- ઉત્સવ

ઊડતી વાતઃ રાધારાણીએ કેટલા ડૉલરમાં પોપટ પાળ્યો…?
ભરત વૈષ્ણવ ‘આ બાસમતી ચોખાની કોથળી બે હાથે પકડો અને આ બરણીમાં નાખો.’ રાધારાણીએ હુકમ કર્યો. આપણે ગોરધન તરીકે ઘરવાળીનો પડ્યો બોલનો તો અમલ કરવાનો હોય, પરંતુ જે બોલ બોલાયા ન હોય તેનો પણ અમલ કરવાનો હોય એવી પણ ઘરવાળીની…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસઃ શિવાલયોમાં શિવનો સંસર્ગ ને આધ્યાત્મિક અનુભવ એ જ ખરી શ્રાવણ યાત્રા…
કૌશિક ઘેલાણી ક્યારેક કુદરતી સંકેત મળતા હોય છે અને કુદરત જ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે તમે કોઈ એવા રસ્તા પર ચાલી નીકળો જે ખરેખર તમારા માટે જ સર્જાયો હોય છે. મને નર્મદા પરિક્રમા કરવાની ઇચ્છા ત્યારથી હતી જ્યારથી રેવા સાથે…
- ઉત્સવ

હેં… ખરેખર?!: હળાહળ ઝેરીલા સાપવાળા ટાપુ પર માનવીને પ્રવેશ નથી!
પ્રફુલ શાહ એકાદ સાપ સપનામાં દેખાય કે સામે આવી જાય તો મોટાભાગના માનવી ઊછળી પડે. ભલે બધા સાપ-નાગ ઝેરીલા ન હોય પણ એની પૂરેપૂરી જાણકારી-સમજ ક્યાં છે આપણને? એવામાં ડગલે ને પગલે દુનિયાના સૌથી ખતરનાક અને ઝેરીલા સાપ હોય ત્યાં…
- સ્પેશિયલ ફિચર્સ

રક્ષાબંધન વખતે બહેનો ઘરે ના જઈ શકે તો આ રીતે મોકલજો રાખડી, તહેવારને યાદગાર બનાવો!
Rakshabandhan 2025: રક્ષાબંધનનો તહેવાર નજીક છે, પરંતુ ઘણા ભાઈ-બહેનો એવા હશે જે ભાઈથી જોજનો દૂર રહેતી હોય. સાસરે હોય કે પછીના ઓફિસના કામકાજને કારણે રજા મળતી નથી અને તેઓ ઘરે જઈ શકતા નથી. આવી પરિસ્થિતિમાં, તહેવારની ઉજવણી ચૂકી જવાનો વસવસો…
- અમદાવાદ

અમેરિકન પરિવારને અમદાવાદમાં રહેવામાં પડી રહી છે શું મુશ્કેલી ? સોશિયલ મીડિયા પર માગી મદદ
અમદાવાદઃ અમેરિકાથી એક પરિવાર અમદાવાદમાં રહેવા માટે આવ્યો છે. સોફ્ટવેર કંપનીમાં કામ કરતા એક અમરેકી વ્યક્તિ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં આવ્યો છે. પરંતુ અહીં તેમને અહીં મુશ્કેલીઓ થઈ રહી હોય તેવી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. ગુજરાતમાં આવ્યાં પછી…
- ઉત્સવ

મિજાજ મસ્તીઃ તેરી દોસ્તી, મેરા પ્યાર… ‘ફ્રેન્ડશિપ-ડે’ મુબારક હો!
સંજય છેલ ટાઇટલ્સ:દોસ્તીના M.O.Uના હોય! (છેલવાણી)કહે છે ‘દોસ્તોને ડિવોર્સ નથી આપી શકાતા’. મૈત્રી-દોસ્તી કે ફ્રેંડશિપ, લોહીનાં સંબંધો કરતાં વધુ ઘટ્ટ કે નફ્ફટ હોય છે, પણ એ જીવ સટોસટ હોય છે.સંગીતકાર આર.ડી બર્મન અને લક્ષ્મી-પ્યારે, બોલિવૂડમાં કટ્ટર હરીફ પણ એટલાં જ…
- ઉત્સવ

સુખનો પાસવર્ડઃ સુખને સંતોષ સાથે સીધો સંબંધ છે…
આશુ પટેલ થોડા દિવસો અગાઉ એક શ્રીમંત મિત્ર ઘણા સમય પછી મળ્યા. ફરિયાદના સૂરમાં એ કહે: ‘મને આખી જિંદગી સુખ મળ્યું જ નહીં. કંઈક ને કંઈક તકલીફો આવતી જ રહે છે. હું મારા મિત્રોને અને મારી આજુબાજુના બીજા લોકોને જોઉં…
- ઉત્સવ

સર્જકના સથવારેઃ પરંપરા ને આધુનિકતાના સંગમ સમા ‘નાઝ’ માંગરોળી
રમેશ પુરોહિત મુંબઈમાં રંગભવનની જાહોજલાલી હતી. સાત દિવસની નાટ્ય મહોત્સવની ઉજવણી, મુશાયરા, સામાજિક મિલન સમારંભો અને શાસન પુરુસ્કૃત કાર્યક્રમો રંગભવનમાં ઉજવવામાં આવતા. 14મી ઑગસ્ટનો ઈન્ડિયન નેશનલ થિયેટરનો મુશાયરો અત્યારે સંભારણું બની ગયો છે. પણ એક જમાનામાં કવિતા પ્રેમીઓ આવા અવસરની…









