- સ્પોર્ટસ

વિરાટ કોહલીથી લઈને સ્મૃતિ મંધાનાએ દેશવાસીઓને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ, જુઓ શું લખ્યું?
આજે સમગ્ર ભારતમાં દિવાળીના તહેવારની ધૂમધામ છે, જ્યાં લોકો પોતાના સ્વજનો અને મિત્રોને શુભેચ્છા સંદેશા મોકલી રહ્યા છે. આ તહેવારની ખુશીમાં ભારતીય ક્રિકેટર્સ પણ જોડાયા છે, જેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં વનડે સિરીઝ રમી રહ્યા છે. તેમના વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ…
- નેશનલ

યમન પાસે LPG જહાજમાં વિસ્ફોટ: 23 ભારતીયને બચાવ્યાં, રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ
નવી દિલ્હીઃ યમનના અદનના કિનાર નજીકના ગેસવાળા એવી ફાલ્કનમાં વિસ્ફોટ પછી ભયાનક આગ લાગી હતી. 24માંથી 23 ભારતીયને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ જહાજ ઓમાનથી જિબુતી જઈ રહ્યા હતા. યુરોપિયન સંઘના નૌકાદળ દ્વારા બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું…
- ધર્મતેજ

દુહાની દુનિયાઃ દુહામાં નારીકેન્દ્રી તથ્ય ને સત્ય
ડૉ. બળવંત જાની દુહામાં એનો રચયિતા માનવજીવનના તથ્ય અને સત્યને નિરૂતતો હોય છે. પોતાને જીવનમાંથી સાંપડેલું રહસ્ય કે તથ્ય આ નિમિત્તે ભાવકને સાંપડતું હોય છે. દુહા એ કારણે માનવ ઘડતર પણ કરે છે. સાવ તુકકા, તરંગ કે નરી કલ્પનાને દુહામાં…
- ધર્મતેજ

ફોકસઃ એવું મંદિર જ્યાં યક્ષો કરે છે અમૂલ્ય મૂર્તિઓની રક્ષા!
કવિતા યાજ્ઞિક સાંગાનેરનું નામ યાદ આવે એટલે શું યાદ આવે? સાંગાનેરી ભાતનું કપડું. સાંગાનેરી કાગળ પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ સાંગાનેરની આ એકમાત્ર ઓળખ નથી. સાંગાનેરમાં એક અદ્ભુત અને અનન્ય જૈન મંદિર આવેલું છે. આ મંદિર સાથે જોડાયેલી ઘણી રસપ્રદ…
- ધર્મતેજ

ચિંતનઃ દિવાળી-પ્રકાશ ને રંગનો સમન્વય
હેમુ ભીખુ પ્રકાશ એટલે આંખ નામની જ્ઞાનેન્દ્રિય માટે જરૂરી વ્યવસ્થા. આ પ્રકાશને કારણે દૃશ્યમાન જગત ભાસિત થાય છે. આ પ્રકાશને કારણે આજુબાજુની પરિસ્થિતિની સમજ સ્થપાય છે. પ્રકાશ છે એટલે દુનિયા ઉજાગર થાય છે. રંગ એટલે પ્રકાશના વિભાજનથી સ્થાપિત થયેલ ચોક્કસ…
- ધર્મતેજ

આચમનઃ એક માત્ર ઈશ્વર જ માન-અપમાનથી પર: નમ્રતાવાલા હી પ્રભુ કો પાતા હૈ!
અનવર વલિયાણી લાખો રૂપિયા હાથવગા હોય પરંતુ એનો ઉપયોગ ભોગવિલાસને બદલે સારા કામમાં થાય, દીન-દુ:ખીઓને મદદ થાય, મોજશોખનાં સર્વ સાધનો હાજર હોવા છતાં માણસ સંયમ સેવે, સંસારની વચ્ચે રહીને પણ ઈન્સાન પોતાના નીતિનિયમ અને ધર્મને છોડે નહીં અને આ બધા…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ સ્વાધ્યાય તપ છે
સારંગપ્રીત ગત અંકમાં મૃદુ વાણીને તપની ઉપમા આપીને હવે ભગવાન કૃષ્ણ સ્વાધ્યાયને પણ તપ સમાન ગણાવે છે તેને સમજીએ. ‘તપ’ એ શબ્દ મૂળ સંસ્કૃતમાંથી આવ્યો છે, જેનો અર્થ છે તપસ્યા, સહનશીલતા, સઘન યત્ન અથવા આત્મસંયમ દ્વારા ઉચ્ચ ધ્યેય માટેનું અનુશાસિત…
- ધર્મતેજ

વિશેષઃ દીપં જ્યોતિ નમોસ્તુતે…
રાજેશ યાજ્ઞિક પ્રકાશનું પર્વ દિવાળી હોય અને દીપક પ્રજ્વલિત ન કરીએ તો કેમ ચાલે? આપણે ત્યાં ધર્મના પ્રત્યેક વિધિ-વિધાનમાં દીપ પ્રાગટ્ય અવશ્ય હોય છે. આપણે ત્યાં દીપ પ્રાગટ્યનો સુંદર શ્ર્લોક છે. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદામ, શત્રુ બુદ્ધિ વિનાશાય,…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી…
ડૉ. નિરંજન રાજ્યગુરુ ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી, નીરખ્યા તે રણછોડરાય રે… -ધન્ય ઘડી રે આજ દિવસ દિવાળી…0 દયા કરીને તમે દરશન દીધાં કોટિ સરિયાં કાજ રે,નેણે નીરખું ને હૈડે રે હરખું, વાલા લાગે હે વ્રજરાજ રે…ચતુર ભુજ પ્રભુ…









