- અમદાવાદ
અમદાવાદમાં સરખેજના રોજા ખાતે ચોરીની ઘટના: ફરિયાદ પછી પોલીસ એક્શનમાં
અમદાવાદ: યુનેસ્કોએ 2017માં અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે. અમદાવાદમાં સચવાયેલા જુદાજુદા ઐતિહાસિક સ્થળો શહેરની ઓળખ છે. પરંતુ આ અમદાવાદની ઐતિહાસિક ધરોહરોને લાંછન લગાડે એવી ઘટના સામે આવી છે. કારણ કે ઐતિહાસિક સરખેજના રોજા ખાતે ચોરીની ઘટના સામે આવી છે.…
- નેશનલ
અમૃતસર જામનગર એક્સપ્રેસવેની બિસ્માર હાલતનો વીડિયો વાયરલ: ગડકરીની મોટી કાર્યવાહી
અમદાવાદ/નવી દિલ્હી: આજના સમયમાં કોઈપણ વાત સરકાર સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા એક શ્રેષ્ઠ માધ્યમ છે. સરકારના પ્રધાન અથવા મંત્રાલયને ટેગ કરીને જણાવવામાં આવેલી બાબત પર તાત્કાલિક પગલાં લેવાય છે. તાજેતરમાં આ વાતનું ઉદાહરણ સામે આવ્યું છે. ગુજરાતમાં અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની…
- નેશનલ
દિલ્હીમાં જૂના વાહનો હવે જપ્ત નહીં થાય: પ્રદૂષણ નિયમોની પુનઃ સમીક્ષાની માંગ
નવી દિલ્હી: વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં જૂના વાહનનો પેટ્રોલ કે ડીઝલ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલ નહીં આપવાની સાથોસાથ વાહન જપ્ત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે દિલ્હીવાસીઓને આ નિર્ણયથી રાહત મળશે, કારણ કે દિલ્હી…
- મહારાષ્ટ્ર
10 વર્ષમાં 2.71 લાખ રોકાણકારો સાથે 2.95 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી: ફડણવીસ
મુંબઈ: છેલ્લા 10 વર્ષમાં મુંબઈમાં લગભગ 2.71 લાખ રોકાણકારો સાથે 2.95 લાખ કરોડ રૂપિયાની જંગી છેતરપિંડી થઈ હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં મહારાષ્ટ્રમાં મુંબઈને બાદ કરતા લગભગ 1.05 કરોડ…
- ઇન્ટરનેશનલ
બાલી નજીક હોડી દુર્ઘટના: 31 બચાવ્યા, ગુમ લોકોની શોધખોળ ચાલુ
ગિલિમાંકઃ ઇન્ડોનેશિયાના રિસોર્ટ ટાપુ બાલી નજીક ગત રાત્રે એક હોડી ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા બાદ ગુમ થયેલા 31 લોકોની બચાવ દળો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે ગુરૂવાર બપોર…
- નેશનલ
બાગેશ્વર ધામમાં ભારે વરસાદ પછી તંબુ પડી જવાથી એકનું મોત, ચાર ઘાયલ
છતરપુર: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ પરિસરમાં ગુરુવારે ભારે વરસાદને કારણે તંબુ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જિલ્લા મુખ્યાલયથી ૨૮ કિમી દૂર આવેલા ગઢા ગામમાં વરસાદથી બચવા માટે…
- આમચી મુંબઈ
ડબલ મર્ડર કેસ: પુરાવાના અભાવે રાજસ્થાની દંપતી નિર્દોષ જાહેર
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે શહેરની સેશન્સ કોર્ટે અપૂરતા અને નિર્ણય સુધી પહોંચી ન શકાય એવા પુરાવાઓનો હવાલો આપીને 2017ના ડબલ મર્ડર કેસમાં રાજસ્થાનના એક દંપતીને નિર્દોષ જાહેર કર્યું છે. દંપતીની સગીર પુત્રીને પણ આરોપી બનાવવામાં આવી હતી અને તેનો કેસ જુવેનાઇલ…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં હવાઇ હુમલા અને ગોળીબારમાં ૮૨નાં મોત
તેલ અવીવઃ ગાઝામાં રાતભર થયેલા હવાઇ હુમલા અને ગોળીબારમાં ૮૨ પેલેસ્ટિનિયનોના મોત થયા છે. જેમાં ૩૮ લોકો ખૂબ જરૂરી માનવતાવાદી સહાય મેળવવાનો પ્રયાસ કરતી વખતે મોતને ભેટ્યા હતા. આ જાણકારી હોસ્પિટલો અને આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે આપી હતી. જો કે ઇઝરાયલી…
- ઇન્ટરનેશનલ
સોમાલિયામાં હેલિકોપ્ટર ક્રેશઃ યુગાન્ડાના પાંચ સૈનિક શહીદ
મોગાદિશુઃ સોમાલિયામાં આફ્રિકન યુનિયનના શાંતિ મિશનમાં સેવા આપી રહેલું એક લશ્કરી હેલિકોપ્ટર બુધવારે રાજધાની મોગાદિશુના એક એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં યુગાન્ડાના પાંચ સૈનિક શહીદ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. દુર્ઘટના સમયે એમઆઇ-૨૪ હેલિકોપ્ટર લોઅર શાબેલે પ્રદેશના એક…