- ઇન્ટરનેશનલ
રશિયા અને યુક્રેન ફરી તુર્કીયેમાં આવશે એક ટેબલ પર, ઝેલેન્સકીએ શાંતિ વાટાઘાટોના આપ્યા સંકેત
યુક્રેન અને રશિયા વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ રોકવા માટે અમેરિકાએ મધ્યસ્થી કરવવા માટે અનેક પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા હતા. ત્યારે ફરી એક વખત આ યુદ્ધનો અંત નજીક આવતો દેખાય રહ્યો છે. બંને દેશો…
- આમચી મુંબઈ
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસઃ ફડણવીસે કહ્યું હાઈ કોર્ટના ચુકાદોને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું
મુંબઈઃ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં 12 આરોપીને નિર્દોષ જાહેર કરવાના મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા અંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું કે હાઈ કોર્ટે આપેલો ચુકાદો આઘાતજનક છે. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં…
- સ્પોર્ટસ
ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાશે ચેસ વર્લ્ડ કપ
નવી દિલ્હીઃ ભારત આ વર્ષે 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ચેસ વર્લ્ડ કપનું આયોજન કરશે અને આ સ્પર્ધા માટે યજમાન શહેરની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે. વિશ્વની ટોચની ચેસ સંસ્થા ફિડેએ સોમવારે આ જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટમાં 206 ખેલાડીઓ…
- નેશનલ
એર ઈન્ડિયાને 6 મહિનામાં 9 શો-કોઝ નોટિસ: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે સરકારનો ખુલાસો…
નવી દિલ્હીઃ છેલ્લા છ મહિનામાં પાંચ સુરક્ષા ઉલ્લંઘનોના સંદર્ભમાં એર ઇન્ડિયાને કુલ નવ શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી છે, એમ નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે આજે રાજ્યસભામાં માહિતી આપી હતી. નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાને જણાવ્યું કે એક ઉલ્લંઘનના સંદર્ભમાં…
- નેશનલ
ચીનના બંધથી બ્રહ્મપુત્રને અસર નહીં? આસામના CMનું નિવેદન
ગુવાહાટીઃ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણના ચીનના પગલા અંગેની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરતાં જણાવ્યું કે તેમને તાત્કાલિક ચિંતાનું કોઇ કારણ દેખાતું નથી. કારણ કે નદીને મોટા ભાગનું પાણી ભૂટાન અને…
- મહારાષ્ટ્ર
NCPના નુકસાન માટે કોણ જવાબદાર? શરદ પવાર જૂથના સાંસદનો અજિત પવાર પર પ્રહાર
સોલાપુર: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં એનસીપી શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથના વિલીનીકરણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે માઢ્યાના શરદ પવાર જૂથના સાંસદ ધૈર્યશીલ મોહિતે પાટીલે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર નિશાન સાધ્યું છે. ૨૦૦૯ થી…
- આમચી મુંબઈ
છાવા સંગઠનના કાર્યકરોની મારપીટ: એનસીપીના 11 કાર્યકર સામે ગુનો દાખલ; અજિત પવારે સૂરજ ચવ્હાણની હકાલપટ્ટી કરી
મુંબઈ: લોકસભા સંસદ સભ્ય સુનિલ તટકરેની એક દિવસ અગાઉ યોજાયેલી પત્રકાર પરિષદ બાદ છવા સંગઠનના કાર્યકરોની મારપીટના મામલે આજે લાતુરમાં અજિત પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના અગિયાર કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. રાજ્યના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેએ…
- મનોરંજન
‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ પર સુપ્રીમનો સ્ટે યથાવત્: 6 કટ્સ સૂચવાયા, રિલીઝ અટકી…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ-કન્હૈયા લાલ ટેલર મર્ડર’માં છ કાપ મૂકવાનું સૂચન કર્યું છે. આ જાણકારી કેન્દ્રએ વડી અદાલતને આપી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની ખંડપીઠને જણાવ્યું કે મારા અંગત મત મુજબ સક્ષમ…
- નેશનલ
બાંગ્લાદેશમાં અમદાવાદવાળી: કોલેજની ઈમારત પર એરફોર્સનું વિમાન પડ્યું, અનેક ઘવાયા
ઢાકા: અમદાવાદમાં થોડા સમય પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટ રહેણાંક વિસ્તારમાં મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડી ભાંગ્યું હતું. આ ઘટનામાં 260 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ઉત્તર વિસ્તારમાં બાંગ્લાદેશ એરફોર્સનું F-7 BGI ટ્રેનિંગ ફાઈટર જેટ માઈલસ્ટોન સ્કૂલ એન્ડ…