- વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ક્યોટોની ક્રિયેટિવ આબોહવામાં…
પ્રતીક્ષા થાનકી બુલેટ ટ્રેન ક્યોટો સ્ટેશન પર પહોંચી ત્યારે માન્યામાં નહોતું આવતું કે હવે અમે સકુરાના મેઇન સ્ટોપ પર આવી પહોંચ્યાં હતાં. દુનિયામાં વસંતમાં જવાની જો કોઈ એક જગ્યા હોય તો તે ક્યોટો છે. થોડું ઐતિહાસિક, અત્યંત પારંપરિક, એકદમ કુદરતી…
- સ્પોર્ટસ

સ્પોર્ટ્સવુમનઃ ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં શર્મા-વર્મા-પટેલ ને સિંહનો ફેલાવો વધે છે
સાશા ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે ચાલી રહેલા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા વતી રમી રહેલી અલાના કિંગે કરીઅરની 100મી વન-ડે વિકેટ લેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શું તમે એ જાણો છો કે લેગ-સ્પિનર…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ જ્ઞાતિવાદ આઈપીએસનો ભોગ લે તેનાથી શરમજનક બીજું શું હોય?
ભરત ભારદ્વાજ હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારની આત્મહત્યાએ ખળળભાટ મચાવ્યો છે. પૂરણ કુમારનાં આઈએએસ અધિકારી પત્ની અમનીત કૌર હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે સત્તાવાર રીતે જાપાનની યાત્રાએ ગયેલાં ત્યારે પૂરણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પૂરણ કુમારે…
- ઇન્ટરનેશનલ

હું ખુશ છું કારણ કે મેં…નોબેલ વિજેતાએ પુરસ્કાર અર્પણ કરતાં ટ્રમ્પે કર્યા પોતાના વખાણ, શું કહ્યું
વોશિંગટન ડી.સી.: અનેક પ્રયાસો કરવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ શાંતિનું નોબલ પ્રાઈઝ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પને બદલે વેનેઝુએલાની વિપક્ષની નેતા મારિયા કોરિના મચાડોને શાંતિનું નોબલ પ્રાઇઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, મારિયા કોરિના મચાડોએ પોતાનું આ…
- Live News

ફિલ્મફેર એવોર્ડ 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- મનોરંજન

લોકો મારું હનીમૂન ગોઠવે એની રાહ જોઉ છું: ત્રિશા કૃષ્ણને લગ્નની અફવાને ફેલાવનાર પર કર્યો કટાક્ષ…
મુંબઈ: દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ફરી એકવાર તેના ફિલ્મી કરિયર કરતાં અંગત જીવનને કારણે ચર્ચામાં છે. છેલ્લા બે દાયકાથી તમિલ અને તેલુગુ સિનેમામાં સફળ કારકિર્દી ધરાવતી ત્રિશા ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. એવી વાતો છેલ્લા એક-બે…
- સ્પેશિયલ ફિચર્સ

ચોખામાંથી ધનેડા ભગાડવા છે? ગૃહિણીઓ ઘરે કરજો આ દેશી ઉપાય, જીવાતોનો થશે સફાયો…
Rice Cleaning Tips: સમગ્ર ભારતમાં ચોખા અને કઠોળનો વપરાશ ખૂબ જ વધારે છે, તેથી ઘણા ઘરોમાં તેનો સંગ્રહ મોટા પ્રમાણમાં થતો હોય છે. જોકે, લાંબા સમય સુધી સંગ્રહ કરવાથી તેમાં ધનેડા પડવાની સમસ્યા સામાન્ય છે. જંતુનાશકોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક…
- મહારાષ્ટ્ર

રાજકારણીઓ ચૂંટણી જીતવા લોન માફીના વચનો આપે છે, લોકો ભોળવાઈ જાય છે: મહારાષ્ટ્રના પ્રધાનનું વિવાદાસ્પદ નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રના સહકાર પ્રધાન બાબાસાહેબ પાટીલે કથિત ટિપ્પણીથી વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે લોકો લોન માફીથી ભ્રમિત થઈ ગયા છે, અને તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે રાજકારણીઓ ચૂંટણી જીતવા માટે આવા વચનો આપે છે. પાટીલે એમ પણ કહ્યું હતું…
- મહારાષ્ટ્ર

વીજ કર્મચારીઓ હડતાળ પછી ૨૪ કલાકની અંદર કામ પર ફર્યા
નાગપુર: વીજળી ક્ષેત્રના ખાનગીકરણ સામે ત્રણ સરકારી વીજ કંપનીઓ, મહાવિતરણ, મહાનિર્મિત અને મહાપારેષણના અધિકારીઓ અને કર્મચારીઓ, મહારાષ્ટ્ર રાજ્ય વીજળી કર્મચારી, ઇજનેરો અને અધિકારીઓ કાર્યવાહી સમિતિના નેતૃત્વ હેઠળ, ૮ ઓક્ટોબરે રાતે ૧૨ વાગ્યાથી ત્રણ દિવસની હડતાળ પર ઉતર્યા હતા. પરંતુ એક…









