- નેશનલ
રશિયન તેલ પર EU પ્રતિબંધ: ભારતની 15 અબજ ડોલરની ઇંધણ નિકાસ પર જોખમ
નવી દિલ્હીઃ યુરોપિયન સંઘ(ઇયુ) દ્વારા રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનેલા ઇંધણની આયાત પર પ્રતિબંધ મૂકાતા ભારતના 15 અબજ અમેરિકન ડોલરની ઇંધણ નિકાસને અસર થઇ શકે છે, એમ આર્થિક થિંક ટેન્ક જીટીઆરઆઇએ જણાવ્યું હતું. ૨૭ દેશોના યુરોપિયન સંઘ દ્વારા પ્રતિબંધોના ૧૮મા પેકેજમાં…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં ઇઝરાયલી હુમલો: સહાયની રાહ જોતા 73 પેલેસ્ટિનિયનોના મોત
દેર-અલ-બલાહઃ ગાઝામાં ઇઝરાયલી સેનાના ગોળીબારમાં માનવતાવાદી સહાયની રાહ જોઇ રહેલા ૭૩ પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા હતા. આ હુમલામાં ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. મંત્રાલય અને સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર…
- નેશનલ
આંધ્ર દારૂ કૌભાંડ: જગન પર ₹ 3,500 કરોડની લાંચનો આરોપ, 305 પાનાની ચાર્જશીટ દાખલ…
અમરાવતીઃ આંધ્ર પ્રદેશ પોલીસે 3,500 કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડ મામલામાં એક સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી પર દર મહિને સરેરાશ 50થી 60 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં…
- નેશનલ
જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ લાવવાની તૈયારીઃ 100થી વધુ સાંસદે કર્યાં હસ્તાક્ષર, સંસદમાં રજૂ થશે પ્રસ્તાવ
નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 100થી વધુ સાંસદે જસ્ટિસ યશવંત વર્માને હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવા માટે નોટિસ પર હસ્તાક્ષર કરી દીધા છે, જેનાથી લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે જરૂરી સમર્થન મળી…
- નેશનલ
આગામી સપ્તાહે પીએમ મોદી બ્રિટન-માલદીવ્સના પ્રવાસે જશેઃ નવા અધ્યાયનો પ્રારંભ…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23-24 જુલાઈના યુનાઈટેડ કિંગડમ (યુકે) અને 25-26 જુલાઈના માલદીવ્સના સત્તાવાર પ્રવાસે જશે. બ્રિટનના વડા પ્રધાન સર કીર સ્ટાર્મરના નિમંત્રણને લઈ વડા પ્રધાન મોદી મુલાકાતે જશે, પરંતુ લેબર પાર્ટીની નવી સરકાર સાથે આ તેમની…
- નેશનલ
યોગી આદિત્યનાથ દિલ્હીમાં: PM મોદી, અમિત શાહ, નડ્ડા સાથે 3 કલાકની મેરેથોન બેઠક!
નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં અત્યારે રાજકીય માહોલ વધુ ગરમ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને નિમવાની કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે આજે અચાનક યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અન્ય ટોચના નેતાઓ સાથે…
- નેશનલ
ઓડિશામાં સગીરાને જીવતી સળગાવાઈ: AIIMS દિલ્હીમાં વધુ સારવાર માટે એરલિફ્ટ કરાશે
ભુવનેશ્વર: ઓડિસામાં યુવતીઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. આઠ દિવસ પહેલા જ એક યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીએ પ્રોફેસરની જાતિય સતામણીથી કંટાળીને આત્મદાહ કર્યો હતો. ત્યારે હવે એક યુવતીને સળગાવી દેવાની ઘટના ઘટી છે. હાલમાં પીડિત યુવતીને AIIMS દિલ્હી ખાતે લઈ…