- અમદાવાદ
કાર્ગો પેન્ટમાં છૂપાવીને લાવ્યો હતો મોબાઈલ-ઘડિયાળ અને કેસર: અમદાવાદ એરપોર્ટ પર મુંબઈનો યાત્રી ઝડપાયો
અમદાવાદ: વિદેશમાં જઈને આવતા લોકો પરત ફરતી વખતે અનેક વસ્તુઓ પોતાની સાથે લાવવાનું વિચારે છે. પરંતુ વિદેશથી લાવવામાં આવતા માલ પર કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે. આ કસ્ટમ ડ્યુટીથી બચવા માટે લોકો અવનવી યુક્તિઓ અજમાવતા હોય છે. આજે અમદાવાદ એરપોર્ટે…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: કેજરીવાલે કર્યો એ ભ્રષ્ટાચાર, રેખા મેડમ કરે એ ખર્ચ?
-ભરત ભારદ્વાજ અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન હતા ત્યારે ભાજપે કેજરીવાલના કહેવાતા ‘શીશમહલ’નો મુદ્દો ચગાવ્યો હતો. કેજરીવાલે પોતાના બંગલાને મહેલની જેમ સજાવવા માટે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનું આંધણ કર્યું હોવાની વાતને ભાજપે ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવીને કેજરીવાલની વાટ લગાડી દીધેલી ને દિલ્હીમાં…
- અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે છેલ્લી વાર આસારામના જામીન લંબાવ્યા, ઓગસ્ટમાં જેલમાં જવું પડશે
અમદાવાદ: દુષ્કર્મના બે કેસના ગુનેગાર તથા જોધપુરની જેલમાં કારાવાસની સજા ભોગવી રહેલા આસારામને સારવાર માટે જામીન આપવામાં આવ્યા હતા. 7 જુલાઈના રોજ તેના જામીન પૂરા થવાના હતા. પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેના જામીન એક મહિના માટે લંબાવવામાં આવ્યા છે.…
- અમદાવાદ
અમદાવાદમાં સરખેજના રોજા ખાતે ચોરીની ઘટના: ફરિયાદ પછી પોલીસ એક્શનમાં
અમદાવાદ: યુનેસ્કોએ 2017માં અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે. અમદાવાદમાં સચવાયેલા જુદાજુદા ઐતિહાસિક સ્થળો શહેરની ઓળખ છે. પરંતુ આ અમદાવાદની ઐતિહાસિક ધરોહરોને લાંછન લગાડે એવી ઘટના સામે આવી છે. કારણ કે ઐતિહાસિક સરખેજના રોજા ખાતે ચોરીની ઘટના સામે આવી છે.…
- નેશનલ
અમૃતસર જામનગર એક્સપ્રેસવેની બિસ્માર હાલતનો વીડિયો વાયરલ: ગડકરીની મોટી કાર્યવાહી
અમદાવાદ/નવી દિલ્હી: આજના સમયમાં કોઈપણ વાત સરકાર સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા એક શ્રેષ્ઠ માધ્યમ છે. સરકારના પ્રધાન અથવા મંત્રાલયને ટેગ કરીને જણાવવામાં આવેલી બાબત પર તાત્કાલિક પગલાં લેવાય છે. તાજેતરમાં આ વાતનું ઉદાહરણ સામે આવ્યું છે. ગુજરાતમાં અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની…
- નેશનલ
દિલ્હીમાં જૂના વાહનો હવે જપ્ત નહીં થાય: પ્રદૂષણ નિયમોની પુનઃ સમીક્ષાની માંગ
નવી દિલ્હી: વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં જૂના વાહનનો પેટ્રોલ કે ડીઝલ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલ નહીં આપવાની સાથોસાથ વાહન જપ્ત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે દિલ્હીવાસીઓને આ નિર્ણયથી રાહત મળશે, કારણ કે દિલ્હી…
- મહારાષ્ટ્ર
10 વર્ષમાં 2.71 લાખ રોકાણકારો સાથે 2.95 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી: ફડણવીસ
મુંબઈ: છેલ્લા 10 વર્ષમાં મુંબઈમાં લગભગ 2.71 લાખ રોકાણકારો સાથે 2.95 લાખ કરોડ રૂપિયાની જંગી છેતરપિંડી થઈ હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં મહારાષ્ટ્રમાં મુંબઈને બાદ કરતા લગભગ 1.05 કરોડ…