- સ્પોર્ટસ
ભારતના આયુષે યુએસ ઓપન સુપર 300નું ટાઇટલ જીત્યુંઃ તન્વી ફાઇનલમાં હારી…
આયોવા (અમેરિકા): ભારતના ઊભરતા બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટીએ યુએસ ઓપન સુપર 300ના મેન્સ સિંગલ્સની ફાઇનલમાં કેનેડાના બ્રાયન યાંગ સામે સીધી ગેમમાં જીત મેળવીને પોતાનું પહેલું બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું છે. 2023 જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા 20 વર્ષીય…
- સ્પોર્ટસ
10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે એશિયા કપઃ યુએઇમાં યોજાવવાની સંભાવના
નવી દિલ્હીઃ એશિયા કપ અંગે લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો હવે અંત આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે મુશ્કેલીમાં મુકાયેલી આ ટુર્નામેન્ટના આયોજન અંગે હવે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. હાલમાં અત્યાર સુધી ટુનામેન્ટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
અંબાણી-અદાણી નહીં, આ ગુજરાતી પાસે છે ભારતની સૌથી મોંઘી નંબર પ્લેટ!
અમદાવાદ: દુનિયામાં ઘણા લોકોને મોંઘી કાર અને અનોખી નંબર પ્લેટનો શોખ હોય છે. સામાન્ય રીતે ધનિકો પોતાની પસંદી કારમાં લક્કી નંબરની નંબર પ્લેટ લેતા હોય છે. આપણે જાણીએ છીએ ભારતના ધનિક લોકોમાં અંબાણી અને અદાણીનો સમાવેશ થાય છે. ધનિકોમાં અંબાણી…
- આપણું ગુજરાત
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની વિદાયની તૈયારીઓ શરૂ, જાણો DGPની રેસમાં કોણું નામ છે મોખરે
અમદાવાદ: ગુજરાત પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં મોટા ફેરફારોની ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યના વર્તમાન ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયની નિવૃત્તિ નજીક છે, અને તેમને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળવાની અટકળો હતી. જોકે, હવે એવું કહેવાય છે કે તેમને એક્સ્ટેન્શન…
- નેશનલ
હવે ઈન્ડિયન મિલિટરી એકેડેમી ઈતિહાસ રચશે, પહેલીવાર યુવતીઓ પણ મિલિટરી તાલીમ લેશે!
દહેરાદૂન: ઇન્ડિયન મિલિટરી એકેડમી (IMA)માં 14 જુલાઈથી નવો ઇતિહાસ રચવા જઈ રહી છે, જ્યારે પ્રથમ વખત ગર્લ્સ કેડેટ્સની તાલીમ શરૂ થશે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માંથી પાસ થયેલી 9 યુવતી 12-13 જુલાઈએ દહેરાદૂન પહોંચશે અને તેમની 14 જુલાઈના તાલીમ શરૂ થશે.…
- સ્પેશિયલ ફિચર્સ
ચેતી જજો ! તમારા ચહેરા પરના આ લક્ષણો હોઈ શકે છે હૃદયની બીમારીના સંકેતો
ગુજરાત સહિત ભારતમાં હાર્ટ એટેકથી થનારા મૃત્યુમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ ટીવી જગતની જાણીતી અદાકારા શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકથી મોત થયું. અકાળે મૃત્યુની આ ઘટનાથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ સાથે કેટલાક…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : અવતાર એક આધ્યાત્મિક સત્ય છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)‘શ્રીમદ્ભગવદ્ગીતા’, ‘શ્રીમદ્ભાગવત’, ‘વિષ્ણુપુરાણ’, ‘હરિવંશ’, ‘બ્રહ્મવૈર્ત-પુરાણ’, ‘રામાયણ’, ‘મહાભારત’ આદિ ગ્રંથોમાં પરમાત્માને અજન્મા કહેલ છે અને તે જ ગ્રંથોમાં પરમાત્માના અવતારત્વનો સ્પષ્ટત: સ્વીકાર પણ થયો છે. આમ, પરમાત્મા સ્વરૂપત: અજન્મા હોવા છતાં તેઓ માનવસ્વરૂપે જન્મ ધારણ કરે છે. અવતાર ધારણ…
- ધર્મતેજ
માનસ મંથન : સાદગી ને સરળતાભર્યું જીવન ભલે હોય પરંતુ તેવું જીવન રસપૂર્ણ હોવું જોઈએ
મોરારિબાપુ ‘માનસ’ કેવું અનંત છે ! હું શરૂઆતમાં કથા કહેતો હતો ત્યારે મને કથા બહુ સરળ લાગતી હતી, પરંતુ ગુરુકૃપાથી જેમ-જેમ ગાતો જાઉં છું, તેમ-તેમ મને લાગે છે, રામકથા ‘कहत कठिन समुझत कठिन साघत कठिन बिबेक| છે, બહુ જ કઠિન…
- ધર્મતેજ
મનન : ભય ને સમજતા પહેલા ડર ને સમજવો પડે
હેમંત વાળા ગીતામાં દૈવી સંપત્તિની સૂચિમાં સૌથી અગ્રસ્થાન અભયને આપવામાં આવ્યું છે. આ હકીકત કંઈક વિચાર કરવા પ્રેરે છે. બીજી કોઈ બાબતોને નહીં પણ અભયપણાને આટલું મહત્ત્વ શા માટે? કહેવાય છે કે પ્રાણીમાત્ર આહાર-નિંદ્રા-ભય-મૈથુનમાં રચ્યો-પચ્યો રહે છે. તેના શરીરનો નિર્વાહ…