- નેશનલ
ગણિતના અભ્યાસક્રમ સામે 900થી વધુ રિસર્ચરોનો વિરોધઃ UGCને કરી અપીલ
નવી દિલ્હીઃ UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) દ્વારા ગણિતના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમના ડ્રાફ્ટમાં અનેક ખામીઓ હોવાનો દાવો કરતા 900થી વધુ રિસર્ચર્સે તેને પાછો ખેંચવા અપીલ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે તેમાં “ગંભીર ખામીઓ” છે અને જો તેને લાગુ કરવામાં આવશે…
- આમચી મુંબઈ
મુંબઈમાં કબૂતરખાનાનો વિવાદ: હાઈ કોર્ટના આદેશ બાદ BMCએ શરૂ કરી નવા સ્થળોની શોધ
મુંબઈ: કબૂતરખાના બંધ કરાવવાનો વિવાદ કોર્ટમાં પહોંચતા તેણે રાજકીય રંગ લઈ લીધો છે. તેથી, જો કબૂતરખાના ખોલવા હોય તો તે રહેવાસી વિસ્તારોથી પાંચસો મીટરના અંતરે બનાવી શકાય કે કેમ તેની તપાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે. વિભાગીય સ્તરે આવા…
- મનોરંજન
જાહ્નવી કપૂર અને વરુણ ધવનના નવા ગીત ‘પરફેક્ટ’ એ મચાવી ધૂમ
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ “સની સંસ્કારી કી તુલસી કુમારી” નું નવું ગીત “પરફેક્ટ” રિલીઝ થઈ ગયું છે. “બિજુરિયા” અને “પનવાડી” પછી આ ત્રીજું ગીત પણ લોકો પસંદ કરી રહ્યા છે. પ્રખ્યાત પંજાબી ગાયક ગુરુ રંધાવાએ ગયેલા આ ગીતને…
- મનોરંજન
‘જોલી એલએલબી 3’માં અક્ષય અને અરશદ સામ-સામે, જાણો કોણે કેટલી ફી લીધી?
મુંબઈ: કોમેડી-કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘જોલી એલએલબી'(2013) અને ‘જોલી એલએલબી 2′(2017)ની સફળતા બાદ હવે ‘જોલી એલએલબી ૩’ ફિલ્મ આવતીકાલે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં સુભાષ કપૂર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી ઉપરાંત સૌરભ શુક્લા,…
- નેશનલ
જીએસટીમાં ઘટાડોનો ફાયદોઃ મારુતિએ કારના ભાવ ઘટાડ્યા, જાણો કેટલી સસ્તી થઈ કાર
નવી દિલ્હી: 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GST સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી ત્યાર બાદ GST કાઉન્સિલે ચાર GST સ્લેબ પૈકીના 12 અને 18 ટકા સ્લેબ રદ કરીને 5 અને 18 ટકાના સ્લેબને યથાવત રાખવાનો નિર્ણય…
- નેશનલ
ટ્રમ્પ નરમ પડશેઃ અમેરિકા દ્વારા ભારત પર લગાવેલ 25 ટકા એક્સ્ટ્રા ટેરિફ હટશે?
નવી દિલ્હીઃ પહેલી ઓગસ્ટથી ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ અન્ય દેશો કરતા વધારે હતો. પરંતુ ત્યાર બાદ ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો હવાલો આપીને અમેરિકા દ્વારા વધારાનો 25 ટકા…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામઃ મોત સનાતન સત્ય: સ્વામી અને સેવક સમાન
અનવર વલિયાણી હઝરત શેખ સા’દી સાહેબના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.આપ હઝરતની હિકાયત (વાર્તા-પ્રસંગો) મૂળ ફારસી ભાષામાં લખાયા છે પણ દુનિયાની ઘણી ખરી ભાષામાં તેના અનુવાદ થયા છે. ઘણાં રાજ્યોમાં તો આ હિકાયતો શાળા-કૉલેજનાં પાઠ્યપુસ્તકોમાં પણ સમાવેશ કરાયા છે.…