- મનોરંજન

બોલીવુડ કરિયરના 25 વર્ષ બાદ આખરે આ એક્ટરને મળ્યો પ્રથમ ફિલ્મ ફેર એવોર્ડ…
અમદાવાદ: એક એવી ચમકતી રાત જ્યાં બોલીવુડના તમામ સીતાર અમદાવાદની જમીન પર ઉતર્યા હતા. 70માં ફિલ્મફેર એવોર્ડમાં મોટા સિતારાએ પોતાના ગ્લેમરસથી ધામકેદાર તડકો માર્યો હતો. આ એવોર્ડ નાઈટમાં ઘણી ફિલ્મ, એક્ટરોને એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ તમામ એક એવા કલાકારનું નામ…
- સ્પેશિયલ ફિચર્સ

હિન્દુધર્મમાં પીપળો કેમ પૂજાય છે ખબર છે, માત્ર ધાર્મિક નહીં આ વૈજ્ઞાનિક કારણ પણ છે…
વૃક્ષો આપણા ધરતીનો શ્વાસ છે, જે હવાને શુદ્ધ કરી જીવનને ટકાવી રાખે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે? આ પ્રશ્નનો જવાબ એટલો સરળ નથી, કારણ કે ઓક્સિજનનું ઉત્પાદન વૃક્ષની જાત, કદ,…
- ઉત્સવ

ઝબાન સંભાલ કે : ભાષા: ભય ભગાડે, ભૂખ ભાંગે…
હેન્રી શાસ્ત્રી મનુષ્ય અને પ્રાણી વચ્ચે રહેલા અનેક ફરકમાંથી એક પ્રમુખ ફરક છે બોલાતી ભાષાનો. મનુષ્ય સિવાય કેટલાક પશુ – પંખી વિશિષ્ટ પ્રકારના ધ્વનિથી અંદાજે બયાં કરી શકે છે એવું તારણ સંશોધનને આધારે નીકળ્યું છે. આ ધ્વનિને પ્રાણીજગતની ભાષાનું નામ…
- ઉત્સવ

ઊડતી વાત: બોલો, તમે શું કહો છો? કેનાલના ઉદ્ઘાટન સમયે શું થયું?
ભરત વૈષ્ણવ ‘આ આંખ ધન્ય છે. આ બાવળના બડૂકા જેવા હાથ ધન્ય છે.’ મંત્રી મહોદય ગળગળા થઇ ગયા. આંખમાં ચોવીસ કેરેટના સોનાના બિસ્કિટ જેવું અસલી આંસુ જ આવવાનું બાકી હતું. મંત્રીજીએ ઓડિયન્સ તરફ હાથ હલાવી ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન કયુર્ં. પીએએ…
- ઉત્સવ

હાસ્ય વિનોદ: નબળો મંગળ જાતક પર શૂરો…
વિનોદ ભટ્ટ જ્યોતિષની દૃષ્ટિએ મંગળ લડાયક મિજાજનો ગ્રહ છે. તેનામાં હાસ્યવૃત્તિ રજમાત્ર નથી, કેમ કે તે વીરરસ પ્રધાન ગ્રહ છે. તે મજબૂત હોય તો યોદ્ધો યુદ્ધ જીતી શકે. આ ગ્રહ જબરો હોય તો સામેનાને પજવે ને નબળો હોય તો જાતકને…
- ઉત્સવ

ટૅક વ્યૂહઃ વોટ્સએપમાં ચેટ મેનેજમેન્ટનું A-B-C-D…
વિરલ રાઠોડ મહત્ત્વની ચેટ-ડોક્સ ને મલ્ટીમીડિયા ઈત્યાદિ કાયમ સાચવી શકો એવી ટિપ્સ ભારતમાં એપ્લિકેશન યુગનો મધ્યાહ્ન ચાલી રહ્યો છે. સોશ્યલ મીડિયા એપ્લિકેશનથી અનેકવિધ કોન્ટેટમાં સર્જનાત્મકતા વિચારતા કરી દે. કેટલાકને તો દાદ આપવી પડે. સમયનો સેક્ધડ કાંટો એ સ્પીડથી ફર્યો છે…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : આવો ગુજરાતની શાન એવા સાવજને મળીએ…
કૌશિક ઘેલાણી ગરવા ગિરનારમાં વરસાદની મહેકને માણવી, ભવનાથની ભૂમિ પરથી પ્રકૃતિને નિહાળવી, હરખમાં દોટ લગાવીને જતા વાદળો સાથે વાત કરવી, વર્ષાઋતુ પછી તરોતાજા જ ખીલી ઊઠેલા સાગડાઓ સાથે કુદરતની તાજગીને ગજવે ભરવા એથી રૂડું શું હોઈ શકે આ સમામાં? કાળાં…
- સ્પેશિયલ ફિચર્સ

ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાનું ટાળજોઃ શનિદેવ કોપાયમાન થશે, તો લક્ષ્મીજીના પગલાં નહીં થાય
દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દિવાળી તૈયારીઓથી ઘર અને બજારોમાં તહેવારને લઈ ખુશીનો માહોલ છવાઈ જાય છે. અગ્યારિશથી શરૂ થતા દિવાળીના તહેવારમાં ધનતેરસનું અનેરું મહત્વ હોઈ છે. આ વર્ષ ધનતેરસ 18 ઓક્ટોબરના દિવસે ઉજવાશે. આ દિવસ સાથે…









