- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ પ્રોટીન તથા ફાઈબરનો ખજાનો ધરાવતા મઠ…
શ્રીલેખા યાજ્ઞિક દિવાળીના દિવસોમાં સોથી વધુ ગુજરાતીના ઘરમાં ખવાતું કોઈ ફરસાણ હોય તો તે છે, મઠિયા તથા ચોળાફળી કેમ બરાબરને! મઠિયા દિવાળીના દિવસોમાં ખાવાનો આનંદ તેમ જ તૃપ્તિ અલગ હોય છે. મઠિયા ભલે તેલમાં તળીને બનાવવામાં આવતાં હોય, પરંતુ તે…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ આયુર્વેદમાં શોધનકર્મને પંચકર્મ કહે છે
ભાણદેવ શોધનકર્મ(1) શોધનકર્મ એટલે શું? જેમ આપણે જળ વડે ધોઈને કે કપડાથી લૂછીને શરીરની બહારની સપાટી સાફ કરીએ છીએ તેવી રીતે શરીરની અંદરનાં અવયવોને સાફ કરવાની પદ્ધતિ યોગમાં વિકસી છે. આ માટે ભિન્ન ભિન્ન ક્રિયાઓ પ્રયોજવામાં આવે છે.આ ક્રિયાઓને શોધનકર્મ…
- તરોતાઝા

મોજની ખોજઃ કાલથી કેલેન્ડર સિવાય શું બદલાશે?
સુભાષ ઠાકર ‘હે વ્હાલી વાંચક મંડળી, જાણતા-અજાણતા આ વર્ષ દરમિયાન, મારા વર્તનથી તમારા હૈયાને ઠેસ પહોચી હોય, તમારું દિલ દુભાવ્યું હોય તોતો શું? તો આ બધા માટે આ વર્ષે પણ તૈયાર રહેજો, કારણ કે કેલેન્ડર બદલાયું છે પણ હું- મારા…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ પીડાશામક દવા જાતે લો છો? તો આટલું અચૂક જાણી લો…
રાજેશ યાજ્ઞિક તમે આ વાંચતા હશો ત્યારે તમારા ઘરની દિવાળીની સાફસફાઈ થઇ ગઈ હશે. જો તમે પોતે તમારા ઘરની સફાઈ કરી હોય તો થાકી ગયા હશો અને હાથ-પગ પણ દુખતા હશે. સામાન્ય રીતે આપણા મિત્રો-સંબંધીઓ આવા સમયે સલાહ આપે કે…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ બીમારીનું કારણ ગ્લેક્સોલ
ડૉ. હર્ષા છાડવા ગ્લેક્સોલ એ એક કાર્બનિક યોગિક છે, જેનું ઊંચુ પ્રમાણ રોગ કે બીમારીને અતિ સજ્જડ બનાવી દે છે. રોગનું કે બીમારીનું સારું થવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે. આખી જિંદગી રોગ કે બીમારી સાથે રહેવું પડે છે.…
- તરોતાઝા

આરોગ્ય વીમા પૉલિસીનું પોર્ટિંગ વખતે નો- ક્લેમ બોનસ પણ ટ્રાન્સફર થાય ખરું?
નિશા સંઘવી તમે લીધેલી આરોગ્ય વીમા પોલિસી તમારી આવશ્યકતાઓ સંતોષતી ન હોય તો તમે વધુ સારાં ફીચર્સ અને ઓછું પ્રીમિયમ તથા વધુ હોસ્પિટલોનું નેટવર્ક ધરાવતી પોલિસીમાં પોર્ટિંગ કરાવી શકો છો. તમારી અગાઉની કંપનીની પોલિસીમાં ભેગી થયેલી નો- ક્લેમ બોનસ પણ…
- તરોતાઝા

MY EPS અને MY PE- My Enough Past Saving અને My Present Expenses
ગૌરવ મશરૂવાળા નિવૃત્તિકાળ માટેનું આયોજન બે તબક્કામાં થતું હોય છે. પહેલા તબક્કામાં શકય તેટલું વધુ ભંડોળ ભેગું કરવાનું વ્યૂહ અપનાવવાનો હોય છે. ભંડોળ જેટલું વધારે હોય એટલું જ નિવૃત્ત થનાર વ્યક્તિ માટે સારું કહેવાય. આથી આપણે ભૂતકાળમાં કરેલી બચત એટલે…
- નેશનલ

દિવાળી બાદ રાજધાની ‘ગેસ ચેમ્બર’ બની, AQI 500ને પાર; જાણો અમદાવાદમાં કેટલો છે AQI
દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે દેશની રાજધાનીમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર બની છે. ફટાકડા અને અન્ય કારણોથી હવા એટલી ઝેરી થઈ ગઈ છે કે દિલ્હીને ‘ગેસ ચેમ્બર’ કહેવામાં આવી રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા મુજબ, વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) ખૂબ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ કિરણની વાતથી શિવકુમારને કેમ મરચાં લાગી ગયાં ?
ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓ લોકશાહીની ને વાણી સ્વાતંત્ર્યની વાતો કરે છે પણ પોતાની કે પોતાની સરકારની ટીકા ભાગ્યે જ કોઈ રાજકારણી સહન કરી શકે છે. કોઈ જરાક ટીકા કરે કે શાસકોને મરચાં લાગી જાય છે ને પોતાની ટ્રોલ આર્મીને ધંધે…









