- સ્પેશિયલ ફિચર્સ

આ સરળ રીતેથી ખરી મીઠાઈની કરો ઓળખ, નકલી માવાથી બચો સ્વસ્થ રહો…
દિવાળીનો તહેવાર ખુશીઓ અને મિઠાઈઓની મોસમ લઈને આવે છે, પરંતુ આ ઉત્સવની રોનકમાં નકલી અને મિલાવટી મિઠાઈઓનું વેચાણ પણ વધી જાય છે. ગુજરાતમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે તાજેતરમાં મોટા પ્રમાણમાં વિવિધ જગ્યા પર અખાદ્ય ખોરાક જપ્ત કર્યો છે, જે આરોગ્ય માટે…
- સ્પેશિયલ ફિચર્સ

પંખા પર જામી ગયેલા ધૂળ હટાવવા કરજો આ 3 ઉપાય: પંખાની બ્લેડ થઈ જશે ચકાચક…
Diwali Fan cleaning tips: તહેવારોની સિઝનમાં ઘરની સફાઈ સૌથી મોટો પડકાર હોય છે, અને તેમાં પણ પંખાની બ્લેડ પર જામેલી ધૂળ સાફ કરવી કંટાળાજનક લાગે છે. જો ગંદા પંખાને સાફ ન કરવામાં આવે તો તે રૂમનો દેખાવ બગાડી શકે છે.…
- સ્પેશિયલ ફિચર્સ

ભૂખ નહીં, હવે મોટાપો બન્યો વૈશ્વિક આરોગ્ય કટોકટીનો ખતરો, રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા…
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ મોટાપાને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે ઓળખાવ્યું છે. આજના સમયમાં ભૂખ કરતાં મોટાપો વધુ મોટી ચિંતાનું કારણ બની રહ્યું છે, જે વિશ્વભરમાં લાખો લોકોના જીવનને અસર કરી રહ્યું છે. WHOના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે મોટાપો હવે…
- મનોરંજન

દિવાળી પર થિયેટર્સમાં 5 ફિલ્મ મચાવશે ધૂમ: આ ફિલ્મની તો 4000થી વધુ ટિકિટો વેચાઈ…
મુંબઈ: થિયેટરમાં હવે શુક્રવારે જ ફિલ્મ રિલીઝ થાય એવી પ્રથા રહી નથી. બોલિવૂડના ઘણા ફિલ્મ નિર્માતાઓ દર વર્ષે દિવાળી અને નવા વર્ષે ફિલ્મ રિલીઝ કરતા હોય છે. આ વર્ષે 21 ઓક્ટોબર 2025ને મંગળવારના રોજ હિંદુ કેલેન્ડર મુજબ પડતર દિવસ છે.…
- નેશનલ

ભારતીય સેનાને મળી પ્રથમ સ્વદેશી બ્રહ્મોસ મિસાઈલ: હવે પાકિસ્તાનના ઉડશે હોંશ…
નવી દિલ્હી: ભારત અને રશિયાના સંયુક્ત સાહસ દ્વારા વિકસિત અત્યંત ઘાતક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ હવે સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન સુવિધામાં ઉત્પાદિત પ્રથમ બેચ આજે ભારતીય સેનાને સોંપવામાં આવી, જે દેશની આત્મનિર્ભર સંરક્ષણ…
- આમચી મુંબઈ

ઔરંગબાદ રેલવે સ્ટેશન હવે છત્રપતિ સંભાજીનગર સ્ટેશન તરીકે ઓળખાશે, મહારાષ્ટ્ર સરકારે કર્યો નિર્ણય…
મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગેઝેટ નોટિફિકેશન દ્વારા લેવામાં આવ્યો છે. આ ફેરફાર શહેરનું નામ ઔરંગાબાદથી બદલીને છત્રપતિ સંભાજીનગર કરવાના લગભગ ત્રણ વર્ષ…
- સ્પેશિયલ ફિચર્સ

દિવાળીની ઉજવણીનો ભાગ બની ગયેલા ફટાકડાની શોધ ક્યાં થઈ હતી? 99 ટકા લોકો નથી જાણતા આ વાત…
Diwali Fireworks History: દિવાળી એ ભારતમાં ઉજવાતા મુખ્ય અને મહત્ત્વના તહેવારો પૈકીનો એક તહેવાર છે. રામાયણ જેવા પૌરાણિક ગ્રંથો અનુસાર, 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામ જ્યારે અયોધ્યા આવ્યા. ત્યારે આયોધ્યાવાસીઓએ સમગ્ર નગરમાં દીવડાઓ પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કર્યું…
- આમચી મુંબઈ

વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કામ કરતી એનજીઓ અને સંસ્થાઓ માટે મહારાષ્ટ્ર સરકારે SOP જાહેર કરી…
મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારે વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ, વિકાસ અને પુનર્વસન માટે કામ કરતી બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) અને અન્ય સંસ્થાઓ માટે એક SOP જાહેર કરી છે. આ પગલુ વિકલાંગ અધિકાર અધિનિયમ, 2016ના વિભાગો 49થી 53 અનુસાર ફરજિયાત નોંધણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું…
- સ્પેશિયલ ફિચર્સ

દિવાળી પર માત્ર દીવા જ નહીં, આ છોડ પણ ચમકાવશે તમારું ભાગ્ય…
દર વર્ષે આસો માસની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ખુશીઓ, પ્રકાશ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરના દિવસો ઉજવવાની છે. આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, જેથી મા…









