- નેશનલ

બિહાર NDAમાં સીટ વહેંચણીનો વિવાદ ઉકેલાયો? ચિરાગ પાસવાન મનાવી લેવાયાની ચર્ચા, સંયુક્ત યાદી આ તારીખે થશે જાહેર
પટના: બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ હવે રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. જેમાં બેઠકોની વહેંચણી મુખ્ય બાબત છે. NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)માં બેઠકોની વહેંચણીને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. પોતાની માંગને લઈને…
- આમચી મુંબઈ

ફૂલ નહીં તો ફૂલની પાંખડીઃ મુંબઈના વેપારીઓ મરાઠવાડામાં પૂર પીડિતોની મદદે આવ્યા, જાણો કેટલી કરી મદદ?
મુંબઈઃ મરાઠવાડા અને દેશના અન્ય ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી આવેલા પૂરને કારણે ખેતી અને નાગરિકોના ઘરોને નુકસાન થયું છે. મુંબઈમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ વતી મુંબઈના વેપારીઓએ સહાય પૂરી પાડી છે. મુખ્યમંત્રી રાહત ભંડોળમાં આ નોંધપાત્ર સહાય આપવામાં આવી છે.…
- આમચી મુંબઈ

ખુદાબક્ષો પર તવાઈઃ પશ્ચિમ રેલવેમાં 98 કરોડનો દંડ વસૂલ કર્યો
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં વધતા ખુદાબક્ષોની હેરાનગતિને કારણે રેલવે સખત કાર્યવાહી કરી રહી છે, જેમા પશ્ચિમ રેલવેમાં છ મહિનામાં કરોડો રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. લોકલ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરનારાઓને ઝડપી ટિકિટ ચેકરો દંડ વસૂલ કરી રહ્યા છે. પશ્ચિમ…
- નેશનલ

ઝેરી કફ સિરપનો રેલો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સુધી પહોંચ્યો, સરકાર પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી: ભારતમાં કફ સિરપ પીધા પછી 25 નિર્દોષ બાળકના મૃત્યુના સમાચારે સમગ્ર દેશને હચમચાવી દીધો છે, જેનાથી કફ સિરપની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘કોલ્ડ્રિફ’ નામની આ કફ સિરપના કારણે આ ઘટનાઓ બની હતી.…
- નેશનલ

બિહાર ચૂંટણીઃ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું તેજસ્વી યાદવનું વચન
પટનાઃ જો તેમના પક્ષના વડપણ હેઠળનું ઇન્ડિ (કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન) બ્લોક બિહારમાં સત્તામાં આવશે તો તેઓ એક નવો કાયદો લાવશે. આ કાયદા અનુસાર રાજ્યના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ ચૂંટણી વચન આરજેડી નેતા તેજસ્વી યાદવે…
- નેશનલ

જૂતું ફેંકવાની ઘટના મુદ્દે જસ્ટિસ ગવઈએ પહેલી વાર આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયધીશ (CJI) બીઆર ગવઈ તાજેતરમાં એક કેસની સુનાવણી કરી રહ્યા હતાં ત્યારે એક વકીલે તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની સમગ્ર દેશમાં ટીકા કરવામાં આવી રહી છે.…
- નેશનલ

ચંદીગઢ ADGP આપઘાત કેસ: પત્નીને મળી 3 સ્યુસાઈડ નોટ, સિનિયર IPS-IAS અધિકારીઓના નામ આવ્યા બહાર
ચંદીગઢ: હરિયાણા પોલીસમાં ફરજ બજાવતા ADGP વાય એસ પૂરનની આત્મહત્યાએ સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો છે. ચંદીગઢના સેક્ટર અગિયારમાં ADGP વાય એસ પૂરને એવા સમયે આત્મહત્યા કરી હતી, જ્યારે તેમના ઘરે તેમની પત્ની અને દીકરી પૈકી કોઈ હાજર નહોતું. ઘટનાસ્થળે…
- પુરુષ

ગ્રે ડિવોર્સ …મોટી ઉંમરે છૂટાછેડા!
કૌશિક મહેતા ડિયર હની,છૂટાછેડા…આ શબ્દથી માત્ર પતિ પત્ની છુટ્ટા પડે છે એવું નથી. ક્યારેક આખો પરિવાર છુટ્ટો પડતો હોય છે. એનાં સારાં પરિણામ કરતાં ખરાબ પરિણામ આપણે વધુ જોયા છે. જોકે, હવે છૂટાછેડા નવાઈની વાત રહી નથી. અને પશ્ચિમના દેશોમાં…
- પુરુષ

સંધ્યા છાયાઃ વયોવૃદ્ધ થવા સાથે મતિવૃદ્ધ પણ થવું જોઈએ
નીલા સંઘવી જીવન સંધ્યાએ સંધ્યા-છાયાનો અનુભવ કરવો હોય તો વધતી ઉંમર સાથે પોતે પોતાની જાતમાં બદલાવ લાવવો જરૂરી છે. પરિવર્તન સમયની માગ છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે. આપણાં સમયમાં જેવો માહોલ હતો તેવો માહોલ અત્યારે ન જ હોય. આપણાં…









