- ઈન્ટરવલ

મગજ મંથનઃ AI-કૃત્રિમ બુદ્ધિમત્તા એ માનવ બુદ્ધિનું પ્રતિબિંબ છે…
વિઠ્ઠલ વઘાસિયા આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે.જે રીતે વીજળી, ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન માનવ જીવનમાં ક્રાંતિ લાવ્યા એ જ રીતે આજે એક નવી શક્તિ સમગ્ર વિશ્વને બદલી રહી છે – તે છે કૃત્રિમ બુદ્ધિમત્તા, એટલે કે AI – Artificial Intelligence.…
- મનોરંજન

પ્રિયંકા ચોપરાની ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના સેટ પર ગ્લેમરસ એન્ટ્રી
મુંબઈઃ બોલીવુડની ટોચની અભિનેત્રી તરીકે ડંકો વગાડનાર અને હોલીવુડમાં પણ પોતાના અભિનયનો જાદુ પાથરનાર પ્રિયંકા ચોપરા હવે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફરી જોવા મળશે. હાલમાં પ્રિયંકા ચોપરા મુંબઈમાં છે અને તાજેતરમાં જ કપિલ શર્માના કોમેડી શો “ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો…
- મહારાષ્ટ્ર

ગઢચિરોલીમાં ₹ 82 લાખનું ઈનામ ધરાવતા 11 નક્સલીનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ
નક્સલવાદ વિરુદ્ધ મોટી સફળતા; આ વર્ષે જિલ્લામાં 112 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ ગઢચિરોલી (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રમાં નક્સલવાદ નાબૂદ કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપનારો બનાવ આજે બન્યો હતો. જિલ્લામાં એકસાથે 11 નક્સલીએ પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આત્મ-સમર્પણ કરનારા નક્સલીમાંથી ચાર…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર હાથે તે સાથે…તો પગનું શું?પાયલાગણ. આલિયા અને ટાલિયામાં ફરક શું?આલિયો દિલદાર અને ટાલિયો સફાચટ હોય… (ખાનગી કહું તો -આલિયા માત્ર રણબીરને જ મળે!)ધ્વજ દંડ અને પોલીસના દંડામાં ફરક શું?દંડ પવિત્રતાનું પ્રતીક અને દંડો પનીશમેન્ટનું સાધન. રોટલા વણનારી અને…
- મોરબી

મોરબીના મણિમંદિરની અદ્ભુત ભવ્યતા
લેખક : ભાટી એન. (તસવીરની આરપાર) મોરબીને પેરિસ જેવું બિરુદ યથાયોગ્ય મળેલ છે. આ સિટી એક્સ્ટ્રાઓર્ડિનરી છે. અહીં ટાવર, મહેલ, ઘોડા, પાડા, ઝૂલતો પૂલ જે તૂટી ગયો અને ખાસ તો મણિ મંદિર (વાઘ મહેલ), જેને મહારાજા વાઘજી ઠાકોરની ગુજરાતનું બેનમૂન…
- ઈન્ટરવલ

ઈચ્છા કરતાં ઈચ્છા પૂરી કરવાની યાત્રા વધુ સુખદ હોય છે
ઔર યે મૌસમ હંસીં… (દેવલ શાસ્ત્રી) અવિરત ઈચ્છાઓના જંગલમાં આપણે બધા એક ટ્રેડમિલ પર દોડી રહ્યા છીએ. આ ટ્રેડમિલ પરની દોડનો કોઈ અંત નથી અને પ્રારંભ પણ હોતો નથી. આપણે ત્યાં જ હોઈએ છીએ અને ટ્રેડમિલ ભાગતું રહે છે. ‘યે…
- ઈન્ટરવલ

કવિતા ને કારખાનાં… જુડવે જુડવે નૈનાં!
શરદ જોશી સ્પીકિંગ (સંજય છેલ) આપણા દેશમાં કોઈ પણ લેખક, કવિ, વિચારક, વિદ્વાનને ‘ગરીબ’ કહેવા અથવા ‘ગરીબ’ સમજવાની એક જાતની વણલખી ફેસિલિટી કે સાર્વજનિક સુવિધા છે. એવું કહેવાય છે કે મા લક્ષ્મી અને મા સરસ્વતી બન્નેમાં વૈર છે એટલા માટે…
- વડોદરા

કાશ્મીરી ‘કેસર’ની વડોદરામાં ખેતી! ગુજરાતી દંપતીએ લખ્યો નવો ‘ઈતિહાસ’
પરંપરાગત ખેતીની જરૂરિયાતોને પડકારીને ‘મોગરા’ કેસરની સફળતાપૂર્વક ખેતી કરી વડોદરા: સામાન્ય રીતે કાશ્મીરી કેસરની ખેતી માટે ઠંડા વાતાવરણની જરૂર પડે છે. કાશ્મીરમાં ખાસ કરીને કેસરના ફૂલો ખીલે છે, પરંતુ વડોદરાના દંપતીએ તો કમાલ કરી દીધી છે. તેમણે એરોપોનિક્સ મારફત કેસરની…









