- નેશનલ

સ્વચ્છ શહેરને લાગ્યું ‘કલંક’: દૂષિત પાણીએ 10 વર્ષની માનતા બાદ જન્મેલા માસૂમનો ભોગ લીધો…
ઇન્દોરઃ ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે 10 વર્ષ બાદ પેદા થયેલા છ મહિનાના બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. મરાઠી મોહલ્લામા રહેલા સાહુ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારમાં દસ વર્ષની પ્રાર્થના, તબીબી સારવાર અને માનતાઓ પછી બાળકનો…
- Top News

બ્લોક પે બ્લોકઃ આવતીકાલે પશ્ચિમ રેલવેમાં 13 કલાકનો નાઈટ જમ્બો બ્લોક: જાણો વિગતો
મુંબઈઃ રેલવે ટ્રેક અને સિગ્નલિંગના કામકાજ માટે રેલવે પ્રશાસન રેગ્યુલર બ્લોક રવિવારે લે છે, પરંતુ આવતીકાલે પશ્ચિમ રેલવેમાં ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બ્રિજના કામકાજ માટે 13 કલાકનો નાઈટ બ્લોક હાથ ધરશે, જ્યારે બીજો બ્લોક પ્રભાદેવી બ્રિજના કામકાજ માટે…
- આમચી મુંબઈ

ડોંબિવલી-કલ્યાણમાં ભાજપના 5 અને શિંદે જૂથના 4 ઉમેદવારની જીત: ભિવંડીમાં ભાજપનું ખાતું ખુલ્યું
મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાની કુલ 122 બેઠકમાંથી ત્રણ બેઠક પર ભાજપના ત્રણ મહિલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા બાદ ગુરુવારે ભાજપના વધુ બે મહિલા ઉમેદવાર અને શિંદે જૂથની શિવસેનાના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. આ સાથે ભાજપના ચૂંટાયેલા નગરસેવકની સંખ્યા પાંચ અને શિંદેની…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં માત્ર મરાઠી જ ફરજિયાતઃ દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન
મુંબઈ/સતારાઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે સતારામાં 99મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યમાં ફક્ત મરાઠી ભાષા ફરજિયાત છે. તેમણે એમ પણ કહ્યું કે ફ્રેન્ચ અને સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓનું સ્વાગત છે, પરંતુ ભારતીય…
- આમચી મુંબઈ

BMC Election: નાર્વેકરના કાફલાને કારણે 17થી વધુ ઉમેદવાર ફોર્મ ભરી શક્યા નહીં, ચૂંટણી પંચે તપાસનો આપ્યો આદેશ…
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આજે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને આરોપો પર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો, જેમાં કેટલાક ઉમેદવારોએ દાવો કર્યો છે કે તેઓ મ્યુનિસિપલ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શક્યા નથી. એવો આરોપ છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ…
- મહારાષ્ટ્ર

નાગપુરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: ઉમેદવાર ફોર્મ પાછું ન ખેંચે તે માટે સમર્થકોએ તેને ઘરમાં પૂરી દીધા!
નાગપુર: નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસે નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઉમેદવારને ઉમેદવારી પત્ર પાછો ખેંચતા અટકાવવા માટે તેમના કાર્યકરોએ તેમને ઘરમાં બંધ કરી દીધા હતા. આ ઘટનાથી નાગપુરના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.…
- આમચી મુંબઈ

UTS એપ બંધ, હવે ‘Rail One’ એપથી મળશે લોકલ ટ્રેન ટિકિટ અને પાસ…
મુંબઈઃ લોકલ ટ્રેનમાં રોજ મુસાફરી કરતા લાખો મુસાફરો માટે રેલવે પ્રશાસને નવા વર્ષની શરૂઆતમાં એક મોટો નિર્ણય લીધો છે. ડિજિટલ સેવાઓને વધુ સુલભ અને સંકલિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રેલવેએ ‘રેલ વન’ નામની એક નવી સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે,…
- નેશનલ

ઈન્દોરમાં દૂષિત પાણી મુદ્દે સરકાર એક્શનમાંઃ એડિશનલ કમિશનરને તાત્કાલિક હટાવ્યા
ઈન્દોરઃ શહેરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણીનો મુદ્દો ધીમે ધીમે ગંભીર સમસ્યાનું નિર્માણ કરી રહ્યો છે. દૂષિત પાણી પીવાને કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. દૂષિત પાણીને કારણે અત્યાર સુધીમાં મૃતકોની…









