- ઉત્સવ

કેનવાસ: સ્વાર્થી વૃત્તિ આપણા ડીએનએમાં લખી છે?!
અભિમન્યુ મોદી ‘કોઈ કોઈનું નથી રે …’ આવું ક્યારેક કોઈ વડીલ બોલતું હોય છે. દરેક માણસ બેસીને સુવે છે. આંખ બંધ કરીને કૂદકો તો કોણ મારે? અંધારું હોય કે અજવાળું, પહેલો કોળિયો તો સ્વમુખ તરફ જ વળે. માણસની આ ફિતરત…
- ઉત્સવ

સ્પોટ લાઈટ : સ્વાર્થ ક્યાં-કેટલો-કેવી રીતે ડોકિયાં કરે…
મહેશ્વરી જીવનમાં ઘણી બાબતો સારા વાંચનથી સમજાય છે. એ વાંચન જીવન ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કવિશ્રી બાલાશંકર કંથારિયાની અત્યંત આદર મેળવનારી ‘ગુજારે જે શિરે’ કવિતામાં બહુ સુંદર તત્ત્વદર્શન થાય છે. કવિતાની પ્રત્યેક કડીમાં ફિલસૂફી છલકાય છે. આ અદ્ભુત કવિતામાં…
- ઉત્સવ

મિજાજ મસ્તી : યે મેરા પ્રેમપત્ર પઢકર…યાદથી ફરિયાદ સુધી!
સંજય છેલ ટાઇટલ્સ: પત્ર અને પાત્ર, ઉઘડે પછી જ સમજાય. (છેલવાણી) અરુણાગિરી વકીલ હતા પણ એમને ‘અમેરિકાનાં પ્રેસિડન્ટ’થી માંડીને શહેરનાં ‘મ્યુનિસિપલ કમિશનર’ સુધી દરેકને ‘ખુલ્લા પત્રો’ લખવાની આદત એટલે લોકો એમને ‘ઓપન-લેટર અરુણાગિરી’ કહેતા. પાછા એ બધા ફરિયાદનાં પત્રો, મિત્રોને…
- ઉત્સવ

સુખનો પાસવર્ડ : કોણ કેટલો ધનવાન છે એના આધારે એનું મૂલ્ય ન અંકાય…
આશુ પટેલ થોડા દિવસો અગાઉ સોશ્યલ મીડિયા પર અભિનેતા આમિર ખાનનો એક વીડિયો જોયો, જ એમાં તેણે પૈસાના અને પૈસા કમાવાના સંદર્ભમાં ખૂબ સરસ વાત કરી હતી. એ વીડિયોમાં સવાલ કર્યો હતો: ‘પૈસા શું છે?’ એનો જવાબ તેણે જ આપ્યો:…
- ઉત્સવ

સર્જકના સથવારે : ધરતી પર જોયો નહીં તો આભ પર દૃષ્ટિ કરી અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું…
રમેશ પુરોહિત ગઝલની શરૂઆત ગુફ્તગૂથી થાય છે. ગઝલની મૂળભૂત વ્યાખ્યા એ છે કે પ્રિયતમા સાથેની વાતચીત પરંતુ ક્યારેક કુતૂહલ થાય છે કે એ વાતચીત શું હશે! એ વાતચીત પહેલાં બોલકું મૌન પથરાયું હશે! એ વાતચીત પહેલાં ભાષાની પણ જે ભાષા…
- ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: વૈશ્વિક પડકારો વચ્ચે આપણા અર્થતંત્રના વિકાસમાં વિશ્વાસ વધી રહ્યો છે…
જયેશ ચિતલિયા આપણી બજારોમાં રોકાણ માટે વિશાળ તકો હોવાનું નાણાં પંચના અધ્યક્ષે જણાવ્યું તો ભારતીય બજારોમાં નાણાંની પ્રવાહિતા વધારવાનું પગલું રિઝર્વ બૅંકના ગવર્નરે ભયુર્ં છે. આને દેશના અર્થતંત્રમાં વધી રહેલો વિશ્વાસ ગણી શકાય… વૈશ્વિક સ્તરે ભલે કેટલી પણ હલચલ અને…
- ઉત્સવ

હેં… ખરેખર?! : ક્રિસ્ટીનાની કમાલ: મગજ અડધું, સિદ્ધિ બમણી
ક્રિસ્ટીના સ્કૂલમાં હતી ત્યારે એને વારેવારે આંચકી આવે, દિવસમાં 100-150 વાર. ત્રીજા ધોરણની એ બાળકીનું નિદાન આવ્યું કે તે અત્યંત દુર્લભ રોગનો શિકાર બની હતી: રાસમુસેન એન્સેફાલીટીસ(Rasmussen’s ઇન્સફાલીટીસ). જો ઝડપભેર ને ઉચિત સારવાર ના થાય તો એ નિશ્ચિતપણે આગળ વધે…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : પગ ને પગરખાં… સત્તાધારીઓને ‘તમે ના-લાયક છો’ કહેવાની અનોખી રીત!
રાજ ગોસ્વામી ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં, ‘સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે’ એવું કહીને, ભારતના મુખ્ય ન્યાયધીશ બી. આર. ગવઈ પર એક વકીલે જૂતાં ફેંકવાનો પ્રયાસ કર્યો તે ઘણી આઘાતજનક ઘટના છે. જસ્ટિસ ગવઈ ભારતના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ…
- ઉત્સવ

આજે આટલું જ: જગતજીત જગજીત સિંગ ને દિપોત્સવ…
શોભિત દેસાઈ જગજીત સિંગ ભારતના સ્વરનભમાં સદાના ઉદયમાન સૂર્ય છે. 1965માં મુંબઈ આવી, સરદારજી છાપ પાઘ દાઢીથી મુક્તિ પામી સિદ્ધિ સફળતાના પગથિયાં આરોહતા ગયા ઠેઠ 2011 સુધી. ગઝલો એવી ચુસ્તાઈથી પસંદ કરી સુરનાં વાઘા ધરે જાણે પરમ વૈષ્ણવ કૃષ્ણને શૃંગાર…









