- ધર્મતેજ

મનનઃ સંસ્કૃત-દેવોની ભાષા
હેમંત વાળા એ સમજવું પડે કે સંસ્કૃતિ દેવોની ભાષા છે, બ્રહ્મની નહીં, ચૈતન્યની નહીં, પરમ તત્ત્વની નહીં, પરમ આનંદની નહીં. અહીં એ વાત તો સ્થાપિત થાય છે જ કે દેવ એ બ્રહ્મ નથી. પ્રત્યેક દેવ બ્રહ્મનું એક મર્યાદિત સ્વરૂપ છે,એક…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ઈન્ડિગોનો ભવાડો, પેસેન્જર્સ લૂંટાઈ ગયા પછી સરકાર જાગી
ભરત ભારદ્વાજ ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન્સ એવી ઇન્ડિગો એરલાઇન્સના ભવાડાએ આખા દેશને માથે લીધો છે. ઈન્ડિગો એરલાઈન્સના ભવાડા નવા નથી પણ છેલ્લા એક અઠવાડિયામાં ભવાડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સોમવારથી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સ ધડાધડ કેન્સલ થવા માંડી તેમાં…
- રાશિફળ

આજનું રાશિફળ (08/12/2025): મેષથી લઈને મીન રાશિના જાતકો માટે સપ્તાહનો પહેલો દિવસ કેવો રહેશે, જાણો એક જ ક્લિક પર…
આજનો દિવસ પ્રગતિ અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. કામના ક્ષેત્રે તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે અને તમારા વરિષ્ઠ લોકો તમારી મહેનતની પ્રશંસા કરશે. આજે કોઈ નવી તક મળી શકે છે. પ્રેમ સંબંધો પહેલા કરતા વધુ સુમેળભર્યા રહેશે અને તમારા જીવનસાથી તમને સંપૂર્ણ…
- સુરત

સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં, નિયમોના ભંગ બદલ 2,958 વાહનચાલકો સામે કડક કાર્યવાહી
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક અને અસરકારક પાલન થાય તે હેતુથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તાજેતરમાં એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું હતું, જેના કારણે…
- નેશનલ

ગોપાલ ઈટાલિયા પર હુમલા બાદ કેજરીવાલનો અચાનક ગુજરાત પ્રવાસ, જાણો શું છે એજન્ડા
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર થયેલા કથિત હુમલા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ રાજકીય તણાવ વચ્ચે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અચાનક ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે રવિવારે સાંજે પહોંચી…
- મહારાષ્ટ્ર

નાસિકમાં ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, પટેલ પરિવારના 6 લોકોનું એક સાથે મૃત્યુ
નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રવિવારે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત થયો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 6 શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ તમામ લોકો સપ્તશ્રૃંગી…
- નેશનલ

ગોવા નાઇટ ક્લબ અગ્નિકાંડ: 25 નિર્દોષના મોત માટે જવાબદાર કોણ?
સરકારે બેદરકાર અધિકારીઓ સામે પગલાં લેવાની ખાતરી આપી, ગેરકાયદે ક્લબનું ઓડિટ થશે પણજી/નવી દિલ્હીઃ ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર પ્રવાસી અને…
- નેશનલ

એક દાયકામાં દુનિયાના નાઇટ ક્લબના અગ્નિકાંડમાં કેટલા નિર્દોષ હોમાયા?
ઉત્તર ગોવાના અરપોરા ખાતે આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં શનિવાર મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં લગભગ 25 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ચાર પ્રવાસી અને 14 ક્લબના કર્મચારીઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય સાત…
- નેશનલ

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: હવે ટૂંક સમયમાં થઈ શકે છે અંતિમ સહમતિ, અમેરિકી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવશે
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી અટવાયેલી વેપાર સમજૂતી (Trade Deal) પર હવે ટૂંક સમયમાં સહમતિ સધાય તેવી પ્રબળ સંભાવના બની રહી છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પણ આ દિશામાં સંકેત આપ્યા છે. ટ્રમ્પે હાલમાં…
- નેશનલ

કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં લાખો ભક્તોએ કર્યું વિશાળ ભગવદ્ ગીતા પઠન
કોલકાતાઃ કોલકાતાના પ્રખ્યાત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ ભગવદ્ ગીતા પઠન કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળ અને પડોશી રાજ્યોના સાધુઓ અને સાધ્વીઓ સહિત લાખો ભક્તોએ ભાગ લીધો હતો. આ જાણકારી કાર્યક્રમના આયોજકોએ આપી હતી. આયોજકોએ જણાવ્યું કે ભગવા વસ્ત્રો ધારણ કરેલા સાધુઓએ…









