- ઉત્સવ

જે પ્રજા આત્મગૌરવ ખોઈ બેસે છે તે લુપ્ત થઈ જાય છે…
મહારાષ્ટ્રમાંથી ગુજરાતી નેતાગીરીનો સફાયો… કારણ જાણવાં જેવાં છે- મનોમંથન પણ કરવા જેવું છે. કવર સ્ટોરી – નીલેશ દવે હજુ થોડા સમય પહેલાં જ ગુજરાતના ભાજપના પ્રદેશપ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણી થઈ, પરંતુ એ પહેલાં સાત કરોડ કરતાં વધુ ગુજરાતીઓની વસતિ…
- ઉત્સવ

દેવ આનંદ વધારે ગમી ગયા…
આજે આટલું જ – શોભિત દેસાઈ જોયું! આનું નામ ધારદાર, તેજતર્રાર, અણિયાળી યાદશક્તિ… અરે ભૈ મારી નહીં, તમારી… તરત તમને `મરીઝ’નો એ આયાત-શ્લોકની કક્ષાનો શેર યાદ આવી જ ગયો! હા, સૌને પ્રેમ કરવાને લીધો’તો મેં જનમવચમાં તમે જરાક વધારે ગમી…
- નેશનલ

વેનેઝુએલામાં રહેલા ભારતીયોની વહારે આવી સરકાર: જાહેર કરી ગાઇડલાઇન
નવી દિલ્હી: વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર શનિવારે શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓ થયા હતા. આ તમામ હુમલાઓ પાછળ અમેરિકાનો હાથ છે. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને વેનેઝુએલામાં રહેતા ભારતીયો અને વેનેઝુએલા જવા…
- નેશનલ

ચાલુ ટ્રેનમાં ઉપડી પ્રસવ પીડા: પ્રિમેચ્યોર બાળકીનો થયો જન્મ, જાણો સમગ્ર ઘટનાક્રમ…
નવી દિલ્હી: યાત્રીઓની સેવા માટે ભારતીય રેલવે હંમેશા ખડેપગે રહે છે. આ વાતનું ઉદાહરણ પૂરી પાડતી એક ઘટના સામે આવી છે. એક ચાલુ ટ્રેનમાં મહિલાની સુવાવડ થઈ હતી. આ ઘટનાની જાણ થતા રેલેવ વિભાગનો મેડિકલ સ્ટાફ તાત્કાલિક આ મહિલાની વહારે…
- નેશનલ

રમતનું વાહિયાત રાજકારણ આપણને ક્યાં લઈ જશે? શશિ થરૂરે BCCIને કરી ટકોર
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વધી રહી છે, એવા સમયે શાહરૂખ ખાને પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)માં બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ કરતા વિવાદ વકર્યો હતો. કેટલાક ધર્મગુરુઓએ શાહરૂખના આ પગલાને અયોગ્ય ગણાવ્યું હતું. આ વિવાદને ધ્યાનમાં રાખીને…
- સ્પેશિયલ ફિચર્સ

ટાઇફોઇડથી બચવા માટે શું કરવું? જાણો અસરકારક ઘરેલુ ઉપચાર
Home remedies for typhoid: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધી ગયા છે. ટાઇફોઇડથી પીડિત લગભગ 100 જેટલા બાળકને સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટાઇફોઇડના વધતા કેસને લઈને સરકાર એક્શનમાં આવી છે. સરકારે 22 જેટલા નિષ્ણાત તબીબોની ટીમ બનાવી છે. પરંતુ…
- હેલ્થ

શું શિયાળામાં નાળિયેર પાણી પીવું જોઈએ? 90 ટકા લોકો કરે છે આવી ભૂલ
Coconut water benefits: સામાન્ય રીતે નાળિયેર પાણીને ઉનાળાનું પીણું માનવામાં આવે છે, જેથી 90% લોકો શિયાળામાં તેને પીવાનું ટાળે છે. પરંતુ નાળિયેર પાણી માત્ર ઉનાળા માટે નથી. જો સાવચેતી સાથે પીવામાં આવે તો ઠંડીમાં પણ નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ‘અમૃત’…
- નેશનલ

ઇટલીના જવા નીકળેલો મંદીપ રશિયન આર્મીમાં ધકેલાયો: આખરે આવી લાશ, સરકાર પર ઊઠ્યા સવાલ
નવી દિલ્હી: આજે રશિયાથી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચેલા એક વિમાનમાં પંજાબના જાલંધર જિલ્લાના ગોરાયા ગામના નિવાસી મંદીપ કુમારનો મૃતદેહ આવ્યો છે. રશિયામાં મંદીપનો મૃતદેહ સાવ સડી ગયો હતો. જે તેના ભાઈ જગદીપના પ્રયાસોથી ભારત લાવવામાં આવ્યો છે. જગદીપનું કહેવું…
- આમચી મુંબઈ

BMCની ચૂંટણીમાં ભાજપના આ નેતાની જીત નક્કી: વિપક્ષે આપી લીલી ઝંડી…
મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણી 15 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. મુંબઈમાં યોજાનારી આ ચૂંટણી માટે હાલ તમામ પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. જોકે, આ તૈયારી વચ્ચે ભાજપનો એક નેતા જીતની નજીક પહોંચી ગયો છે. એવું લાગી રહ્યું…









