- નેશનલ

દેશના આ રાજ્યમાં સરકારી નોકરી મેળવવા મહિલાઓ પતિને આપી રહી છે ડિવોર્સ, જાણો શું છે કારણ ?
રાજસ્થાનમાં સરકારી નોકરી મેળવવા માટે એક ચોંકાવનારો ખેલ ખેલાતો હોવાની વાત સામે આવી છે, જેમાં ઉમેદવારો તલાકશુદા મહિલાઓ માટે મળતા 2 ટકા આરક્ષણનો લાભ લેવા ફરજી તલાકના કાગળો બનાવે છે. નોકરી મળ્યા બાદ તેઓ ફરીથી લગ્ન કરી લે છે, જેનાથી…
- આમચી મુંબઈ

કુર્લા-CSMT વચ્ચે 10 વર્ષથી 2 રેલવે લાઇનનું કામ અટકેલું, જાણો શું છે કારણ?
મુંબઈઃ મધ્ય રેલવેમાં કુર્લા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વચ્ચે બે રેલવે લાઇનનું બાંધકામ 2015ની આસપાસ શરૂ થયું હતું, પરંતુ હજી સુધી તેમાં બહુ ઓછી પ્રગતિ જોવા મળી છે. એપ્રિલ 2025ના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અહેવાલમાં આ પ્રોજેક્ટને…
- હેલ્થ

ઘરે બનાવેલા આ નાસ્તાનું વહેલી સવારે કરો સેવન, આખો દિવસ શરીર રહેશે એનર્જીથી ભરપૂર
Homemade High protein breakfast: શરીરને ચલાવવા માટે યોગ્ય પોષક તત્વોવાળા ખોરાકનું સેવન કરવું જરૂરી છે. સામાન્ય રીતે લોકો સવાર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઈમ ખોરાકનું સેવન કરતા હોય છે. જે પૈકી સવારનો નાસ્તો ઘણો મહત્ત્વનો છે. ઘણીવાર સવારે નાસ્તો…
- નેશનલ

દિલ્લીની પ્રતિષ્ઠિત ક્લબની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાની કારમી હાર, ભાજપના જ ક્યા નેતા જીત્યા ?
નવી દિલ્હી: થોડા દિવસ અગાઉ કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ 12 ઓગસ્ટની મધરાતે જાહેર કરવામાં આવ્યા હતા. ચૂટણી પરિણામો બાદ ઉજવણીનો માહોલ છવાયો હતો. ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડીએ સચિવ (એડમિનિસ્ટ્રેશન) પદે 100થી વધુ મતની સરસાઈથી જીત મેળવી.…
- ગીર સોમનાથ

ઉનામાં ખેડૂતો પોતે જ પોતાના ઉભા પાકનો કરી રહ્યા છે નાશ, કારણ જાણીને ચોંકી જશો
ઉના: રાજ્ય સહિત દેશભરમા ચોમાસા પડઘા બેસે, ત્યારથી ખેડૂતો સારા પાકની આશાએ પાકની વાવણીની શરૂઆત કરી દેતા હોય છે. અને જ્યારે વરસાદ મેઘરાજાના આગમન થાય ત્યારે ખેડૂતના હૃદયમાં આશાનું બીજ ખીલે છે. પરંતુ આ વર્ષે વરસાદનો મિજાજ બદલાયો, અને અણધારી…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર માતા શિક્ષક ગણાય તો પત્ની? મહા-શિક્ષક…વાંદરો ગુલાંટ ખાવાનું કેમ ભૂલતો નથી? ભૂલી પણ જાય તો વાંદરી સજા કરે!પ્રોફેસર ભૂલકણા શેમાં શેમાં હોય છે ? પગાર સિવાયની બધી બાબતમાં…કઈ રેખાને પામવી અઘરી? અભિનેત્રી રેખા…પાકિસ્તાન ક્યારે સીધું થશે? ભારત જ્યારે…
- ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ઉમંગ – ઉત્સાહ હોય તો ઉંમર જખ મારે એવા પ્રસંગ વાર તહેવારે બનતા હોય છે અને અન્યોને પ્રેરણા આપતા રહે છે. બૌદ્ધિક અને સાંસ્કૃતિક ઊંચાઈ ધરાવતા સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગના ક્રિસ્ટિન થાયને નામના સન્નારી (માજી કે વૃદ્ધા કહેવું અજુગતું…
- ઈન્ટરવલ

વહાલામાંથી દવલા ને ભાગેડુ બનેલા ડૉ. તેજાની આંચકાજનક દાસ્તાન…
પ્રફુલ શાહ ડૉ. જયંતી ધર્મા તેજાની સંપૂર્ણ પડતીનું કાઉન્ટડાઉન જોશભેર શરૂ થઈ ગયું હતું. જવાહરલાલ નહેરુના અવસાન સાથે આરંભ થયો, ને લાલ બહાદુર શાસ્ત્રીના આગમન સાથે સારો સમય પૂરો થયો. પછી આવ્યાં ઈંદિરા ગાંધી. તર્ક મુજબ તો જવાહરલાલ ખાસમખાસને તો…
- નેશનલ

આધાર કાર્ડ ભારતની નાગરિકતાનો પુરાવો નથી તો ક્યા ડોક્યુમેન્ટના આધારે નાગરિકતા મળે ?
સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ નાગરિકતા સાબિત કરવાનો દસ્તાવેજ નથી. બિહારમાં મતદાર યાદીના સુધારણા (SIR)ને લઈને થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી અને તેની તપાસ જરૂરી છે. બોમ્બે હાઈકોર્ટે પણ…









