- નેશનલ

અઝાનનું કર્યું સન્માન, પરંતુ સોનુ નિગમને નડ્યું જૂના વિવાદનું અપમાન: જાણો શ્રીનગરના કોન્સર્ટમાં શું થયું
શ્રીનગર: વિવાદોમાં રહેતા ગાયકોમાં પ્રખ્યાત ગાયક સોનુ નિગમનું નામ મોખરે છે. તાજેતરમાં તેમનો શ્રીનગર ખાતે એક કોન્સર્ટ યોજાયો હતો. જોકે, આ કોન્સર્ટમાં સોનુ નિગમે કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી. ઉલટાનું સોનુ નિગમે એક સારું કામ કર્યું છે. પરંતુ તેમના જૂના…
- નેશનલ

અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાથી શું ભારતને ટેરિફમાં મળશે રાહત?
નવી દિલ્હી: અમેરિકા અને રશિયા વચ્ચેના ભૂ-રાજકીય તણાવની ભારતની ક્રૂડ ઓઇલની આયાત વ્યૂહરચના પર મોટી અસર પડી રહી છે. અમેરિકાના દબાણ અને રશિયા પરના વૈશ્વિક પ્રતિબંધોને કારણે, ભારત ધીમે ધીમે રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી ઘટાડીને અમેરિકા તરફ વળી રહ્યું છે.…
- તરોતાઝા

આરોગ્ય પ્લસ: આત્માની બારી એટલે આંખ: આંખનું તેજ કઈ રીતે વધારી શકાય?
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આંખનું તેજ વધારવા આપણે આ મુજબ ઉપચાર કરી શકીએ… ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળીને તે પાણી આંખોમાં છાંટવાથી આંખોનું તેજ ખૂબ વધે છે. *100 ગ્રામ ત્રિફળા ચૂર્ણ તથા 100 ગ્રામ વરિયાળી મેળવી સવાર-સાંજ એક ચમચી…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: સ્વાદિષ્ટ તથા સ્વાસ્થ્યવર્ધક છે બિહારી વ્યંજન લિટ્ટી-ચોખા
શ્રીલેખા યાજ્ઞિક સ્વાદ-રસિયાઓને દિવાળીના દિવસોમાં મનભરીને મીઠાઈ-ફરસાણની મોજ માણવાનો આનંદ અનેરો આવે છે. લાભપાંચમ બાદ છઠપૂજાનું આકર્ષણ સદાય બિહાર-ઉત્તર પ્રદેશ-મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. ઊગતાં સૂર્યની આરાધના, ઉપવાસ તથા મંત્ર જાપ દ્વારા વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. નદી-કિનારે-દરિયાકિનારે કે તળાવને…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી: ધારણા અંતરંગયોગનું પ્રથમ સોપાન…
ભાણદેવ અંતરંગ યોગ પ્રસ્તાવ: પ્રત્યેક અધ્યાત્મપથ બે પ્રધાન વિભાગમાં વહેંચાયેલો હોય છે. આ બે વિભાગ છે – બહિરંગ (exoteric) અને અંતરંગ (esoteric). આ જ રીતે યોગપથ બે વિશાળ વિભાગમાં વહેંચાયેલો છે – બહિરંગ યોગ અને અંતરંગયોગ. રાજયોગના આઠ અંગો છે.…
- Uncategorized

મોજની ખોજ : બોલો, પોતે બનાવેલી જેલમાં પોતે જ પુરાયો…
સુભાષ ઠાકર ‘ચંબુડા, ખુદ દુ:ખને તારા ઘરમાં આવતા દૂર દૂર સુધી ડર લાગે એટલું અઢળક સુખ પ્રભુએ આપ્યું છે છતાં કેમ ઊતરી ગયેલી કઢી જેવું મોઢું કરીને બેઠો છે?’ મેં પૂછ્યું ‘અલ્યા. આમ જ ચાલ્યું તો ઊતરી ગયેલી કઢી જ…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી: ચંદ્ર નમસ્કાર આસન સ્ત્રી માટે વરદાન છે…
સર્વાંગી વિકાસ માટે જરૂરી છે ડૉ. હર્ષા છાડવા ભારતીય યોગ વિદ્યા એ કોઇ સામાન્ય વિદ્યા નથી. યોગ વિદ્યાનો ઉલ્લેખ વૈદિક સાહિત્ય, ઉપનિષદો, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં જોવા મળે છે. આપણા દેશમાં ઘણી સદીઓથી આનું ઉચ્ચતમ અને મહત્ત્વનું સ્થાન છે.…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ: શું છે આ ‘રેય’ સિન્ડ્રોમ?
રાજેશ યાજ્ઞિક આપણે ગયા અઠવાડિયાની કોલમમાં પીડાશામક દવાઓ વિશે વાત કરી ત્યારે એક રોગનો અછડતો ઉલ્લેખ કર્યો હતો જે બાળકોને થાય છે. તે છે, ‘રેય’ સિન્ડ્રોમ (Reye Syndrom). તેના વિશે આપણે વધુ જાણવું જોઈએ, જેથી બાળકોને દવા આપતી વખતે બાળકની…
- તરોતાઝા

ફાઈનાન્સના ફંડા: આપવામાં આવેલા પાવર કરતાં એજન્ટ વધુ અધિકારનો ઉપયોગ કરી શકે નહીં…
મિતાલી મહેતા આપણે હાલ પાવર ઑફ એટર્ની વિશે વાત કરી રહ્યા છીએ. પોતાના તથા પરિવારજનોના હિતનું રક્ષણ કરવા માટે આ દસ્તાવેજ કેટલો મહત્ત્વપૂર્ણ છે એ આપણે જોયું. આજે આપણે એને લગતી કેટલીક કાનૂની જરૂરિયાતો વિશે તથા એટર્નીનાં અધિકારો અને મર્યાદાઓ…
- તરોતાઝા

My WPI- My Wealth Passing Instruments
ગૌરવ મશરૂવાળા રોકાણકારોમાં જાગરૂકતા લાવવા માટેના એક કાર્યક્રમમાં શ્રોતાઓમાંથી એકે મને સવાલ કર્યોં : ‘તમારા મતે માણસે વસિયતનામું ક્યારે બનાવવું જોઈએ?’ આવો સવાલ જ્યારે પણ પૂછાય ત્યારે મારો સ્ટાન્ડર્ડ જવાબ હોય છે : ‘તમે જ્યારે પહેલું બેન્ક ખાતું ખોલાવો ત્યારે.’…









