- નેશનલ
ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનડીસીએક્સ સાયબર હુમલો: ₹ 378 કરોડનો ફટકો!
નવી દિલ્હીઃ ભારતીય ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કોઈનડીસીએક્સ પર સાયબર હુમલો થયો હતો. જેના પરિણામે 44.2 મિલિયન ડોલર અથવા 378 કરોડ રૂપિયાની ચોરી થઈ છે. જોકે કંપનીના સ્થાપકોએ ખાતરી આપી હતી કે ગ્રાહકોના ભંડોળની ચોરી થઈ નથી અને તેને સુરક્ષિત રાખવા માટે…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં પાણીની તંગી: શહેરી વિકાસ વિભાગની ચોરી અને નિષ્ફળતાને જવાબદાર ઠેરવી
મુંબઈ: મહારાષ્ટ્રના વનપ્રધાન અને સ્થાનિક ભાજપ (ભારતીય જનતા પાર્ટી) ધારાસભ્ય ગણેશ નાઈકે જણાવ્યું હતું કે નવી મુંબઈમાં પાણીની અછત “કેટલાક તત્વો” દ્વારા કરવામાં આવતી ચોરી અને શહેરી વિકાસ વિભાગ હેઠળના મ્યુનિસિપલ વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે છે. યોગાનુયોગ, શહેરી વિકાસ વિભાગ નાયબ…
- આમચી મુંબઈ
NCP (SP)નો મુશ્કેલ સમય પણ પાછા આવીશું: શશિકાંત શિંદેએ વ્યક્ત કર્યો વિશ્વાસ
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી) મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે, અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓની આગામી ચૂંટણીઓ પાર્ટીના કાર્યકરોના સંકલ્પની કસોટી કરશે, એમ નવનિયુક્ત રાજ્ય એકમના પ્રમુખ શશિકાંત શિંદેએ જણાવ્યું હતું. શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ…
- નેશનલ
રશિયન તેલ પર EU પ્રતિબંધ: ભારતની 15 અબજ ડોલરની ઇંધણ નિકાસ પર જોખમ
નવી દિલ્હીઃ યુરોપિયન સંઘ(ઇયુ) દ્વારા રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનેલા ઇંધણની આયાત પર પ્રતિબંધ મૂકાતા ભારતના 15 અબજ અમેરિકન ડોલરની ઇંધણ નિકાસને અસર થઇ શકે છે, એમ આર્થિક થિંક ટેન્ક જીટીઆરઆઇએ જણાવ્યું હતું. ૨૭ દેશોના યુરોપિયન સંઘ દ્વારા પ્રતિબંધોના ૧૮મા પેકેજમાં…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં ઇઝરાયલી હુમલો: સહાયની રાહ જોતા 73 પેલેસ્ટિનિયનોના મોત
દેર-અલ-બલાહઃ ગાઝામાં ઇઝરાયલી સેનાના ગોળીબારમાં માનવતાવાદી સહાયની રાહ જોઇ રહેલા ૭૩ પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા હતા. આ હુમલામાં ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. મંત્રાલય અને સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર…
- નેશનલ
આંધ્ર દારૂ કૌભાંડ: જગન પર ₹ 3,500 કરોડની લાંચનો આરોપ, 305 પાનાની ચાર્જશીટ દાખલ…
અમરાવતીઃ આંધ્ર પ્રદેશ પોલીસે 3,500 કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડ મામલામાં એક સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી પર દર મહિને સરેરાશ 50થી 60 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં…
- નેશનલ
જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ લાવવાની તૈયારીઃ 100થી વધુ સાંસદે કર્યાં હસ્તાક્ષર, સંસદમાં રજૂ થશે પ્રસ્તાવ
નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 100થી વધુ સાંસદે જસ્ટિસ યશવંત વર્માને હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવા માટે નોટિસ પર હસ્તાક્ષર કરી દીધા છે, જેનાથી લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે જરૂરી સમર્થન મળી…