- નેશનલ

પોતાના છેલ્લા ભાષણમાં ઇન્દિરા ગાંધીએ કરી હતી એવી વાત, જેને સાંભળીને લોકો ચોંકી ગયા
ભારત દેશમાં આજે બે મહાનુભવો સાથે સંકળાયેલા ખાસ દિવસ છે. આ મહાનુભવોમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધીનો સમાવેશ થાય છે. જોકે બંને સાથે જોડાયેલા દિવસો એકબીજાથી વિપરીત છે. 31 ઓક્ટોબર 1875ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. જ્યારે…
- Live News

એકતા દિવસની ભવ્ય ઉજવણી
વિશ્વનું સૌથી ઊંચું સ્મારક જેમનું બનાવવામાં આવ્યું છે તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ગુજરાતના એકતા નગર ખાતે વડા પ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય સમારોહ
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: આપણાથી ક્લાઉડ સીડિંગ પણ સફળતાથી થતું નથી!
– ભરત ભારદ્વાજ આપણા દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી ટાણે જ પ્રદૂષણ વધવાની મોંકાણ મંડાય છે ને પ્રદૂષણને નાથવા માટે નક્કર પગલાં લેવાના બદલે બુદ્ધિનું પ્રદર્શન કરવાની હોડ પણ શરૂ થઈ જાય છે. દિલ્હીમાં છેલ્લાં 10 વર્ષથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા…









