- નેશનલ

‘સમાજમાં નવા પ્રકારના ગુના, આતંકવાદ અને વૈચારિક યુદ્ધો ઊભરી રહ્યા છે’: રાજનાથ સિંહ
‘પોલીસ સ્મૃતિ દિવસ’ નિમિત્તે સંરક્ષણ પ્રધાને કહ્યું – 2047 સુધીમાં વિકસિત ભારત માટે બાહ્ય અને આંતરિક સુરક્ષાનું સંતુલન જરૂરી નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કહ્યું કે એક તરફ સરહદો પર અસ્થિરતા છે, ત્યારે સમાજમાં નવા પ્રકારના ગુના, આતંકવાદ…
- મનોરંજન

અમિતાભ બચ્ચને દિવાળીના દિવસે શું કર્યું, જુઓ એમનો અંદાજ?
દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. ઘણા બોલીવુડ સ્ટાર્સ પણ આ ખુશીના અવસર પર તેમના ચાહકોને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. “સદીના મહાનાયક” અમિતાભ બચ્ચને પણ દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે તેમના ઘર ‘જલસા’ની બહાર ચાહકોને મળતા એક ટ્વીટ કર્યું. અમિતાભ…
- ઇન્ટરનેશનલ

અમેરિકી રાષ્ટ્રપતિએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, FBI ડાયરેક્ટર કાશ પટેલ અને અન્ય નેતાઓએ પણ શુભકામનાઓ આપી
ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રકાશના તહેવાર દિવાળી પર શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ સમય મિત્રો અને પરિવારોને એકસાથે લાવીને ઉજવણી કરવાનો છે. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે “આજે હું પ્રકાશના તહેવાર (દિવાળી)ની ઉજવણી કરી રહેલા…
- નેશનલ

પતિ ૨૪ કલાકમાં અલગ રહેતી પત્નીનો તમામ સામાન સોંપેઃ સુપ્રીમ કોર્ટનો કડક આદેશ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક પુરુષને તેની અલગ રહેતી પત્નીનો તમામ સામાન ૨૪ કલાકની અંદર સોંપવાનો નિર્દેશ આપ્યો છે, અને કહ્યું છે કે તે ઘૃણાસ્પદ છે કે તેણે ૨૦૨૨થી તેણીને તેના કપડાં અને અન્ય વસ્તુઓ લેવાની મંજૂરી આપી નથી. ન્યાયાધીશ…
- નેશનલ

પંજાબના પૂર્વ ડીજીપી પર દીકરાની હત્યાનો કેસઃ પુત્રવધૂ સાથે ‘અનૈતિક સંબંધ’ હોવાનો આરોપ
ચંડીગઢઃ પંજાબના ભૂતપૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફાના પુત્ર અકીલ અખ્તરના મૃત્યુ મામલે પંચકુલા પોલીસે ભૂતપૂર્વ ડીજીપી, તેમની પત્ની અને ભૂતપૂર્વ મંત્રી રઝિયા સુલતાના અને મૃતકની પત્ની અને બહેન વિરુદ્ધ હત્યા અને કાવતરાનો કેસ નોંધ્યો છે. વકીલ અકીલ અખ્તરનું 16 ઓક્ટોબરના મોડી…
- સ્પેશિયલ ફિચર્સ

દુનિયાની સૌથી મોંઘી કૃત્રિમ આંખ: 2-કેરેટનો ડાયમંડ જડાવનાર જ્વેલરી સ્ટોરના માલિકની જાણો અનોખી સ્ટોરી…
અલાબામા: સામાન્ય રીતે મોટી ઉંમરે પડી ગયેલો અથવા કોઈ કારણોસર પડાવી દીધેલો દાંત ફરી આવે નહીં, જેથી તેની જગ્યાએ ઘણા લોકો નકલી દાંત બેસાડવામાં આવે છે. ફિલ્મો અને ટીવી શોમાં ઘણીવાર સોનાના દાંતવાળા પાત્રો જોવા મળે છે. વાસ્તવિક જીવનમાં ઘણા…
- આમચી મુંબઈ

સ્મૃતિ દિવસ: શહીદોનું બલિદાન લોકોને હિંમત અને અખંડિતતા જાળવી રાખવા પ્રેરણા આપે છે – ફડણવીસ…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે પોલીસ સ્મારક દિવસ નિમિત્તે મુંબઈમાં નાયગાંવ ખાતે પોલીસ હેડક્વાર્ટર શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમનું બલિદાન લોકોને હિંમત અને અખંડિતતા જાળવી રાખવા માટે પ્રેરણા આપે છે એમ જણાવ્યું હતું. 21 ઓક્ટોબર 1959ના…
- મનોરંજન

ગોવિંદાએ આપેલી રિંગ ગુમ થતાં સુનિતા આહુજાનું શું થયું હતું, જાણો અજાણ્યો કિસ્સો
મુંબઈઃ ગોવિંદાની પત્ની સુનિતા આહુજા, તેના બિન્દાસ એટીટ્યુડ માટે જાણીતી છે. તેણે હાલમાં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે જ્યાં તે ભગવાનના દર્શન કરાવે છે. તે ઘણીવાર મહારાષ્ટ્રના મંદિરોની મુલાકાત લે છે અને આ મંદિરોનું મહત્વ અને તેની પૌરાણિક વાર્તાઓ…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશની મુશ્કેલી વધીઃ આઈએમએફએ 800 મિલિયન ડોલરની લોન અટકાવી, યુનુસ સરકાર પર દબાણ?
ઢાકા/ન્યૂ યોર્ક: તખ્તાપલટ થયા બાદ મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રધાન બન્યા છે. પરંતુ વડા પ્રધાન બન્યા બાદ તેમની જવાબદારી વધી ગઈ છે. તેમની સામે એક મોટી મુશ્કેલી આવીને ઊભી રહી છે. અગાઉની સરકાર દ્વારા IMF પાસેથી લોન લીધી…









