- નેશનલ

હરિયાણામાં ADGP બાદ હવે ASIએ કરી આત્મહત્યાઃ સ્યુસાઈડ નોટમાં કર્યો મોટો ધડાકો…
ચંદીગઢ: હરિયાણામાં હજુ સુધી ADGP વાય એસ પૂરણના કેસને લઈને કાર્યવાહી શરૂ નથી થઈ, ત્યાં એક બીજા પોલીસ અધિકારીની આત્મહત્યાની ઘટના સામે આવી છે. રોહતકના સાયબર સેલમાં ASI તરીકે ફરજ બજાવતા સંદીપ કુમારે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી…
- શેર બજાર

LG ઈલેક્ટ્રોનિક્સના IPOએ મચાવી ધૂમઃ દિવાળી પર રોકાણકારોની થઈ ચાંદી ચાંદી
મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે એક નવો ઉત્સાહ આવ્યો હતો. પાછલા ઘણા સમયથી IPOના ટ્રેન્ડે લોકોની રોકાણ ક્ષમતા વધારી છે, એમાંય મોટી કંપનીના IPO પર મળનારું સારું વળતર લોકો માટે વધુ રોકાણ કરવા માટે પ્રેરણા બની જાય છે. આજે LG ઈલેક્ટ્રોનિક્સનો…
- મનોરંજન

‘ચક દે ઇન્ડિયા’ની આ હિરોઈને સ્ટાર ક્રિકેટર સાથે લગ્ન કરી ફિલ્મો છોડી, આજે સંતાનસુખ માણી રહી છે: જાણો કોણ છે આ અભિનેત્રી?
ફિલ્મ જગતમાં સફળતા મેળવવી એ ભાગ્યની વાત છે, પરંતુ ઘણા એવા સિતારા પણ છે જેની પાસે ટેલેન્ટ હોવા છતા પણ પોતાની ઓળખ બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ સ્ટાર્સમાં એક એવી અદાકારાનું નામ પણ સામેલ થાય છે, જેનો…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ આત્માની બારી એટલે આંખ…
સંકલન: સ્મૃતિ શાહ મહેતા માનવ કાયામાં નાનાં મોટાં અનેક અંગ-અવયવ છે. પ્રત્યેકની વિભિન્ન કાર્ય ભૂમિકા છે. આમાં જેના દ્વારા આપણે જગતને જોઈ શકીએ છીએ એ ચક્ષુ આંખ વિના આપણને ક્ષણભર પણ ન ચાલે. દૃષ્ટિ વગર આપણી દુનિયા સાવ અંધકારમય. અને…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ એક છુપાયેલી ફેટ
ડૉ. હર્ષા છાડવા આજના નવા સમયમાં વર્કિંગ કપલનું ચલણ વધતું જાય છે. આર્થિક ઉપાર્જનનું મહત્ત્વ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવાને કારણે તેમ જ લક્ઝરી લાઇફસ્ટાઈલ માટે યુવા વ્યક્તિ ઉચ્ચ અભ્યાસ કરીને જોબ કરવાનું વધુ પસંદ કરે છે. સ્ત્રીઓ પોતાની આર્થિક…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામના અભ્યાસથી ઊંડા શ્વાસોચ્છ્વાસની કાયમી ટેવ પડે છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) પ્રાણમય શરીરમાં ઘટતી આ ચારે ઘટનાઓ આધ્યાત્મિક વિકાસ માટે અને શરીર-મનના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી જ નહિ, પરંતુ અનિવાર્ય છે. ઉપરોક્ત ચારે હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામનો અભ્યાસ ખૂબ મૂલ્યવાન છે. વસ્તુત: પ્રાણાયામના અભ્યાસનો હેતુ જ આ…
- તરોતાઝા

મોજની ખોજઃ ધનતેરસ તો આવશે-જશે, પણ ધનની તરસ નઈ જાય…!
સુભાષ ઠાકર ભગવાન-માતાજીની પાંચ સુપરહિટ જોડીઓમાં લક્ષ્મીનારાયણનું નામ મોખરામાં ગણાય. એટલે વિચાર્યું કે સવારે લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈ દર્શન કરીએ ને પ્રભુ કઈ ધન-બન આપે તો દિવાળી સુધરી જાય એટલે બંદા ઉપડ્યા મંદિરે… મંદિરે પહોંચ્યો તો પાણીમાંથી જળબિલાડી મોઢું બહાર કાઢે…









