- મનોરંજન
શું રણવીરની ફિલ્મ સાથે ક્લેશ કલેક્શથી ડર્યા પ્રભાસ? ધ રાજા સાબની ફરી એક વખત રિલીઝ ડેટ પોસ્ટપોન
મુંબઈ: બાહુબલી ફિલ્મથી ફેમસ થનારા પ્રભાસની ફિલ્મોની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વચ્ચે તેની આગામી ફિલ્મ ધ રાજા સાબની રિલીઝ ડેટ પાછળ જવાથી ચાહકોને આશ્ચર્યમાં મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહની ધુરંધર પણ બોક્સ ઓફિસ પર રિલીઝ…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : હાથો કી લકિર પે ન જા ‘ગાલિબ’, કિસ્મત ઉનકી ભી હોતી હૈ જીન કે હાથ નહીં હોતે!
અનવર વલિયાણી એક જાણીતી કહેવત છે કે, ‘દેનેવાલા જબ ભી દેતા પૂરા છપ્પર ફાડ કે દેતા…!’ આ કલામ-વાક્યને સાર્થક કરતો ઈસ્લામી શાસન સમયનો એક પ્રસંગ આજના નયા દૌરમાં પણ જ્ઞાનમાં વૃદ્ધિ કરનાર બની રહેવા પામે છે: ખિલાફત-સત્તાસ્થાને નેક દિલ સિરાજુદૌલા…
- લાડકી
બાળક ના થવા માટે જવાબદાર કોણ?
કૌશિક મહેતા ડિયર હની, દામ્પત્ય જીવનમાં સંતાનનું આગમન એક અવસર હોય છે. આનંદની ઘટના હોય છે. બાળક થાય એ માટે માણસ શું નથી કરતો. કોઈને બાળક ના થતું હોય તો માનતા રાખવામાં આવે છે. ડોક્ટરથી માંડી દોરાધાગા સુધીના ઉપાયો લોકો…
- નેશનલ
જંગલ મે ચુનાવ આનેવાલા હૈઃ નીતિશ સરકારે ફ્રી વીજળીની રેવડી જાહેર કરી
પટના: હિન્દી ભાષાના જાણીતા કવિ અશોક ચક્રધરની કવિતા જંગલ મે ચુનાવ આનેવાલા હૈ, દર ચૂંટણીએ યાદ આવે છે. પાંચ વર્ષ જનતાના ખબરઅંતર ન પૂછતા રાજકીય પક્ષો ચૂંટણી આવે કે તરત ભેટસોગાદોના નામે મતદારોને રીઝવવાની રીતસરની દોડ લગાવે છે. હવે બિહારની…
- લાડકી
ફોકસ : સ્ત્રી ઉપર પુરુષની માલિકીની ભાવના શેમાંથી જન્મી હશે?
-ઝુબૈદા વલિયાણી મનુષ્ય પણ એક પશુ જ છે. વાનરમાંથી મનુષ્ય બન્યો હોવાનું કહેવાય છે. વાનર જાતિઓમાં શક્તિશાળી નરવાનર અન્ય નરવાનરોને તગેડીને ટોળીમાંની માદા વાનરો પર પ્રજોત્પત્તિનો અધિકાર મેળવે છે. ટૂંકમાં નરવાનરો બહુપત્નીક હોય છે. પશુ અવસ્થામાં પુરુષ પણ બહુપત્નીક હોવો…
- લાડકી
ફોકસ પ્લસ : સ્ટ્રેચમાર્કને પણ સ્વીકારો…
-નીલોફર કવિતાએ જ્યારે પોતાનું વજન ઓછું કરવા માટે જિમમાં પરસેવો રેડયો અને 80 કિલો વજન ઓછું કરીને 50 કિલો કર્યું ત્યારે તેના શરીરમાં ઘણું પરિવર્તન થઈ ચુકયું હતું. તેેમાં સૌથી મોટું પરિવર્તન હતું તેના પેટ પરના સ્ટ્રેચમાર્ક. જેના પર તેણે…
- પુરુષ
મેલ મેટર્સ : ઘરનું શું કરવું…. ભાડાનું લેવું કે પોતાનું?
-અંકિત દેસાઈ 2025માં ઘર ખરીદવું કે ભાડે રહેવું એ એક એવો સવાલ છે જે ઘણા પુરુષોના મનમાં રમે છે, ખાસ કરીને જે પોતાના નાણાકીય ભવિષ્ય અને જીવનશૈલીની પસંદગીઓને લઈને વિચારી રહ્યા છે. આ નિર્ણય નાણાકીય પરિસ્થિતિ, જીવનના ધ્યેયો અને વ્યક્તિગત…
- નેશનલ
બે મહિના બાદ શુભાંશુ પરિવારને મળી થયા ભાવુક, જાણો શું કહ્યું…
નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી 15 જુલાઈના રોજ પૃથ્વી પર ફર્યા હતા. 18 દિવસની આ યાત્રા બાદ તેઓ પોતાના પરિવારને મળ્યા હતા. જેના ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેમણે બે…
- આમચી મુંબઈ
ઇન્ડિગોની ફલાઈટનું એન્જિન થયું ફેલ, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ…
મુંબઈઃ દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફલાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. ફલાઈટના એન્જિનમાં ખામી સર્જાતા લેન્ડિંગ કરવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટે ઉડાન ભર્યા બાદ રાત્રે 9.25 કલાકે એટીસીને ઈમરજન્સીની સૂચના આપી હતી. જે બાદ 9.42 કલાકે સુરક્ષિત લેન્ડિંગ…