- વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ રોહિત-વિરાટ 2027ના વર્લ્ડ કપ માટેની ટીમમાં અત્યારથી જ નામ લખાવીને ઑસ્ટ્રેલિયાથી પાછા આવ્યા છે
સાશા સામાન્ય રીતે આપણને અમુક બાબત યાદ ન રહેતી હોય તો આપણે એ ડાયરીમાં ટાંકી લેતા હોઇએ છીએ, પણ અમુક વાતો યાદગીરી બની જતી હોય છે એટલે એ લેખિતમાં નોંધવાની જરૂર નથી પડતી. એ આપોઆપ યાદ રહી જતી હોય છે…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભારતની મર્દાનીઓએ રંગ રાખ્યો: ઓસ્ટ્રેલિયાને રગદોળ્યું, હવે આફ્રિકાનો વારો
ભરત ભારદ્વાજ ભારતની પુરૂષોની ક્રિકેટ ટીમે ઓસ્ટે્રલિયા સામેની વન ડે સિરીઝમાં સાવ બકવાસ દેખાવ કરીને ક્રિકેટ ચાહકોને નિરાશ કરી દીધા ત્યારે આપણી દીકરીઓએ લાજ રાખીને ભારતમાં રમાઈ રહેલા વુમન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતનો ફાઈનલ પ્રવેશ…
- નેશનલ

પાકિસ્તાન બાદ હવે ચીનની વધશે ચિંતા: ભારતીય વાયુસેના ચીની સરહદ નજીક કરશે યુદ્ધાભ્યાસ, ‘એરમેનને NOTAM’ જારી
નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF) તેના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં મોટા પાયે યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે, જેના માટે એરમેનને નોટિસ (NOTAM) જારી કરવામાં આવી છે. આ અભ્યાસ છ દિવસ માટે યોજાશે, જે દરમિયાન ભારતીય સેના ચીન, ભૂટાન, મ્યાનમાર અને બાંગ્લાદેશની સંવેદનશીલ…
- સ્પેશિયલ ફિચર્સ

વર્ષ સુધી કબાટમાં પડી રહેલા ધાબળામાંથી ગંધ આવી રહી છે? જાણો તેની સફાઈની ઘરેલુ ટિપ્સ
Blanket Cleaning Tips: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, અને હવે સમય આવી ગયો છે કે તમે તમારા જાડા ધાબળા અને રજાઈ બહાર કાઢો. જો લાંબા સમય સુધી સ્ટોર કર્યા બાદ તમારા ધાબળામાંથી જૂની, ધૂંધળી ગંધ આવી રહી હોય અથવા તે…
- નેશનલ

PM મોદીએ આર્ય મહાસંમેલનમાં હાજરી આપી: સ્વામી દયાનંદ સરસ્વતીની કામગીરીના કર્યા વખાણ
નવી દિલ્હી: સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રવાના થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન 2025માં હાજરી આપી હતી. આ સંમેલન જ્ઞાન જ્યોતિ મહોત્સવનો એક ભાગ છે, જે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150…
- સ્પેશિયલ ફિચર્સ

ઘરે ડ્રેગન ફ્રૂટનો છોડ ઉગાડવાની જાણી લો રીત, શરીર માટે ફાયદાકારક છે તેના ફળ
Dragon Fruit Kitchen Garden Tips: આજકાલ ઘણા લોકોમાં કિચન ગાર્ડનિંગનો શોખ વધી રહ્યો છે. લોકો હવે ફળ અને શાકભાજી પણ ઘરે કિચન ગાર્ડનમાં ઉગાડી રહ્યા છે. તમને એ જાણીને નવાઈ થશે કે, ડ્રેગન ફ્રૂટને પણ તમે કિચન ગાર્ડનમાં ઉગાડી શકો…
- મનોરંજન

મમતા કુલકર્ણીનો યુ-ટર્ન: દાઉદ આતંકવાદી હતો, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું!
ગોવા: 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અને હાલમાં આધ્યાત્મિક જીવન જીવતી મમતા કુલકર્ણી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ વિશેના પોતાના અગાઉના નિવેદનને કારણે ફરી સમાચારમાં છવાઈ ગઈ છે. અગાઉ તેમણે દાઉદ મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં સામેલ ન હોવાનું અને આતંકવાદી ન હોવાનું કહ્યું…
- નેશનલ

“સરદાર પટેલનો આદર કરો છો તો તેમના રસ્તે ચાલો”: મલ્લિકાર્જુન ખડગેએ PM અને HMને કેમ આપી આ સલાહ?
નવી દિલ્હી: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. સાથોસાથ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલના રસ્તે ચાલવાની સલાહ આપી…
- વડોદરા

વડોદરા પોલીસ ભવનમાંથી નકલી CBI અધિકારી ઝડપાયો: પોલીસે શરૂ કરી સઘન તપાસ
વડોદરા: આજકાલ અનેક જગ્યાએથી નકલી જજ, નકલી IAS તથા IPS, નકલી સરકારી કચેરીઓના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કિસ્સામાં વધુ એક કિસ્સાનો ઉમેરો થયો છે. વડોદરાના પોલીસ ભવનની અંદરથી જ એક નકલી CBI અધિકારી પકડાયો છે. આ શખ્સ…
- અમદાવાદ

ભાજપની ઓનલાઈન બેઠકમાં ‘પીળું પીણું’ પીતા દેખાયા નેતા: સવાલ ઉઠતા કર્યો આવો ખુલાસો
અમદાવાદ: દારૂબંધી ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. તેમ છતાં રાજ્યમાં ઘણીવાર દારૂના નશાની હાલતમાં લોકો પકડાય છે. ઘણા લોકો દારૂ પીતા હોય એવા વીડિયો પણ વાયરલ થાય છે. તાજેતરમાં ભાજપના એક નેતા પણ પીળા રંગનું પીણું પીતા પકડાયા હતા.…









