- નેશનલ
ચક્કી નદી પરના રેલવે પુલની દીવાલ ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
કાંગડા: હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ધનગુ નજીક ચક્કી નદી પરના રેલવે પુલની રીટેનિંગ દીવાલ સોમવારે સતત વરસાદને કારણે ધરાશાયી થઈ, જેનાથી દિલ્હી-જમ્મુ રેલમાર્ગ પર મુસાફરી કરતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટના દરમિયાન એક ટ્રેન પુલ પરથી પસાર થઈ રહી…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : પ્રાણાયામની કેટલીક ભ્રામક વ્યાખ્યા…
ભાણદેવ (ભાગ-6) પ્રસ્તાવ : આધુનિક માનસની એ એક વિશિષ્ટતા છે કે તે પ્રત્યેક સાધનનો બૌદ્ધિક ખુલાસો માગે છે. અમે પ્રાણાયામ શા માટે કરીએ? પ્રાણાયામ શું કરે છે? પ્રાણાયામ શું છે? પ્રાણાયામમાં એવું શું છે કે જે તેને અધ્યાત્મસાધનબનાવે છે? –…
- તરોતાઝા
મોજની ખોજ : અરે, તમે ભીષ્મપ્રતીજ્ઞા લેશો તો ભીષ્મ શું લેશે?!
સુભાષ ઠાકર પ્લેનમાં પ્રવેશતાં જ દરવાજે ઊભેલી એરહોસ્ટેસે જેવું ‘વેલકમ સર’ કીધું ને હું માં અંબેના સોગંધ ખાઈને કહું છું કે સોરી, લખું છું કે તમારા આખાયે જીવનકાળમાં વાઈફ તો શું પણ તમારી સગી સાળીએ પણ મારકણું સ્મિત નઇ આપ્યું…
- નેશનલ
ધનખડના રાજીનામા પહેલા રાજનાથના કાર્યાલયમાં અસામાન્ય ગતિવિધિઓથી રાજકારણ ગરમાયું
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આરોગ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અચાનક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં અટકળો અને ચર્ચાઓનો દોર શરૂ કર્યો છે. વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ, આ ઘટનાથી આશ્ચર્યમાં છે, કારણ…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : કેલ્શિયમ ઘટવાનું કારણ એસીડીટી છે…
-ડૉ. હર્ષા છાડવા વિશ્વભરમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જેમાં જીવનશૈલીની પસંદગીઓ ખરાબ સ્વાસ્થ્ય માટે જવાબદાર પરિબળો છે. પછી ભલે અતિશય ખાવું અપ્રાકૃતિક ખાવું, વધુ પડતું સંકુચિત આહાર, ઊંઘનો અભાવ, વધુ પડતું વ્યસનનું સેવન અનિયમિત રીતે ખાવાની આદત,…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસને ટ્રમ્પ-પાકિસ્તાન સાચાં લાગે છે
-ભરત ભારદ્વાજ કૉંગ્રેસ હકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવાના બદલે પાણીમાંથી પોરા કાઢીને વાહિયાત મુદ્દા ઉઠાવવામાં માને છે તેથી છાસવારે એવી વાતો કર્યા કરે છે કે જે સાંભળીને કોંગ્રેસના નેતાઓની બુદ્ધિક્ષમતા સામે શંકા જાગે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી…
- Uncategorized
આરોગ્ય એક્સપ્રેસ : છુપા રુસ્તમ જેવો આ એડિસન રોગ શું છે?
-રાજેશ યાજ્ઞિક એડ્રેનલ ગ્લેન્ડ્સ, કિડની એડિસન નામ સાંભળવા મળે એટલે તમને તરત જ ઇલેક્ટ્રિક બલ્બ યાદ આવી જાય, ખરું ને? આનું કારણ એ કે આપણે એમના વિશે અને એમની અનેક શોધ વિશે ભણ્યા છીએ. એમનું નામ હતું થોમસ આલ્વા એડિસન,…
- ઇન્ટરનેશનલ
રશિયા અને યુક્રેન ફરી તુર્કીયેમાં આવશે એક ટેબલ પર, ઝેલેન્સકીએ શાંતિ વાટાઘાટોના આપ્યા સંકેત
યુક્રેન અને રશિયા વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ રોકવા માટે અમેરિકાએ મધ્યસ્થી કરવવા માટે અનેક પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા હતા. ત્યારે ફરી એક વખત આ યુદ્ધનો અંત નજીક આવતો દેખાય રહ્યો છે. બંને દેશો…
- આમચી મુંબઈ
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસઃ ફડણવીસે કહ્યું હાઈ કોર્ટના ચુકાદોને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું
મુંબઈઃ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં 12 આરોપીને નિર્દોષ જાહેર કરવાના મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા અંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું કે હાઈ કોર્ટે આપેલો ચુકાદો આઘાતજનક છે. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં…
- સ્પોર્ટસ
ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાશે ચેસ વર્લ્ડ કપ
નવી દિલ્હીઃ ભારત આ વર્ષે 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ચેસ વર્લ્ડ કપનું આયોજન કરશે અને આ સ્પર્ધા માટે યજમાન શહેરની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે. વિશ્વની ટોચની ચેસ સંસ્થા ફિડેએ સોમવારે આ જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટમાં 206 ખેલાડીઓ…