- ઇન્ટરનેશનલ
યુદ્ધથી થાક્યા કે ઉંમરથી થાક્યા! ઈરાન સુપ્રિમ લીડરના નિરસ વિજય ઘોષણાથી વિશ્વમાં કુતૂહલ
તહેરાન: ઈરાનના સુપ્રિમ લીડર આયાતુલ્લા અલી ખામેની પોતાના દમદાર ભાષણોને લઈ જાણીતા છે. તેમના શબ્દો દેશા નાગરિકોમાં નવો ઉત્સાહ જગાડતા હતા. જોકે તેમણે ઈરાન ઈઝરાયલ યુદ્ધ બાદ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જ્યારે હવે યુદ્ધના 12 દિવસ બાદ તેમણે પોતાની…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ : વાદળોથી ફુજીને છુપાવીને બેઠેલો લેક આશી…
-પ્રતીક્ષા થાનકી હાકોનેમાં એક સ્પિરિચ્યુઅલ દરવાજા માટે ત્રણ કલાક લાઇનમાં ઊભાં રહ્યાં પછી લેક આશી પર પાઇરેટ શિપમાં બેસીને માઉન્ટ હાકોને જવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં તો વાદળ છવાઈ ગયાં હતાં. આગલી રાત્રે ભરપૂર સ્નો પડ્યો હતો. બીજા દિવસે 15…
- નેશનલ
આર્કિટેક્ટ બનવાની ઈચ્છા રાખતા રામકૃષ્મ ગવઈ કેમ બન્યા CJI, કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક
નાગપુર: તાજેતરમાં ભારતના પ્રધાન ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે પોતાના જીવનના અંગત અનુભવો શેર કર્યા હતા. તેમના માતા-પિતાના સંઘર્ષ અને જીવનની બદલતી આકાંક્ષાઓએ તેમના જીવનને કેવી રીતે આકાર આપ્યો તેની વાત કરતાં…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન: પંતનું પાગલપણું: ચાહકો માટે મનોરંજન… હરીફો માટે માથાનો દુખાવો
સારિમ અન્ના સંરક્ષણાત્મક અભિગમ રાખ્યા બાદ અચાનક ફટકાબાજી શરૂ કરી દેવી, સમરસૉલ્ટથી સેન્ચુરી સેલિબ્રેટ કરવી એ રિષભની નોખી પહેચાન છે રિષભ પંતે તાજેતરમાં લીડ્સમાં સમરસૉલ્ટની સ્ટાઇલમાં સદી સેલિબ્રેટ કરી હતી. રિષભ પંત થોડા મહિના પહેલાં જાણે અંધારામાં ભટકી રહ્યો હતો.…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ભાજપની નેતાગીરીને હિંદીનું વળગણ કેમ છે ?
-ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં હિંદી ભાષા લાદવાના મુદ્દે પાછી બબાલ શરૂ થઈ છે અને રાજકીય પક્ષો પટ્ટાબાજી પર ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ એક થી ધોરણ પાંચના વિદ્યાર્થીઓને હિન્દી ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે એવો…
- નેશનલ
કોલકાતામાં લૉ કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીને પોલીસે દબોચ્યા, જાણો શું છે આખો મામલો
કોલકાતા: દક્ષિણ કોલકાતાની એક લૉ કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી યુવતી સાથે ગેંગરેપની ઘટનાએ ચકચાર મચાવી દીધો હતો. આ ઘટનાએ મહિલા સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જ્યારે આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ…
- સ્પેશિયલ ફિચર્સ
અચાનક ગજરાજ શા માટે વિફરે છે અને તેમને શાંત કેવી રીતે કરશો?
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રામાં હાથીઓ વિફર્યા અને યાત્રાનો માર્ગ છોડીને દોડવા લાગ્યા. સદનસીબે મહાવતોએ થોડી વારમાં હાથીને શાંત કરી દીધા. આ ઘટનામાં કોઈ જાન-માલનું ભારે નુકશાન ન થયું અને ભગવાનની નગરચર્યા નિર્વિઘ્ને આગળ વધી. પણ ઘણાને એવો સવાલ થયો…
- નેશનલ
પંજાબમાં ગેંગસ્ટરની માતા અને સાથીદારની ગોળી ધરબી હત્યા…
ચંદીગઢઃ પંજાબના બટાલામાં અજાણ્યા બાઇક સવારોએ જેલમાં બંધ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા અને તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. બટાલાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગુરૂવારે રાત્રે ૯-૩૦ વાગ્યાની…