- નેશનલ

ઇન્ડિગોએ ભૂલ સ્વીકારીને કહ્યું, “આજથી 1500થી વધુ ફ્લાઇટ શરૂ થશે”: DGCAની નોટિસ બાદ આવ્યું નિવેદન
નવી દિલ્હી: ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર યાત્રીઓને છેલ્લા કેટલાક દિવસોથી હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યાને લઈને DGCAએ એરલાઇન કંપની સામે કડક પગલાં ભર્યા છે. DGCAએ દ્વારા ઇન્ડિગોના CEO પીટર અલ્બર્સ અને અકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક…
- ઇન્ટરનેશનલ

અલાસ્કા-કેનેડાની બોર્ડર પર આવ્યો ભૂકંપ: એકાદ-બે નહીં, અનેક આંચકા અનુભવાયા
વોશિંગટન ડીસી: પેસેફિક મહાસાગરની આસપાસના ‘પેસેફિક રિંગ ઓફ ફાયર’ વિસ્તારને અડીને આવેલા દેશોમાં અવારનવાર ભૂકંપના આચકા અનુભવાય છે. તાજેતરમાં પણ એક આવી જ ઘટના બની હતી. અલાસ્કા અને કેનેડિયન વિસ્તાર યુકોનની બોર્ડર પાસે તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. જોકે, આ…
- બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ 7 Dec 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- મનોરંજન

‘ધુરંધર’: પાકિસ્તાનના લયારી ટાઉનમાં ભારતીય એજન્ટનો ખુંખાર એક્શન…
બોલીવુડમાં લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) રિલીઝ થઈ ચૂકી છે, અને ટ્રેલર પરથી જ સ્પષ્ટ થાય છે કે આ એક હાઇ-વોલ્ટેજ જાસૂસી થ્રિલર છે. ફિલ્મની વાર્તા પાકિસ્તાનની વ્યાવસાયિક રાજધાની કરાચીના ઐતિહાસિક અને અંડરવર્લ્ડ પ્રભાવિત વિસ્તાર લયારી ટાઉનમાં સેટ…
- બનાસકાંઠા

ડ્રગ્સ મુદ્દે ધારાસભ્ય મેવાણીએ DYCM હર્ષ સંઘવીને લીધા આડેહાથ: ડિબેટ માટે કરી ચેલેન્જ
બનાસકાંઠા: પાલનપુરમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને ખુલ્લેઆમ ડિબેટ કરવાનો ચેલેન્જ ફેંક્યો હતો. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે યોજાયેલા સમારોહમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ હર્ષ સંઘવી મારા મત વિસ્તારમાં…
- નેશનલ

ઇન્ડિગો સંકટ પર PMOની નજર: સરકારી સકંજા પછી એરલાઇન્સે માગી 10 દિવસની મુદ્દત…
નવી દિલ્હી: છેલ્લા ચાર-પાંચ દિવસથી દેશભરમાં હવાઈ ટ્રાફિક સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, જેનું મુખ્ય કારણ બજારમાં 60% હિસ્સો ધરાવતી ઇન્ડિગો એરલાઇન્સની વ્યવસ્થામાં આવેલો ભંગાણ છે. પાયલટોના ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટ (FDTL) સંબંધિત નવા નિયમો આવ્યા પછી ઇન્ડિગોનું સંચાલન…
- સ્પેશિયલ ફિચર્સ

વર્ષ 2026માં ક્યારે ક્યારે આવે છે પૂનમ અને અમાસ, નોંધી લો આખુ લિસ્ટ
ગણતરીના દિવસમાં વર્ષ 2025નું પૂર્ણ થશે અને વર્ષ 2026નો પ્રારંભ થશે. ત્યારે હિન્દું ધર્મમાં વાર તિથી અને તહેવારનું અનેરું મહત્વ હોઈ છે. જેમાં અમાસ અને પૂનમ મહત્વની બે તિથી હોઈ છે. આ ઉપરાંત આ તારીખો જાણવી આસ્થાવાન લોકો માટે જરૂરી…
- સ્પેશિયલ ફિચર્સ

કેમ અલગ છે આધુનિક લગ્નથી વૈદિક વિવાહ? જાણો શું હોઈ છે ખાસ
આજના ડેસ્ટિનેશન વેડિંગના સમયમાં વૈદિક વિવાહનો અર્થ જાણનારો વર્ગ કદાચ ઓછો હશે. ત્યારે થોડા દિવસોથી વૈદિક વિવાહનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. કેમ કે કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાયના લગ્ન દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. ઇન્દ્રેશ ઉપાધ્યાયે પોતાના લગ્નનું કાર્ડ ‘વૈદિક વિવાહ’…
- નેશનલ

દેશના 11 એરપોર્ટ પર 570 ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ, સરકારે લગાવ્યો ફેયર કેપ…
નવી દિલ્હી: ભારતમાં સૌથી મોટી ગણાતી એરલાઇન ઇન્ડિગો હાલમાં એક ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. પાયલટોના આરામ (રેસ્ટ) સંબંધિત નિયમોમાં ફેરફાર અને રોસ્ટરની સમસ્યાઓના કારણે છેલ્લા ચાર દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ્સ ડાઉન…









