- રાશિફળ
આજનું રાશિભવિષ્ય (15/07/2025): આજનો દિવસ અમુક રાશિના જાતકોને કરાવશે લાભ પણ અમુક માટે ચિંતાનું કારણ, જાણી લો તમારું ભવિષ્ય
આજે તમને તમારા માતા-પિતાના આશીર્વાદથી કામમાં સફળતા મળશે. તમારા વર્તન અને કાર્યનો બીજાઓ પર સકારાત્મક પ્રભાવ પડશે. આજે તમે નવો વ્યવસાય શરૂ કરવાના હો તો તે પહેલા વ્યવસાય સંબંધિત અનુભવી લોકોની સલાહ ચોક્કસ લો. પૈસા સંબંધિત કોઈ પણ જૂનો વ્યવહાર…
- આમચી મુંબઈ
ગુડ ન્યૂઝ: MHADA કોંકણના 5,000થી વધુ ઘર અને પ્લોટ માટે લોટરી જાહેર, અરજીની સંપૂર્ણ વિગતો!
મુંબઈઃ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA)ના કોંકણ હાઉસિંગ બોર્ડે થાણે શહેર, થાણે જિલ્લા અને પાલઘર જિલ્લાના વસઈ વિસ્તાર સહિત અન્ય સ્થળોએ કુલ 5,285 ઘર માટે લોટરીની જાહેરાત કરી છે. આ ઉપરાંત, સિંધુદુર્ગ જિલ્લાના ઓરોસ અને કુલગાંવ-બદલાપુર વિસ્તારોમાં કુલ…
- આમચી મુંબઈ
ચિખલદરામાં પ્રવાસીઓનો ધસારો: 10 KMનો ટ્રાફિક જામ, સ્થાનિકો અને પ્રવાસીઓ પરેશાન…
મુંબઈઃ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલું ચિખલદરા હિલ સ્ટેશન ચોમાસામાં પર્યટકોમાં વિશેષ માનીતું છે. હરિયાળી અને સફેદ ધુમ્મસથી ઘેરાયેલું હોય છે. આ સુંદર નજારો જોવા, ગયા સપ્તાહના અંતે (12-14 જુલાઈ) લાખો લોકોની ભીડ અહીં ઉમટી પડી હતી. આ સમય દરમ્યાન લગભગ…
- નેશનલ
DGCAનો મોટો આદેશ: એન્જિન ફ્યુઅલ સ્વિચ તપાસનો DGCAનો આદેશ
નવી દિલ્હીઃ ભારતમાં સેવા આપતી તમામ એરલાઇન્સને તેમના બોઇંગ 787 કાફલામાં ફ્યુઅલ સ્વિચનું નિરીક્ષણ કરવું પડશે, કારણ કે દેશની એવિયેશન રેગ્યુલેટરી સંસ્થાએ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલને ધ્યાનમાં રાખીને આ અંગે આદેશ જાહેર કરશે.…
- આમચી મુંબઈ
એક્સપાયર માલનું રીપેકિંગ: ભિવંડીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ!
મુંબઈઃ ઘરગથ્થું અનાજ, કઠોળ કે સૂકા મેવા જેવા ખાદ્ય પદાર્થો સસ્તા ભાવે મળતા હોય એટલે લોકો સ્થાનિક બજારમાં લેબલ લાગવ્યા વિનાના પેકેટોમાં વેચનારા પાસેથી ખરીદતા હોય છે. પણ આવા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થાય તેવો વિશ્વાસઘાત થતો હોય તેવી શક્યતા…
- ગાંધીનગર
ગાંધીનગરમાં ગૌરી વ્રતના વિસર્જન વેળાએ નહેરમાં ડૂબવાથી ડોક્ટરનું મોતઃ છ વર્ષની દીકરી બની સાક્ષી…
ગાંધીનગર: ગુજરાતમાં હાલ ઠેર ઠેર ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટનગરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. ગૌરી વ્રતના વિસર્જન વખતે નહેરમાં ડૂબવાથી બાળરોગ નિષ્ણાત ડોક્ટરનું કરૂણ મોત થયું હતું. શનિવારે એક 39 વર્ષીય ડોક્ટરનું નર્મદા નહેરમાં ડૂબી…
- ધર્મતેજ
ફોકસ : ભગવાન શિવની પ્રિય વસ્તુઓ…
નિધિ ભટ્ટ શ્રાવણ મહિનો શિવભક્તિનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તો ખૂબ જ ભક્તિભાવથી ભોલેનાથની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘણા ઉપાયો કરે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે સૌથી ખાસ માનવામાં આવે છે,…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : નાશવંત દેહનો આત્મા છે અવિનાશી…
ડૉ. બળવંત જાની (ગતાંકથી ચાલુ)(7) `વિવેકસાર’ (હિન્દી-વ્રજ) : મૂળભૂત રીતે અહીં કેન્દ્રમાં એકાંતિક ભક્તિની પ્રાપ્તિની પ્રાર્થના છે. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યથી ભાવસભર ભક્તિનું પ્રબોધન, શ્રીહરિનું મહાત્મ્ય પણ અહીં કેન્દ્રમાં છે. સંત-અસંતને વિવેકપૂર્વક ઓળખવાનો, ચિત્તમાંના ષડરિપુઓને નાથવાનો, લોભ, કામ, સ્વાદ, સ્નેહ…
- આમચી મુંબઈ
ચીઅર્સઃ મહારાષ્ટ્રમાં દારુની દુકાનોના નવા 328 લાઈસન્સ આપવાના અહેવાલ
મુંબઈ: લોકોના વિરોધને કારણે છેલ્લા પચાસ વર્ષથી રાજ્યમાં દારૂની દુકાનોના લાઇસન્સ પર જે પ્રતિબંધ હતો, તે હવે આવકમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી હટાવવામાં આવશે. આ નિર્ણયના ભાગરૂપે નવી ૩૨૮ જેટલી દારૂની દુકાનને લાઇસન્સ આપવામાં આવશે અને આ નીતિથી છૂટક દારૂની દુકાનોની…