુભાંશુ શુક્લાની…
- આમચી મુંબઈ
૧૦૦ યુનિટથી ઓછી વીજ વપરાશવાળા ગ્રાહકોની વીજદર ઘટાડાનો વધુ લાભ મળશે…
મુંબઈ: મહારાષ્ટ્રના વીજ ગ્રાહકોને રાહત આપતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આગામી પાંચ વર્ષમાં વીજળીના દરમાં ૨૬ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ૭૦ ટકા એવા વીજ ગ્રાહકો છે જેઓ દર મહિને ૧૦૦ યુનિટથી ઓછી વીજળીનો ઉપયોગ કરે છે તેઓને…