-  સ્પેશિયલ ફિચર્સ

વોટ્સએપનો દુરુપયોગ કરનારા પર ‘તવાઈ’: રોજ 3 લાખ એકાઉન્ટ બંધ, ચેતી જાઓ….
નવી દિલ્હી: દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે તાજેતરમાં ભારતમાં પોતાના માસિક રિપોર્ટ જાહેર કર્યા હતા. આ મેસેજિંગ એપ એક શક્તિશાળી ડિજિટલ નિરીક્ષણ પ્લેટ ફોર્મ તરીકે કામ કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે જૂન 2025માં વૉટ્સએપે 98,70,078 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો,…
 -  ટોપ ન્યૂઝ

સંસદના ચોમાસુ સત્ર વચ્ચે રાહુલ ગાંધીએ ગઠબંધનના પક્ષોની બોલાવી બેઠક, શું હશે એજન્ડા?
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણી અને એસઆઈઆર (Special Intensive Revision) વગેરે મુદ્દે કોંગ્રેસના આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધન (I.N.D.I. Alliance) સંસદના ચોમાસા સત્રમાં હંગામો કરીને સરકારી કાર્યવાહી ખોરવી રહી છે ત્યારે હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષ પણ એક્શનમાં આવી ગઈ છે.…
 -  નેશનલ

શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે કરી ‘બબાલ’: સ્પાઈસ જેટના કર્મચારીઓ પર હિંસક હુમલો…
શ્રીનગર: દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટ SG386ના બોર્ડિંગ ગેટ એક યાત્રીએ અચાનક એરલાઈનના ચાર કર્મચારી પર ગંભીર હુમલો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના શ્રીનગર એરપોર્ટ પર બની હતી. આ હુમલામાં સ્પાઈસજેટના કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલામાં એક…
 -  મહારાષ્ટ્ર

નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી; આરોપીની ધરપકડ થઇ…
નાગપુરઃ નાગપુરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં આ ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ ફોન આવ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તત્પરતા દાખવતા થોડા…
 -  સ્પેશિયલ ફિચર્સ

Tourism: યુપી ફરવા જાઓ તો માત્ર વારાણસી અને પ્રયાગરાજ કે અયોધ્યા જ નહીં, આ સ્થળો પણ એક્સપ્લોર કરજો
Tourist Places in Uttar Pradesh: ઉત્તર પ્રદેશ ધીમે ધીમે ટૂરિઝમ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. એક તો વારાણસી અને પ્રયાગરાજ જેવા આપણી આસ્થા સાથે જોડાયેલા સ્થળો અને હવે તેમાં અયોધ્યામાં રામ મંદિર ઉમેરાયું ત્યારથી રિલિજિયસ ટૂરિઝમ માટે લાખો લોકો…
 -  ઉત્સવ

ટૂંકુનેટચઃ શું સરસવનું તેલ ચહેરા પર લગાવી શકાય?
રશ્મિ શુકલ ખાવા અને વાળ પર લગાવવા માટે સરસવનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ શું સરસવનું તેલ ચહેરા પર લગાવી શકાય? ચાલો જાણીએ આ વિશે…સરવનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ભારતીય ઘરોમાં…
 -  નેશનલ

ગંગા નદીના પ્રવાહ અંગે નવો ખુલાસો: ઉનાળામાં ગ્લેશિયર્સ નહીં પણ આ છે મુખ્ય સ્ત્રોત…
Research on Ganga River Water: ઉત્તરાખંડ સ્થિત IIT રુરકીના સંશોધકોએ ગંગા નદીના પ્રવાહને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, જે અત્યાર સુધીની માન્યતાઓને બદલી શકે છે. એક નવા અભ્યાસ મુજબ ઉનાળામાં ગંગા નદીનો પ્રવાહ મુખ્યત્વે હિમનદીઓ (ગ્લેશિયર્સ)ના પીગળવાથી નહીં, પરંતુ…
 -  ઉત્સવ

ઊડતી વાતઃ રાધારાણીએ કેટલા ડૉલરમાં પોપટ પાળ્યો…?
ભરત વૈષ્ણવ ‘આ બાસમતી ચોખાની કોથળી બે હાથે પકડો અને આ બરણીમાં નાખો.’ રાધારાણીએ હુકમ કર્યો. આપણે ગોરધન તરીકે ઘરવાળીનો પડ્યો બોલનો તો અમલ કરવાનો હોય, પરંતુ જે બોલ બોલાયા ન હોય તેનો પણ અમલ કરવાનો હોય એવી પણ ઘરવાળીની…
 
 








