-  ધર્મતેજ અલૌકિક દર્શનઃ પ્રાણાયામના અભ્યાસથી મગજની ને જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધે છેભાણદેવ (ગતાંકથી ચાલુ) બીજી અનેક બાબતોની જેમ આ બાબતમાં પણ આ બધી ક્રિયાઓમાં પ્રાણાયામ શિરમોર સાધન છે, એમ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે. પ્રાણના નિમ્નગામી પ્રવાહો વ્યક્તિને ભોગ તરફ ખેંચી જાય છે. એ જ પ્રાણના પ્રવાહો જ્યારે ઊર્ધ્વગામી બને… 
-  ધર્મતેજ મનનઃ કાળી ચૌદશહેમંત વાળા દિવાળી એ તહેવારોનો સમૂહ છે. અમાસના દિવસને દિવાળી ગણવામાં આવે છે અને એના પછીના સુપ્રભાતથી નવું વર્ષ શરૂ થાય છે. દિવાળીના એક દિવસ પહેલાનો, મહાકાળીની ઉપાસના માટેનો દિવસ એટલે કાળી ચૌદશ. આમ તો આ મહિનામાં જ શક્તિની આરાધના… 
-  એકસ્ટ્રા અફેર એકસ્ટ્રા અફેર: પાકિસ્તાનનો ધામા નાખીને પડેલા અફઘાનોથી છુટકારો શક્ય જ નથીભરત ભારદ્વાજ એક તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ જામ્યો છે અને પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકવાદી હુમલા માટે અફઘાનોને જવાબદાર ગણાવીને અફઘાનિસ્તાન પર હલ્લાબોલ કરી દીધું છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર પાકિસ્તાનમાં… 
-  સ્પેશિયલ ફિચર્સ ચોપડા પૂજન અને દિવાળીનું કનેક્શન ખબર છે, ના તો જાણી લો?દિવાળી, ભારતનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે. દીવાળી પ્રકાશ, દેવી લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવામાં આવે છે. આ તહેવાર માત્ર દીવા પ્રગટાવવાનો જ નહીં, પરંતુ આંતરિક… 
-  રાશિફળ આજનું રાશિફળ (20/10/2025): આજે મેષથી લઈ મીન રાશિના જાતકોમાંથી કોને મળશે Good News, જાણી લો એક જ ક્લિકમાં…આજે તમને તમારા અટવાયેલા પૈસા પાછા મળી શકે છે, જેનાથી તમે ખુશ થશો, પરંતુ તે લાંબા સમય સુધી ટકશે નહીં. નોકરિયાતો અને વ્યવસાયિકોએ આજે સાવધાની સાથે આગળ વધવું જોઈએ અને કોઈપણ રોકાણ ટાળવું જોઈએ. પરિવારના સભ્યો તરફથી કોઈ આશ્ચર્યજનક ભેટ… 
-  નેશનલ ભારતમાં 2 નેનોમીટરની ચિપ્સ વિકસાવાઇ રહી છેઃ અશ્વિની વૈષ્ણવ…નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ દિલ્હીમાં આયોજિત એક સમિટમાં પોતાની સાથે સ્વદેશી સેમિકન્ડક્ટર વેફરનું હથેળીના કદનું મોડેલ લાવ્યા હતા, જે ડિજિટલ ઉદ્યોગમાં વૈશ્વિક બજારના આગેવાનોને પછડાત આપવાની ક્ષમતા ધરાવે છે. સૌથી અગત્યનું વૈષ્ણવે કહ્યું કે ડેટા સાર્વભૌમત્વ ભૌગોલિક રીતે… 
-  નેશનલ બિહાર સંગ્રામઃ ગિરિરાજ સિંહના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો, જાણો શું કહ્યું હતુંપટનાઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે લઘુમતી સમુદાય પર કરેલી ટિપ્પણીને લઈને રાજકીય વિવાદ પેદા થયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેમને “નમકહરામ”ના મતોની જરૂર નથી. તેમણે આ ટિપ્પણી બિહારના અરવલ જિલ્લામાં એક જનસભાને સંબોધતા કરી હતી. બેગુસરાયના ભાજપ સાંસદે… 
-  આમચી મુંબઈ પહેલી નવેમ્બરે ચૂંટણી પંચને ઝટકો આપીશુંઃ મહાવિકાસ આઘાડીની મોટી જાહેરાત…મુંબઈ: ચૂંટણી પંચે શાસક પક્ષના ફાયદા માટે મહારાષ્ટ્રની મતદાર યાદીઓમાં ૯૬ લાખ નકલી મતદારો દાખલ કર્યા હોવાનો દાવો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કર્યો છે. થોડા સમય પહેલા મનસેની એક રેલીમાં, ચૂંટણી પંચને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે… 
-  આમચી મુંબઈ મહારાષ્ટ્રની મતદાર યાદીમાં બનાવટી મતદાર અંગે રાજ ઠાકરેએ લગાવ્યો નવો આરોપ, ચૂંટણી યોજવા કર્યા ગંભીર સવાલ…મુંબઈઃ મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના વડા રાજ ઠાકરેએ આજે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રની મતદાર યાદીમાં ૯૬ લાખ નકલી મતદાર ઉમેરવામાં આવ્યા છે અને ચૂંટણી પંચને પૂછ્યું હતું કે મતદાર યાદીમાં સુધારા કર્યા વિના સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કેવી રીતે યોજવામાં… 
 
  
 








