- નેશનલ
ભોપાલ ગેસ કરૂણાંતિકા પ્રકરણનો આવ્યો અંત, 40 વર્ષ પછી 337 ટન ઝેરી યુનિયન કાર્બાઇડ કચરો થયો સ્વાહા
ભોપાલ: 1984માં ભોપાલમાં યુનિયન કાર્બાઈડની ફેક્ટરીમાંથી લગભગ 40 ટન મિથાઈલ આયસોસાયનેટ ગૅસ લીક થયો હતો. આ ઘટનામાં હજારો લોકોનો ભોગ લેવાયો હતો. જ્યારે આ ઘટનાને 40 વર્ષ સુધી ફેક્ટરીના કચરાનો નાશ કરવામાં આવ્યો ન હતો. આખરે હવે 337 ટન ઝેરી…
- ગાંધીનગર
ગાંધીનગરથી કેદારનાથ જતા પાંચ યુવકોને નડ્યો અકસ્માત, 4ના મોત, 1 ગંભીર
ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગરના ચાર લોકોને કેદારનાથ જતી વખતે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં અકસ્માતન નડ્યો. ગુજરાતના આ યુવકો કેદારનાથ યાત્રા માટે નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં થયેલા ભયાનક અકસ્માતથી તેમના પરિવારોને શોકમાં ડુબાડી દીધા. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે, અને મુખ્યમંત્રી…
- મનોરંજન
શું ખાલી પેટ દવા અને ઈન્જેક્શન લેવાથી શેફાલી મોતને ભેટી? પોસ્ટમોર્ટમમાં થશે ખુલાસા
મુંબઈ: ગુજરાતથી સપનાની સવાર લઈ મુંબઈ આવેલી શેફાલી જરીવાલાને કાંટા લગા સોંગથી રાતોરાત ખ્યાતિ મળી હતી. જે બાદ નાના મોટા પડદા પર પોતાની અખોની અદાથી લોકોના દિલોમાં વસી ગઈ હતી. તેનું 27 જૂનના રોજ હાર્ટ એટેકથી અચાનક મૃત્યું થયું છે.…
- સ્પોર્ટસ
જૂનિયર હૉકી વર્લ્ડકપ: શ્રીજેશનો વિશ્વાસ – ‘વાસ્તવિક ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઇનલથી શરૂ થશે’
બેંગલુરુઃ નવી ફોર્મેટમાં એફઆઇએચ જૂનિયર વર્લ્ડ કપ રમવો રોમાંચક રહેશે અને વાસ્તવિક ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઇનલથી શરૂ થશે. જૂનિયર હૉકી વર્લ્ડ કપ આ વર્ષે 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ભારતમાં ચેન્નઈ અને મદુરાઈમાં રમાશે, એમ ભારતના કોચ પી.આર. શ્રીજેશે જણાવ્યું હતું.…
- સ્પોર્ટસ
PCB નો મોટો નિર્ણય: અઝહર મહમૂદ પાકિસ્તાન ટેસ્ટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત…
લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અઝહર મહમૂદને સોમવારે પાકિસ્તાનની ટેસ્ટ ટીમના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે તેમના વર્તમાન કરારના અંત સુધી આ પદ પર રહેશે. તેનો વર્તમાન કરાર આવતા વર્ષે એપ્રિલ સુધીનો છે. મહમૂદે ગયા વર્ષે…
- સ્પોર્ટસ
નીરજ ચોપરાને સચિન તેંડુલકર જેવો ‘સુપરપાવર’ શા માટે જોઈએ છે?
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ કહ્યું હતું કે તે પડકારનો સામનો ઠંડા મગજથી કરવા માટે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર જેવો ‘સુપરપાવર’ ઇચ્છે છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા 27 વર્ષીય ચોપરાએ એમ પણ કહ્યું હતું કે…
- મનોરંજન
‘કન્નપ્પા’ ફિલ્મ પાઇરસીનો બની શિકાર: નિર્માતાઓએ 30,000 લિંક્સ હટાવી!
તેલુગુ અભિનેતા વિષ્ણુ માંચુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કનપ્પા’ 27 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ એક્શન ફેન્ટસી ડ્રામા ફિલ્મમાં વિષ્ણુ માંચુ મુખ્ય ભૂમિકામાં છે અને તેમાં દક્ષિણના સુપરસ્ટાર મોહનલાલ, પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કાજલ…
- મનોરંજન
સોનાક્ષી સિંહાએ ખોલ્યું સલમાન ખાનના સ્ટારડમનું રહસ્ય: ‘એને ખુદને પણ નથી ખબર કે…’
મુંબઈઃ ‘દબંગ’ જેવી ફિલ્મોમાં સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી સોનાક્ષી સિંહા ઘણી વખત સલમાન ખાનના વખાણ કરતી જોવા મળી છે. પણ આ વખતે અભિનેત્રીની વાતો હૃદયને સ્પર્શી ગઈ. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ સુપરસ્ટાર સલમાન ખાન વિષે એવી વાત…