- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: હૃદયનો સાચો સાથી ગણાય છે દૂધી…
શ્રીલેખા યાજ્ઞિક સામાન્ય રીતે પ્રત્યેક ઘરમાં એક પ્રશ્ર્ન અચૂક પૂછવામાં આવે છે, આજે સયું શાક બનશે? તેમાં જો દૂધીનું નામ લેવામાં આવે તો પરિવારના કેટલાંક સભ્યોનું નાકનું ટેરવું ઉપર થઈ જતું હોય છે. લીલીછમ પાતળી દૂધીમાં વિવિધ પોષક-ગુણો સમાયેલાં છે.…
- તરોતાઝા
વજન ન વધારો, સાવધાન…
રાજેશ યાજ્ઞિક કોઈનું ભરેલું શરીર જોઈને આપણે એમ કહીએ કે આ તો ખાધેપીધે સુખી ઘરના વ્યક્તિ છે… પણ ભરાવદાર શરીર દરેક વખતે સુખની નિશાની હોય એવું જરૂરી નથી. તબીબી ભાષામાં એને ઓબેસિટી એટલે કે સ્થૂળતા-મેદસ્વિતા સાથે પણ સંબંધ હોઈ શકે…
- તરોતાઝા
વીમાની રૂમ રેન્ટની લિમિટ કેટલી હોય?
નિશા સંઘવી આરોગ્ય વીમા પૉલિસી ખરીદતી વખતે મોટાભાગના લોકો કુલ કેટલી રકમનો વીમો છે, કેટલું પ્રીમિયમ છે અને હૉસ્પિટલનું નેટવર્ક કેવું છે એ જ વિગતો ચકાસતા હોય છે. એ બધું ચોક્કસપણે અગત્યનું છે, પરંતુ એની સાથે સાથે રૂમ રેન્ટની લિમિટને…
- તરોતાઝા
My IPO (My Insurance Protection Options) સબસ્ક્રાઈબ થયેલા હોવા જોઈએ
ગૌરવ મશરૂવાળા આપણે જીવનમાં બે પ્રકારનાં જોખમનો સામનો કરવો પડતો હોય છે. એક, રોકાણસંબંધી જોખમ અને બે, ખરું જોખમ. રોકાણસંબંધી જોખમનાં ત્રણ પરિણામ શક્ય છે: 1) નફો, 2) યથાવત્ સ્થિતિ અને 3) નુકસાન. જ્યારે આપણે સોના પર આધારિત મ્યુચ્યુઅલ ફંડમાં…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ભારતે મુનિરની નહીં અમેરિકાની ચિંતા કરવાની જરૂર છે
-ભરત ભારદ્વાજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂરમાં ભારતના લશ્કરે પાકિસ્તાનનાં કેટલાં ફાઈટર જેટ તોડી પાડ્યાં એ મુદ્દે ચાલી રહેલા વાક્યુદ્ધ વચ્ચે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનિરે ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. ગંભીર બાબત એ છે કે, મુનિરે…
- સ્પેશિયલ ફિચર્સ
આજે શ્રાવણ કૃષ્ણ ત્રીજ અને ચતુર્થીનો શુભ સંયોગ, જાણો કેમ ઉજવાય છે કજરી ત્રીજ અને બોળ ચોથ
શ્રાવણ મહિનાથી હિન્દુ રીત પ્રમાણે તહેવારોની સિઝન શરૂ થઈ જાય છે. રક્ષાબંધન બાદ એક બાદ એક સતત એક સપ્તાહ સુધી તહેવાર અને શુભ સંયોગ રહે છે. આ તહેવારોની શરૂઆત શ્રાવણ વદના ત્રીજથી થશે. આ વર્ષે 12 ઓગસ્ટના રોજ ત્રણ સંયોગ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે મેનકા ગાંધીએ વ્યક્ત કર્યું આશ્ચર્યઃ ત્રણ લાખ શ્વાન ક્યાં રાખશો?
નવી દિલ્હી: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે શેરી શ્વાનોને ડોગ શેલ્ટરમાં રાખવાનો આદેશ આપ્યો છે, જેના પર એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ અને પૂર્વ સાંસદ મેનકા ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ આદેશને “નામમુકિન” ગણાવતા કહ્યું છે કે દિલ્હીમાં એક પણ શેલ્ટર…
- નેશનલ
અમેરિકા-ભારત તણાવમાં શ્રીલંકાની એન્ટ્રી: જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે ભારતે મદદ કરી હતી!
અમેરિકા અને ભારત વચ્ચે વેપારી તણાવ વધી રહ્યો છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગાવ્યા છે. આ વચ્ચે શ્રીલંકાના સાંસદમાં ભારત અમેરિકાની વેપાર ડીલ પર ચર્ચા દરમિયાન ત્યાંના સાંસદ હર્ષા ડી સિલ્વાએ ભારતની તરફેણ…
- મનોરંજન
અર્જુન કપૂરનો ‘તેવર’ સીન થયો વાયરલ: 10 વર્ષ પહેલાં જ કર્યો હતો ‘સૈયારા’નો ટ્રેન્ડ?
અભિનેતા અહાન પાંડે અને અનિત પડ્ડા ને તેમની પહેલી ફિલ્મ ‘સૈયારા’ માટે લોકપ્રિયતા મળી છે. તેનું એક મોટું કારણ ફિલ્મના ગીતો, તેની વાર્તા અને બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી છે. અહાન તેની ‘રોકસ્ટાર’ શૈલીથી પહેલાથી જ નેશનલ ક્રશ બની ગયો છે, જ્યારે…
- આમચી મુંબઈ
ગોખલે બ્રિજ વિવાદ: 87 કરોડના પ્રોજેક્ટમાં 2 વર્ષના વિલંબ છતાં કોન્ટ્રાક્ટરને 5,000નો દંડ!
મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અંધેરીમાં ગોપાલ કૃષ્ણ ગોખલે પુલના વિલંબિત બાંધકામ માટે કોન્ટ્રાક્ટર પર માત્ર 5,000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે, એમ એડવોકેટ ગોડફ્રે પિમેન્ટા દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અપીલમાં ખુલાસો થયો. આ ખુલાસો અગાઉ મહાપાલિકાના લગભગ 3 કરોડ…