- ઈન્ટરવલ

ટ્રમ્પનો નવો વર્લ્ડ ઓર્ડર: હુમલો કરો – તાકાતથી જીતો ને પ્રદેશ પણ રાખો!
પ્રાસંગિક – અમૂલ દવે હવે વિશ્વમાં નવો વર્લ્ડ ઓર્ડર જોવા મળે છે. આ ઓર્ડર ‘જેની લાઠી એની ભેંસ’ જેવો છે. જે હુમલાખોર હોય એને કોઈ સજા થતી નથી અને એને ઈનામમાં જીતેલી જમીન મળે છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને…
- એકસ્ટ્રા અફેર

સુપ્રીમની ભલામણ પછી જસ્ટિસ વર્મા સામે નવી તપાસની શું જરૂર?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં ભ્રષ્ટાચારનો ખાતમો કરવાના ફૂંફાડા બહુ મરાય છે પણ ખરેખર ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાત આવે ત્યારે રાજકારણીઓ તાત્કાલિક કોઈ પગલાં લેવા તૈયાર નથી હોતા. તેના બદલે સાવ સ્લો મોશનમાં કામ કરીને ભ્રષ્ટાચારીને છટકી જવાનો પૂરતો સમય…
- ઈન્ટરવલ

મગફળીની મૌસમ પુરબહારમાં…
તસવીરની આરપાર – ભાટી એન. અત્યારે મેળાની મૌસમ પુરબહારમાં ખીલી છે…!. તેમાં ફજેત ફાળકા, રમકડાંના સ્ટોલ તો હતા જ પણ એક વાત જોવા મળી તે મગફળીનો ઓળો એટલે મેળા વચ્ચે અધકચરી લીલી મગફળીને લોખંડની ચાયણીમાં સગડીમાં સેકતા હતા અને તેની…
- ઈન્ટરવલ

140 કરોડની આઝાદી : ઓય હોય… કૈસા દેસ હૈ મેરા!
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ ભારતની આઝાદીને ઘણાં વર્ષ વીતી ગયા. વીતી ગયાં તો વીતી ગયાં. એમાં આપણે શું કરી શકીએ ને કોઈ કરી પણ શું શકે? આટલા વર્ષે પણ દેશ એવો જ છે ને એવો જ રહેશે…જે ભારતીય…
- અમદાવાદ

ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 55 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ
ગુજરાતમાં વાઇબ્રન્ટ વિકાસની વાતો વચ્ચે એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. રાજ્યમાં રેશન કાર્ડ પર થી ગરીબોને સસ્તા અનાજ આપવાની યોજના ચાલી રહી છે. ગુજરાતના લાખો જરૂરીયાતમંદો લોકો આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. આ વચ્ચે અન્ન પુરવઠા વિભાગે રેશનકાર્ડનું…
- ઈન્ટરવલ

અપની આઝાદી કો હમ હરગીજ મીટા સકતે નહીં…
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી સ્વતંત્ર ભારતની પ્રથમ ટપાલ ટિકિટ , આઝાદ ભારતનું પ્રથમ ‘એચ ટી 2’ વિમાન ભારત દેશને સત્તાવાર આઝાદી મળી એ પહેલાં એક અંતરિમ સરકાર બની હતી. બીજી સપ્ટેમ્બર, 1946ના દિવસે વડા પ્રધાન જવાહરલાલ નહેરુના…
- ઈન્ટરવલ

…પણ જીવન ઘડતરના શિક્ષણનું શું?
મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા આમ જોઈએ તો શિક્ષણના બે ભાગ પાડી શકાય: વ્યવસાયલક્ષી શિક્ષણ અને વ્યવહારલક્ષી શિક્ષણ. આજે વ્યવસાયલક્ષી શિક્ષણની વાત કરીએ. એ પછી અંકમાં વ્યવહારલક્ષી શિક્ષણની વાત કરીશું. હાલમાં આપણે જે કંઈ પણ ડિગ્રીઓ માટે ભણીએ છીએ એ…
- સ્પેશિયલ ફિચર્સ

જીમમાં વર્કઆઉટ કરતા પહેલા જાણી લો આ ખાસ વાત, નહીંતર શરીર થઈ જશે બરબાદ…
Workout Important Rules: પહેલું સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ સ્વસ્થ જીવનનો મંત્ર છે. શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે કસરત કરવી જરૂરી છે. નિયમિતપણે કસરત કરવાથી તન અને મન બંને સ્વસ્થ રહે છે. નિયમિત કસરત કરવા માટે ઘણા લોકો જીમમાં…
- સ્પેશિયલ ફિચર્સ

મહાભારત બાદ કેમ સૃષ્ટીના તમામ સાપોનો થઈ રહ્યો હતો વિનાશ, જાણો કેમ ઉજવાય છે નાગપંચમી
હિંદુ ધર્મમાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે, જે શ્રાવણ માસના વદ પક્ષની પંચમી તિથિએ ઉજવાય છે. આ દિવસે ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, જેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ તહેવાર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ફરી જામશે મેહૂલિયો! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…
અમદાવાદ: પાછલા લાંબા સમયથી ગુજરાતમાંથી વરસાદે વિરામ લીધો હતો. જો કે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાંછટીયો વરસાદ નોઁધાઈ રહ્યો હતો. ત્યારે હવે લગભગ વરસાદની વાટે બેઠા ખેડૂતોને લગભગ રાહત મળશે. હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે,…









