- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ધાટન ફરી લટ્ક્યું, જાણો નવી ડેડલાઈન?
મુંબઈઃ છેલ્લા કેટલાક મહિનાથી નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ધાટન કરવા માટે પ્રશાસન કમર કસી રહ્યું છે, જે વારંવાર નવી ડેડલાઈન જાહેર કર્યા પછી હવે એરપોર્ટના ઉદ્ધાટનનું કામ લટકી ગયું છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લગભગ ૯૫ ટકા બાંધકામ કાર્ય પૂર્ણ થયું…
- નેશનલ
અપગ્રેડ રડાર સીસ્ટમથી સજ્જ હશે તેજસ Mk-1A, દુશ્મન દેશોના હુમલાનો આપશે જડબાતોડ જવાબ
નવી દિલ્હી: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તેજસ Mk-1A ફાઇટરના નિર્માણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તેજસ Mk-1Aએ તેજસ Mk1 કરતાં અપગ્રેહ હશે. જેથી તેની હુમલો કરવાની ક્ષમતાઓમાં પણ વધારો થશે. આવો જાણીએ તેજસ Mk-1Aમાં એવું તે શું હશે,…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ ગુજરાતમાં દમણ ગંગા નદી પર બ્રિજનું બાંધકામ પૂર્ણ
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપ ગુજરાતના વલસાડ જિલ્લામાં દમણ ગંગા નદી પર બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવાની જાહેરાત નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ કરી હતી. ગુજરાતમાં આયોજિત કુલ ૨૧ બ્રિજમાંથી પ્રોજેક્ટ માટે પૂર્ણ થનાર આ…
- નેશનલ
કાળજુ કંપાવનારો અકસ્માતઃ તમિલનાડુમાં ટ્રેન સાથે સ્કૂલ બસ ટકરાઈ, બે વિદ્યાર્થીનાં મોત…
કુડ્ડલોર: દેશમાં મોટા ભાગના રેલવે અકસ્માતમાં બેદરકારીના કારણે થતા હોય છે, જે પૈકી આજે તમિલનાડુમાં રેલવે ક્રોસિંગમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો. તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના એક રેલવે ક્રોસિંગ પર સ્કૂલ બસનો ટ્રેન સાથે વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ નિપજ્યાં…
- નેશનલ
બિહારમાં ચૂંટણી પહેલાં નીતીશ કુમારનો મોટો નિર્ણય: મહિલાઓને સરકારી નોકરીમાં 35 ટકા અનામતની કરી જાહેરાત
પટણા: બિહારના તમામ રાજકીય પક્ષ એક તરફ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. નીતીશ કુમારે મહિલાઓને સરકારી નોકરીમાં 35 ટકા અનામત આપવાની જાહેરાત કરીને સૌને…
- રાજકોટ
ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશઃ હજારો રોકાણકારોની બચત જોખમમાં મૂકાઈ…
રાજકોટ: થોડા સમય પહેલા ગુજરાતના બનાસકાંઠામાં એકના ડબ્બલના નામે ચાલતી સ્કીમનો પર્દાફાશ થયો હતો. આ ઘટના બાદ ગુજરાતમા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ગુજરાત સૌરાષ્ટ્રના રાજકોટમાં આવી જ એક નવી પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં હજારો લોકોની બચતને…
- મનોરંજન
કેટરિના કૈફની ‘હમશકલ’એ કેટરિનાનો ઑટોગ્રાફ લેતા લોકોમાં જાગ્યું કૌતુક!
બોલીવુડમાં એક અભિનેત્રી બીજી અભિનેત્રીના ઑટોગ્રાફ લે એવું ભાગ્યે જ બનતું હોય છે. તાજેતરમાં કેટરિનાની હમશકલ ગણાતી ઝરીન ખાને કેટરિનાનો ઓટોગ્રાફ લઈને લોકોમાં ચર્ચા જગાવી છે, જ્યારે આ બનાવ મુદ્દે લોકોએ અજબગજબ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. બોલીવુડની ટોચની અભિનેત્રીઓ પૈકીની…
- સ્પોર્ટસ
હવે જાણી લો વિરાટ કોહલી અને અનુષ્કા ક્યાં રહે છે, વાત વાતમાં ક્રિકેટરે રિવીલ કર્યું
લંડનઃ ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે લંડનમાં રહે છે. તેમના પુત્ર અકાય કોહલીનો જન્મ પણ લંડનમાં થયો હતો. કોહલી પરિવાર સાથે લંડનમાં જ સ્થાયી થઈ ગયો છે, પરંતુ વિરાટના એડ્રેસને જાણવા માટે તેના…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: AAIBએ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો
અમદાવાદ: 12 જૂન, 2025ના રોજ બનેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171ની ભયાવહ દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા માટે તપાસ યથાવત્ છે. પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે.…