-  ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગ: સર્વેસર્વા સર્વશ્રી પતિદેવોનો સર્વે…
-સંજય છેલ મારા વિસ્તારમાં કેટલાક પતિ રહે છે, જે ના લખપતિ છે કે ના સભાપતિ, એ માત્ર પતિ છે- શુદ્ધ પતિ, જે બહુ ઓછી સ્ત્રીઓના નસીબમાં લખાયા હતા અને પૂર્વજન્મની શરતો મુજબ આ જન્મમાં એમને આપ્યા છે. એમની સંખ્યા મોટી…
 -  નેશનલ

રક્ષાબંધનમાં વધ્યો ‘લબુબુ’ ઢીંગલીની રાખડીનો ક્રેઝ, નાના બાળકો તો ઠીક ભાઈ-ભાઈની પણ છે પહેલી પસંદ…
નવી દિલ્હી: રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ બજારોમાં રાખડીઓની રોનક જોવા મળી રહી છે. દરેક રક્ષાબંધન વખતે બજારમાં અવનવી રાખડીઓ વેચાવા માટે આવતી હોય છે. આ વખતે બજારમાં સૌથી વધુ ‘લબુબુ’ ઢીંગલીવાળી રાખડીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ રાખડીને…
 -  નેશનલ

પીએમ મોદીએ જે કર્તવ્ય ભવનનું ઉદ્ધાટન કર્યું તેની ખાસિયતો જાણોઃ હવે સરકારી કામ માટે તમારે પણ અહીં જવું પડશે
નવી દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં શાસ્ત્રી ભવન, કૃષિ ભવન, ઉદ્યોગ ભવન, નિર્માણ ભવન વગેરે જેવી ઇમારતોમાં વિવિધ મંત્રાલયોના કાર્યાલયો આવેલા છે. જોકે આ ઇમારતો આઝાદી બાદ એટલે કે 1950થી 1970 દરમિયાન નિર્માણ પામી હતી. આ ઇમારતો હવે જૂની થઈ…
 -  ઈન્ટરવલ

આ તો સ્કેમ છેઃ જયંતી તેજાને ઉચ્ચ નેતાઓ સાથેની નિકટતા ભારે પડી?
પ્રફુલ શાહ ડૉ. જયંતી ધર્મા તેજા પર આરોપ ભલે પ્રજાના રૂપિયા ચાઉં કરી જવાનો લાગ્યો હતો, પણ આ ભાયડા માટે ખુદ દેશના વડા પ્રધાને શું દાવો કર્યો એ ખબર છે? તેણે જેટલું લીધું એના કરતા વધુ દેશને આપ્યું છે. એ…
 -  મનોરંજન

સૈયારાના ડેબ્યૂ કલાકાર સહિત બોલીવૂડના ચમકતા હિરાની પરખ કરનાર ઝવેરી શાનૂ શર્મા કોણ છે?
મુંબઈ: યશ રાજ ફિલ્મ્સ (YRF)ની ફિલ્મ ‘સૈયારા’નું નામ હાલ સુધી લોકોના મોઢેથી ઉતરી રહ્યું નથી. તેને વિશ્વ ભરમાં ફિલ્મી દુનિયાના મોટા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. બોલીવૂડ ડેબ્યૂ કલાકારો અહાન પાંડે અને અનીત પડ્ડાની એક્ટિંગે લાખો કરોડો લોકોનું દિલ જીતી…
 -  નેશનલ

દિલ્હીમાં હારી ગયેલા કેજરીવાલ પંજાબમાંથી રાજ્યસભામાં જશે ? કેજરીવાલે આપ્યો શું જવાબ
નવી દિલ્હી: પંજાબની લુધિયાના વેસ્ટ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ જીત મેળવી છે. સંજીવની આ જીત બાદ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના રાજ્યસભામાં પ્રવેશ માટે માર્ગ મોકળો થયો હતો. પરંતુ કેજરીવાલે આ…
 -  ઈન્ટરવલ

મગજ મંથન : આશાવાદી વ્યક્તિ કયારેય સંજોગો સામે હાર સ્વીકારતો નથી
વિઠ્ઠલ વઘાસિયા આશાવાદ એટલે જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો, ભવિષ્ય પ્રત્યે શ્રદ્ધા રાખવી અને દરેક સંજોગોમાં શ્રેષ્ઠની અપેક્ષા રાખવી… આશાવાદ એ માત્ર મનોભાવ નથી, પણ એ તો જીવવાનું સૂત્ર છે. જીવનમાં સુખ – દુ:ખ, સફળતા – નિષ્ફળતા, હાર-જીત બધું આવે છે,…
 
 








