- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : દાદર- પ્રાચીન યુગના રહસ્યોથી આધુનિક વૈભવ સુધીની શૈલી
દેવલ શાસ્ત્રી કલ્પના કરો કે તમે એક જાદુઈ પુલ પર ચડી રહ્યા છો, જ્યાં દરેક પગલું તમને સુખની નદી ઉપરથી પસાર કરે છે. આ પુલ ધરતીને સ્વર્ગ સાથે જોડે છે અને જીવનના સંઘર્ષમાંથી સર્વોત્તમ વૈભવ તરફ લઇ જાય છે. સુખની…
- રાશિફળ

છ યોગનો મહાસંયોગ થશે ગણેશ ચતુર્થી પરઃ આ બે રાશિના જાતકો પર થશે દુંદાળાદેવની કૃપા
શ્રાવણ મહિનાની સમાપ્તી સાથે જ ગુજરાત સહિત દેશ ભરમાં ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ જાઈ છે. ભાદરવા મહિના શુક્લ પક્ષની ચોથના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 27 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી આ તહેવાર ઉજવાશે. આ તહેવાર ભગવાન…
- ઈન્ટરવલ

રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનીની વ્યાખ્યાનમાળા નમ્રવાણી પહેલો દિવસ
तू है तो… तेरा धर्म हैं‘પરમ ગુરુદેવ’ પ્રથમ દિવસ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે પ્રભુને યાદ કરી, પ્રભુના ધર્મને પ્રેમ કરવાનો આધ્યાત્મિક અવસર! પ્રભુ! તું છે, તો મારા જીવનમાં ધર્મ છે અને મારા હૃદયમાં ધર્મપ્રેમ છે. જીવનની આ યાત્રામાં જો પ્રભુ…
- ઈન્ટરવલ

મગજ મંથન : વ્યવહારલક્ષી શિક્ષણ મેળવવા શું કરવું ?
વિઠ્ઠલ વઘાસિયા ગયા અઠવાડિયે આપણે વ્યવસાયલક્ષી શિક્ષણની વાત કરી…. આજે વ્યવહારલક્ષી શિક્ષણની વાત કરીએ. એને આપણે ‘જીવનલક્ષી’ શિક્ષણ પણ કહી શકીએ. આ શિક્ષણમાં મુખ્ય ઉદ્દેશ ‘સંસ્કાર સિંચન’નો છે. આ પ્રકારના શિક્ષણમાં પહેલાથી નક્કી કરેલા અભ્યાસક્રમ નથી હોતા, પણ શિક્ષકના અનુભવ…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર દીકરાને કૃષ્ણ બનાવવા ઈચ્છતી માતા પતિને કૃષ્ણ થતો કેમ રોકે છે?બન્નેના તોફાનના પ્રકાર અને પાત્ર જુદા હોય એટલે…ભગવાન કયું ચલણ-કરન્સી વાપરે છે?દાન પેટીમાં આવેલું….ખુદાબક્ષ પાસેથી દંડ કેમ વસૂલવામાં આવે છે?એ બક્ષિસ ના આપતો હોય એટલે…બોલે એના બોર વેચાય.…
- ઈન્ટરવલ

તસવીરની આરપાર : રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસનો ભવ્ય મેળો…
ભાટી એન. કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર સાધુ, સંતો, ભક્તોને ભગવાનની ભૂમિ છે, તેની વાત જ ન થાય. એક કવિએ દુહામાં કહ્યું છે “કાઠિયાવાડમાં કોક દિન ભુલો પડને ભગવાન અને થાજે મારા ઘરનો મહેમાન તેદી સ્વર્ગે ભુલાવું શામળા” આવો દુહામાં ભાવ પણ કેટલો…
- ઈન્ટરવલ

એકસ્ટ્રા અફેર : જસ્ટિસ રેડ્ડી યોગ્ય પસંદગી પણ જીતશે નહીં
ભરત ભારદ્વાજ દેશના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અંતે કૉંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા મોરચાએ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીની ઉમેદવાર તરીકે પસંદગી કરી નાખી. ભાજપની આગેવાની હેઠળનો એનડીએ પહેલાં જ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનની પસંદગી કરી ચૂક્યો છે.…
- નેશનલ

જાણો વિક્રમ સંવત 2082નું પહેલુ ચંદ્ર ગ્રહણ ક્યારે લાગશે, જાણો શું ન કરવું જોઈએ
હિન્દુ સંવત પ્રમાણે વર્ષનું પહેલું અને વર્ષ 2025 પ્રમાણે બીજુ ચંદ્રગ્રહણ આગામી સપ્ટેમ્બરમાં લાગવા જઈ રહ્યું છે. આ ખગોળીય ઘટના ભાદરવા માસની પૂર્ણિમાએ, એટલે કે 7 સપ્ટેમ્બરે, પિતૃપક્ષની શરૂઆત સાથે થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણને ખૂબ મહત્વની ઘટના ગણવામાં આવે છે,…









