-  રાશિફળ

શ્રાવણ માસની અમાસ સાથે શનિવારનો શુભ યોગ, જાણો શું કરવુ જોઈએ?
ભારતમાં શ્રાવણ મહિનાની સમાપ્તી થઈ ચુકી છે, અને ભાદરવા મહિનાની શરૂઆત થઈ ચુકી છે. જ્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનો પૂર્ણ થવાની થોડા દિવસો બાકી છે. ત્યારે આગામી 22 ઓગસ્ટના અમાસની તીથી છે. દેશભરમાં આ દિવસે ભાદરવી અમાસ તરીકે ઉજવણી કરવામાં આવશે.…
 -  નેશનલ

SCના આદેશ બાદ ચૂંટણી પંચ હરકતમાં, મતદાન યાદીમાંથી હટાવેલા નામની યાદી જાહેર
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પંચ દ્વારા SIR મતદારોની યાદી ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ યાદીમાંથી લગભગ 65 લાખ મતદારોના નામ હટાવવાના સમાચાર બાદ વિવાદ છેડાયો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને હટાવેલા નામોની યાદી કારણો સાથે જાહેર…
 -  મનોરંજન

ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’ વિવાદોમાં ઘેરાઈ, ગોપાલ મુખર્જીના પૌત્રએ લગાવ્યા ગંભીર આરોપ
વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં જ ધ બંગાળ ફાઈલ્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મ 1946ના બંગાળના દંગાઓ દરમિયાન મહત્વની ભૂમિક ભજવનાર બંગાળી નેતા ગોપાલ મુખર્જી પર આધારિત છે. ગોપાલ મુખર્જીના પૌત્ર…
 -  રાશિફળ

આજનું રાશિભવિષ્ય (18/08/2025): આજનો દિવસ કોના માટે શુભ રહેશે? જાણો મેષથી મીન સુધીની તમામ રાશિઓનું રાશિફળ
આજના દિવસે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ છે. કારકિર્દીમાં પ્રગતિના અવસરો મળશે. જીવનમાં નવા અનુભવોનો આનંદ મેળવવા તૈયાર રહેજો. પ્રોપર્ટીને લગતી લે-વેચ માટે દિવસ શુભ છે. આજે તમારે માતાપિતાના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. સાથે પોતાના…
 -  મહારાષ્ટ્ર

કોંકણ જવાનું હવે પહોંચની બહારઃ થાઇલેન્ડ-દુબઇ કરતા બસના ભાડાં વધારે
મુંબઈઃ ગણેશોત્સવ નજીક આવતાની સાથે જ ઘણા લોકો કોંકણ તરફ પ્રયાણ કરે છે. મુંબઈ-ગોવા હાઇવે પર ખાડા અને ટ્રાફિક જામના કારણે ઘણા મુસાફરો હવાઈ અને બસ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. આ કારણે હવાઈ અને પ્રાઇવેટ બસ ટિકિટના ભાવ…
 -  નેશનલ

ચૂંટણી પંચ આક્રમક: ‘સાત દિવસમાં પુરાવા આપો અથવા માફી માગો’, વિપક્ષ પર સીધો પ્રહાર
નવી દિલ્હીઃ બિહારની વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સહિત વિપક્ષની પાર્ટીએ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. મતચોરીના દાવાઓ મુદ્દે ચૂંટણી પંચ અને વિપક્ષ આમનેસામને આવી ગયા છે, ત્યારે વિપક્ષને જવાબ આપવા માટે ચૂંટણી પંચે કોન્ફરન્સ યોજી હતી.…
 -  મહારાષ્ટ્ર

‘મેં જેમની સરકાર પાડી, તેમણે જ મુખ્ય પ્રધાનપદ માટે મારું નામ સૂચવ્યું’; શરદ પવારે અચાનક ભૂતકાળ કેમ યાદ કર્યો?
પુણે: આજના સમયમાં રાજકારણ માત્ર સત્તાની સાઠમારી બનીને રહી ગયું છે. વિરોધીઓ વચ્ચેની સૌજન્યતા લગભગ અદૃશ્ય થઈ ગઈ છે, ઉદાર વિચારધારા ધરાવતા નેતૃત્વનો અભાવ છે. આવા સમયે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રના રાજકારણના મોટા નેતા વસંતદાદા…
 -  મનોરંજન

જાહ્નવી કપૂરે દહી-હાંડી ફોડીને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, વીડિયો વાયરલ
મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ માટે સમાચારમાં છે. જન્માષ્ટમીના અવસર પર અભિનેત્રીએ મુંબઈમાં આયોજિત દહીં-હાંડી ઉત્સવમાં હાજરી આપી હતી, જ્યાં તેની હાજરીથી વાતાવરણમાં રોનક આવી ગઈ હતી. પરંપરાગત લુકમાં પહોંચેલી જાહ્નવીએ સ્ટેજ પર…
 
 








