- આમચી મુંબઈ

મુંબઈના રેલ પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણી લો તો ફાયદામાં રહેશો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ તહેવારોના દિવસોમાં અઠવાડિયાના અંતમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી શકે છે, કારણ કે રેલવે નાઈટ અને સન્ડે બ્લોક હાથ ધરશે. રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે મુંબઈ સબર્બન રેલવેમાં સ્પેશિયલ બ્લોક હાથ ધરવામાં આવશે. રેલવે ટ્રેકના…
- નેશનલ

સ્વતંત્રતા ‘જીવંત’ રાખવા બલિદાન આપવાની જરૂર: મોહન ભાગવત…
ભુવનેશ્વર: ભારતીયોએ સ્વતંત્રતા પ્રત્યે આત્મસંતુષ્ટ ન રહેવું જોઈએ તે નોંધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે તેમણે તેને ‘જીવંત’ રાખવા માટે સખત મહેનત અને બલિદાન આપવાની જરૂર છે અને વિશ્વની સમૃદ્ધિ અને શાંતિમાં પણ યોગદાન આપવાની…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ: ડી.બી. પાટીલના નામ માટે ફરી આંદોલન!
મુંબઈ: નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ચાલુ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર મહેનત કરી રહી છે. એરપોર્ટ પ્રોજેક્ટ પર યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. જોકે, હાલમાં, આ પ્રોજેક્ટ માટે જેમની જમીન સંપાદિત કરવામાં આવી છે તેવા…
- આમચી મુંબઈ

આજે પણ લોકલ ટ્રેનોના ધાંધિયામાંથી ‘મુક્તિ’ નહીંઃ નોન પીક અવર્સમાં ભયાનક ભીડ, કારણ શું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ તહેવારના દિવસોમાં જાહેર રજા હોવાથી રેલવે લોકલ ટ્રેનોને ‘રવિવાર’ની રજાના શેડયૂલની માફક દોડાવવાની જાહેરાત કરે છે. આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રવિવારના માફક ઓછી ટ્રેન દોડાવતા લાખો પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.…
- નેશનલ

ખુશખબરઃ મોંઘવારીમાં ઘટાડાનો તખતો તૈયાર, 90 ટકા વસ્તુ પર GST 10 ટકા ઘટશે…
નવી દિલ્હી: આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકો માટે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં નવો સુધારો કરવાની જાહેરાત કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે આ સુધારાથી રોજિંદા જીવનમાં ઉપયોગી થતી…
- નેશનલ

દિલ્હીમાં દુર્ઘટના: હુમાયુના મકબરામાં છત ધરાશાયી થતા અનેક દબાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ…
નવી દિલ્હી: અહીંના નિઝામુદ્દીન વિસ્તારની હુમાયુના મકબરામાં મોટી દુર્ઘટના ઘટી, જ્યાં મકબરાના પરિસરમાં બનાવેલી મસ્જિદના રેસ્ટ રુમની દીવાલ તૂટી પડી હતી. આ દુર્ઘટના પછી બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટના ચાર વાગ્યાના સુમારે બની હતી, એમ અધિકારીએ…
- સ્પેશિયલ ફિચર્સ

જન્માષ્ટમી સ્પેશિયલ: લડ્ડુ ગોપાલનો શણગાર અને ભોગ-પ્રસાદ તૈયાર કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો
Laddu Gopal Shringar: જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. આ દિવસની લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. શ્રદ્ધાળુઓ પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ એવા લડ્ડુ ગોપાલની પ્રતિમા લાવીને પારણામાં સ્થાપતા હોય છે અને ભગવાનને પારણે ઝુલાવતા હોય…
- આમચી મુંબઈ

દિવા-સીએસએમટી લોકલ ટ્રેનની માંગણી હાઇ કોર્ટે કેમ ફગાવી? જાણો કોર્ટે શું ટિપ્પણી કરી
મુંબઈ: ભીડને કારણે ટ્રેનમાં ચડવા ઉતરવામાં દિવાના નાગરિકોને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દિવા મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) વચ્ચે લોકલ ટ્રેનો શરૂ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (પીઆઇએલ) દાખલ કરવામાં આવી હતી. હાઈ કોર્ટે અરજીને ફગાવી દેતા…
- નેશનલ

લાલ કિલ્લા પરથી PM Modiએ RSSની કરી પ્રશંસા, વિપક્ષ કેમ નારાજ?
નવી દિલ્હીઃ કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને અરુણાચલ સુધી દેશવાસીઓએ આજે સ્વતંત્રતા દિવસની કુદરતી આફતો વચ્ચે પણ દેશવાસીઓએ ધામધૂમથી ઉજવણી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી બારમી વખત તિરંગો ફરકાવ્યો અને દેશને સંબોધ્યો હતો. 103 મિનિટના…









