- નેશનલ

PFનો દુરુપયોગ કરનારા કર્મચારીઓને EPFOની ચેતવણી: વ્યાજસહિત દંડની થશે વસૂલી
PF withdrawal Rules: પ્રાઈવેટ સેક્ટર કે પબ્લિક સેક્ટરમાં નોકરી કરતા મોટાભાગના કર્મચારીઓના પગારમાંથી EPFO દ્વારા PFની રકમ કાપીને PF એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે તેને PF એકાઉન્ટમાં જમા થયેલી પૂરેપૂરી રકમ મળે છે. જોકે, કર્મચારીઓ…
- સ્પેશિયલ ફિચર્સ

મહાકુંભ મેળાથી લઈને વિજયની રેલી સુધી: આ વર્ષે સર્જાઈ નાસભાગની 5 દુર્ઘટનાઓ
Tragedies caused by stampede: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના રાજકીય પક્ષ તમિલગા વેટ્ટી કઝગમની રેલીમાં 10,000ની ક્ષમતાવાળા મેદાનમાં 27,000 જેટલા લોકો આવી ગયા હતા. ત્યારે કેટલાક કારણોસર થયેલી નાસભાગમાં મહિલાઓ અને બાળકો સહિત 30 લોકોનું મૃત્યુ થયું છે.…
- ગાંધીનગર

નવી 9 મહાનગરપાલિકાઓને ક્યારે મળશે મેયર? આ મહિનામાં ચૂંટણી યોજાય તેવી સંભાવના
ગાંધીનગર: 1 જાન્યુઆરી 2025 પહેલા ગુજરાત રાજ્યમાં માત્ર 8 મહાનગરપાલિકાઓ હતી. પરંતુ 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકાર દ્વારા નવી 9 મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી. હજુ સુધી આ મહાનગરપાલિકાઓ મેયર વિહોણી છે. ત્યારે આ નવી 9 મહાનગરપાલિકાઓની ચૂંટણી ક્યારે…
- ઉત્સવ

કવર સ્ટોરીઃ આ તે બધા સાધુ છે કે શેતાન?
વિજય વ્યાસ તાજેતરમાં ફરી એક ભગવાધારીએ સાધુત્વને અભડાવ્યું છે…આપણી મોટાભાગની પ્રજા ધર્મભીરુ અને વ્યક્તિપૂજક છે. આવા લોકો બહુ જલ્દી કહેવાતા સાધુઓની અસરમાં આવી જતા હોય છે અને એમના ભોળપણનો ગેરલાભ લઈને અનેક સાધુઓ એમની પાખંડીલીલા પ્રસરાવે છે…આવા લંપટ સાધુઓની કુકર્મ…
- ઉત્સવ

ઊડતી વાત : કોન્ટ્રાકટર કરસન કેમ કરે છે કાળો કકળાટ?
ભરત વૈષ્ણવ રૂપિયાપ્રિય સાહેબ, કોન્ટ્રાકટર કરસનના કોટિ કોટિ કપટી ચપટી પ્રણામ. તમે સકુશળ હશો. એવું ન હોય તો વળતી ટપાલે લખજો. તમારા ઘરે સ્પેશિયલ ડોકટરોની ટીમ મોકલી આપીશ. આઇસીયુમાં દાખલ થવું પડે તો પણ ચિંતા કરશો નહીં. ખર્ચ કેટલો થશે…
- ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : નવરાત્રિ: આ માનીતા ઉત્સવમાં શીખી શકાય માર્કેટિંગના સચોટ પાઠ
સમીર જોશી જેમ દિવાળી પ્રકાશનો તહેવાર છે, તેમ નવરાત્રિ ગુજરાતનો ઊર્જાનો ઉત્સવ છે. નવ રાત સુધી શહેરો, ગામો અને શેરીઓ રંગીન મંચોમાં ફેરવાઈ જાય છે. લોકો એકતાના સૂત્રમાં બંધાયેલા હોય છે અને માતાજીના ગરબા લેવા સૌ થનગને છે. આ ઉત્સવને…
- ઉત્સવ

ઝબાન સંભાલ કે: માતા સોળ સરાદે નવ નોરતા રે, માતા વીસે દાડે દિવાળીના દિન
હેન્રી શાસ્ત્રી નવરાત્રી ઉત્સવ એટલે મા નવદુર્ગાની ભક્તિનો ઉત્સવ અને રાસ ગરબાની મસ્તીમાં ઝૂમવાનો પણ ઉત્સવ. રાસ રમવાનો આનંદ અનેરો હોય છે, પણ બે તાળી અને ત્રણ તાળી ગરબાની મજા અલગ જ અનુભવ કરાવે છે. અંગમરોડ સાથે લેવાતા ગરબા શારીરિક…
- ઉત્સવ

હાસ્ય વિનોદ: ચન્દ્ર માણસને શેખચલ્લી બનાવે છે…
વિનોદ ભટ્ટ ચન્દ્ર એ પથ્થરનો મોટો ગોળો છે, જે પૃથ્વીની આસપાસ પોતાના જ કારણે ભ્રમણ કરે છે. તે ગ્રહ નથી, ઉપગ્રહ જ છે, પણ જ્યોતિષીઓના કલ્યાણ માટે તેણે ગ્રહ થવાનું સ્વેચ્છાએ સ્વીકારી લીધું છે. એ પૃથ્વીથી ફક્ત બે લાખ આડત્રીસ…
- સ્પેશિયલ ફિચર્સ

આ શારદીય નવરાત્રિમાં સાતમની તિથિ ક્યારે છે? જાણો સાચું શુભ મુહૂર્ત
Navratri Saptami Muhurt: નવરાત્રિના દિવસો દરમિયાન સાતમની તિથિનું ઘણુ મહત્ત્વ હોય છે. જે લોકોને ત્યાં આઠમની પૂજા થાય છે. તેમને ત્યાં સાતમના દિવસે વિધિવિધાન સાથે વ્રત રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે બે વખત ત્રીજની તિથિ આવી હોવાથી, સાતમની તિથિ…









