- નેશનલ

ઘરે બેઠા UPI મારફતે ભરી શકશો સ્કૂલની ફી: શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર
તમામ શાળાઓ ફી, પરીક્ષા ફી સહિતના નાણાકીય વ્યવહારો માટે UPI સિસ્ટમ અપનાવે, પારદર્શિતા અને સરળતામાં થશે વધારો નવી દિલ્હીઃ ભારતમાં શિક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવા અને તેને વધુ પારદર્શક બનાવવાના પ્રયાસરૂપે શાળા ફી ચુકવણી પ્રક્રિયામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. શિક્ષણ…
- મનોરંજન

એ અફવાને કારણે અમિતાભ બચ્ચન ‘એન્ગ્રી મેન’ બની ગયા હતા, જાણો કારણ?
બચ્ચન પરિવારને લોકો ખુબ પ્રેમ કરે છે. અમિતાભ, જયા, અભિષેક, અને ઐશ્વર્યા બધાનો પોતપોતાનો ચાહકવર્ગ છે. પરંતુ બચ્ચન પરિવાર વિશે જાતજાતની અફવાઓ પણ સતત ઊડતી રહે છે. આવી જ એક અફવાને કારણે પડદા પરના એન્ગ્રી મેન તરીકે પ્રખ્યાત અમિતાભ હકીકતમાં…
- આમચી મુંબઈ

ગેરકાયદે બાંધકામોને ‘રક્ષણ’ આપવા બદલ કોર્ટે મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી
મુંબઈઃ કોર્ટ દ્વારા વારંવાર કાર્યવાહીનો આદેશ આપ્યા હોવા છતાં, ગેરકાયદેસર બાંધકામો પ્રત્યે આંખ આડા કાન કરવામાં અને હકીકતમાં તેમને રક્ષણ આપવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનોની ભૂમિકા પર હાઇકોર્ટે તાજેતરમાં નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટ એવી પણ ટીકા કરી હતી કે, જ્યાં સુધી…
- નેશનલ

એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સુવિધાઓની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
નીતિ આયોગના અહેવાલ મુજબ ભારતમાં 90 ટકા એમ્બ્યુલન્સમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ. નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષો પાસેથી એમ્બ્યુલન્સમાં હંમેશાં પર્યાપ્ત જીવનરક્ષક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશો માંગતી અરજી પર જવાબ માંગ્યો છે. કોર્ટ એ અરજી પર…
- મનોરંજન

ફિલ્મફેર એવોર્ડમાં બાંધણી અને પટોળાના કોમ્બિનેશનથી અનન્યા પાંડે છવાઈ ગઈ
અમદાવાદ ખાતે ૭૦મો ફિલ્મફેર એવોર્ડ્સ યોજાયો હતો. અનન્યા પાંડેએ પોતાના ગ્લેમરસ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ પોતાના વિશિષ્ટ પોશાકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અનન્યા પાંડેએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે એકદમ…
- નેશનલ

ADGP વાય એસ પૂરનની આત્મહત્યાને લઈને ચંદીગઢ મહાપંચાયતે ચીમકી ઉચ્ચારી, સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટિમેટમ
ચંદીગઢ: હરિયાણા પોલીસમાં ફરજ બજાવતા ADGP વાય એસ પૂરનની આત્મહત્યાની સ્યુસાઈડ નોટ મળ્યા બાદ પોલીસ બેડામાં તણાવ વધી ગયો છે. કારણ કે સ્યુસાઈડ નોટમાં પોલીસ વિભાગના મોટા માથાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઈને વાય એસ પૂરનની પત્ની આઈએએસ…
- આપણું ગુજરાત

GST રિફોર્મ છતાં દિવાળી ટાણે કેમ સૂનું છે ફટાકડાનું બજાર? જાણો વેપારીઓના મનની વાત
દિવાળીને 10 દિવસ બાકી હોવા છતાં અમદાવાદ સહિત ગુજરાતના બજારમાં ઉત્સાહ નથી, ફટાકડાના ભાવોમાં 30 ટકાથી 50 ટકા સુધીનો વધારો અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કર્યાના નવ વર્ષ બાદ સરકાર દ્વારા GST સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આ…









