- ધર્મતેજ

વિશેષઃ જીવની સર્વ અવસ્થાઓનું કારણ ધર્મ ને અધર્મ જ છે…
રાજેશ યાજ્ઞિક જ્યારે એક જ્ઞાની અને બીજો અજ્ઞાની એમ બે મનુષ્યોનો મેળાપ થાય, ત્યારે બંનેના વર્તનમાં કેટલો અને કેવો ફરક હોય? આપણે સમ્રાટ ભરત અને રાજા રહૂગણના સંવાદમાં જોયું. આત્મજ્ઞાની ભરતે રાજા રહૂગણને સાવ સરળ શબ્દોમાં જે જ્ઞાન આપ્યું તે…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ ગુરુનું પૂજન: મોટું તપ
સારંગપ્રીત ગત અંકમાં સ્વચ્છતારૂપી તપને ઉજાગર કરીને હવે ભગવાન કૃષ્ણ ગુરુપૂજનને શરીરનું તપ ઉદ્ઘોષિત કરે છે, તે સમજીએ. ‘એ દિવ્ય પ્રકાશ મારી આંતર ચેતનાને અજવાળી રહ્યો હતો’ હા, એક દિવ્ય ગુરુની અનુભૂતિ પછી આ શબ્દો સરી પડ્યા હતા, ડૉ. એ.…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ શરદ પૂનમની રાતડી…
ડૉ. નિરંજન રાજ્યગુરુ ઊગતા શરદ પૂનમ ચંદ, વ્રજમાં મળી વ્રંદ વ્રંદ,કિરણ કિરણ ઝીલી ઘૂમંત ગગન ગોફ ગૂંથેગહેરા ગજવી દિગન્ત મધુરી મુરલી બજન્ત,રસભ2 નટવર રમન્ત જગ વિભૂતિ જૂથેઅરસ પરસ હસી ફસાવી, વળી વળી નયન ન નચાવી,ઢોળી દગ રસ ભિંજાવી છબી અનૂપ…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ મનમાં સતત વહેતો વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ છે.
ભાણદેવ (ગતાંકથી ચાલુ)308 પ્રકારના પ્રાણાયામ! ‘અધધ’ કહેશો નહીં. અહીં કશું જ અંતિમ નથી. આ સંખ્યા હજુ પણ વધી શકે છે. જીવનનો ક્રમ છે- વિકાસ! તદનુસાર અહીં સૌ અને બધું જ વિકસી રહ્યું છે. સર્વ વિદ્યાઓ વિકસી રહી છે અને તે…
- ધર્મતેજ

માનસ મંથનઃ સાચા સાધુ આપણા સપનાને વધારશે નહીં તોડશે, જેથી આપણે જાગૃતિમાં જીવી શકીએ
મોરારિબાપુ સતીશભાઈ વ્યાસે બંગાળમાં કેટલીયે જગ્યાએ ફરી ફરીને જે કથાઓ એકઠી કરી છે તેમાં આ બાઉલ કથા મેં વાંચી છે. એ તમારી સાથે શેર કરવા માગું છું. બે પક્ષીઓ હતાં. એક શિકારીએ તે બંનેને એક ખપાટના પીંજરામાં પૂર્યા હતા. દોરીથી…
- ઇન્ટરનેશનલ

કેનેડામાં ત્રણ સ્થળે ગોળીબાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના ફતેહે લીધી જવાબદારી
અંતરરાષ્ટ્રીય અપરાધની દુનિયામાં એક નવો વિસ્ફોટ થયો છે, જ્યાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નેટવર્ક કેનેડાની જમીન પર પોતાની હાજરીનો દાવો કરી રહ્યું છે. 5 ઓક્ટોબર રવિવારે રાત્રે કેનેડાના ત્રણ વિવિધ સ્થળોએ થયેલી ફાયરિંગની જવાબદારી બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર લઈ…
- ધર્મતેજ

મનનઃ ઈશ્વર ન્યાય કરે છે
હેમંત વાળા ક્યાંક વાંચેલું કે, સૂફી સંપ્રદાયમાં જણાવ્યું છે કે ઈશ્વર પોતાનાં હાથમાં પાંચ બાબતો રાખે છે – જન્મ, મૃત્યુ, સ્મરણ, વિસ્મરણ અને ન્યાય. જન્મ ક્યારે, ક્યાં, કેવા સંજોગોમાં, કોની કુખે થાય તે વાત માનવીના હાથમાં તો નથી જ. આ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ કફ સિરપ કાંડ, ત્રણ વર્ષમાં કશું બદલાયું નહીં
ભરત ભારદ્વાજ ભારતમાં માણસના જીવની કોઈ કિંમત નથી અને પૈસાને ખાતર આ દેશમાં લોકોના જીવ સાથે રમત કરતાં પણ ખચકાટ ના થાય એવી માનસિકતા વધી રહી હોવાનું કફ સિરપ કાંડે સાબિત કર્યું છે. કોલ્ડ્રિફ નામનું કફ સિરપ પીવાથી મધ્ય પ્રદેશમાં…
- ઇન્ટરનેશનલ

મોંઘવારી અને આર્થિક સંકટ સામે લડવા ઈરાનનું મોટુ પગલુ, ચલણમાંથી ચાર શૂન્ય દૂર કરાયા
ઈરાન આર્થિક પરિવર્તનના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે. ઈરાનની સંસદે તેના ચલણ રિયાલમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જેમાં પોતાના ચલણ માંથી ચાર શૂન્ય દૂર કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે 10,000 જૂના રિયાલ એક…









