- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: પોષણ-મૂલ્યોથી સમૃદ્ધ સૌથી વજનદાર ફળ ફણસ
શ્રીલેખા યાજ્ઞિક ફણસનું નામ સાંભળતાં આપણી બારાખડીની યાદ અચૂક આવી જાય …. કેમ કે બાળપણથી આપણે ‘ફ…ફણસનો…ફ’ સાંભળતાં આવ્યા છીએ. ફણસના ફળને વિશ્ર્વનું સૌથી વજનદાર ફળ ગણવામાં આવે છે. કેમ કે એક ફળનું વજન સરેરાશ 55 કિલોની આસપાસ જોવા મળે…
- નેશનલ
બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ નામો હટાવાશે! ચૂંટણી પંચે કર્યો ચોંકાવનારો ખુલાસો
પટના: બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે મતદાર યાદીના વિશેષ ગહન પુનઃનિરીક્ષણ (SIR)નું અભિયાન શરૂ કર્યું છે. આ પ્રક્રિયામાં 35 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 35 લાખ નામ હટાવવાનો નિર્ણય ચૂંટણી પંચે 14 જુલાઈએ…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : શવાસન હૃદય ને જ્ઞાનતંત્રને બળવાન તથા કાર્યક્ષમ બનાવે છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ)(દશ) યોગાસનના અભ્યાસને પરિણામે શું થાય છે, તે અંગે યોગસૂત્રકાર કહે છે: ततो द्वन्द्वानभिघातः| – योगसूत्र; २-२९ ‘તેના અભ્યાસથી દ્વન્દ્વોના આઘાતમાંથી મુક્તિ મળે છે.’ આ વિધાન વિશેષત: ધ્યાનોપયોગી યોગાસનોને લાગુ પડે છે. સુખ-દુ:ખ, ઠંડી-ગરમી આદિ દ્વન્દ્વો છે. તેમનાથી…
- તરોતાઝા
મોજની ખોજ: સાચી વાત પુરવાર કરવા પણ ખોટાં કામ કરવા પડે…
-સુભાષ ઠાકર ‘અરે સાંભળ્યુ? વૈકુંઠવાસી ટ્રાવેલના મેનેજર ચંબુલાલનો ફોન હતો. આપણી સિંગાપુરની ટિકિટ ફાટી.. સોરી, આવી ગઈ છે. હું લઈ આવું.’ એટલું બોલી હું નીકળી ગયો… ‘ઠાકર, ભાભીને સાથે ન લાવ્યા?’ ચંબુલાલે પૂછ્યું. ‘અરે મારા પ્રભુ, જવાદોને એ રથને રથયાત્રાના…
- તરોતાઝા
આરોગ્ય વીમા હેઠળ કઈ રીતે મળી શકે ઍર ઍમ્બ્યુલન્સની સુવિધા…
નિશા સંઘવી જીવન-મરણનો સવાલ હોય ત્યારે દરેક સેકંડનું મહત્ત્વ હોય છે. કોઈ ગામડામાં કે દૂરના વિસ્તારમાં તાકીદે સારવારની જરૂર પડે અથવા કોઈ અકસ્માત કે દુર્ઘટના ઘટે એવા સમયે ઍર ઍમ્બ્યુલન્સ જીવનરક્ષકનું કામ કરે છે. તબીબી ઈલાજની સુવિધાઓ સાથેના હેલિકૉપ્ટર કે…
- નેશનલ
નાનપણના મિત્રો બન્યા વેરી, નાણાની લેવડ દેવડમાં એક બીજાની હત્યા
નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીના ખ્યાલા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે મિત્રોએ આંતરીક વિવાદમાં એકબીજાને છરીના ઘા મારી હત્યા કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના બોડી-બિલ્ડિંગ સપ્લિમેન્ટના નાણાંકીય વિવાદને લઈને બની હતી. પાર્કમાં…
- તરોતાઝા
દેશનું FDI નહીં, પોતાનું FDI ધ્યાનમાં લેવું…
ગૌરવ મશરૂવાળા પારિવારિક નાણાકીય લક્ષ્યો વિશે થાણેનાં રાધિકા દેસાઈ નામનાં ગૃહિણી સ્વાનુભવ જણાવતાં કહે છે કે અમે જ્યારથી નાણાકીય લક્ષ્ય પારિવારિક સ્તરે નક્કી કરવા લાગ્યા છીએ ત્યારથી અમને તેમાં ઘણો જ આનંદ આવી રહ્યો છે. કુટુંબના બધા જ સભ્યોને તેમાં…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: અમદાવાદ પ્લેન ક્રેશ, પાઇલટ્સને બલિના બકરા બનાવાશે?
-ભરત ભારદ્વાજ અમદાવાદમાં લગભગ એક મહિના પહેલાં તૂટી પડેલું એર ઇન્ડિયાનું વિમાન કેમ તૂટી પડ્યું તેનાં કારણોની તપાસ કરનારી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટના કારણે બખેડો થઈ ગયો છે કેમ કે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પ્રાથમિક રિપોર્ટમાં દોષનો…