- ધર્મતેજ

ગીતા મહિમાઃ કુશળ કર્મનું બંધન
સારંગપ્રીત ગત અંકમાં નિશ્ચિત મતનો મર્મ સમજાવીને હવે ભગવાન કૃષ્ણ કુશળતાના બંધનથી દૂર રહેવાની ચાવી આપે છે, તે સમજીએ. ભગવદ્ગીતા માનવજીવન માટે શાશ્વત દિશાસૂચક ગ્રંથ છે. એમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણેય માર્ગોની સમન્વિત અને સર્વોચ્ચ વ્યાખ્યા આપવામાં આવી છે.…
- ધર્મતેજ

ફોકસ પ્લસઃ આ મંદિરમાં ઘી કે તેલ નહીં પણ પાણીથી દીવા પ્રગટે છે!
કવિતા યાજ્ઞિક દિવાળીમાં આજકાલ ઇલેક્ટ્રિક દીવાઓ બહુ વપરાય છે. તેમાં એવા દીવાઓ પણ મળે છે, જે પાણી નાખવાથી પ્રગટી ઉઠે! ખેર તેની ટેક્નોલોજી તો આપણને ખબર છે. તેમાં બેટરી પણ વપરાય છે, તે આપણે જાણીએ છીએ. ફિલ્મનું પેલું ગીત યાદ…
- ધર્મતેજ

ફોકસઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ…
ડો. ભુપેન્દ્રસિંહ વી. અભાણી સોમનાથ દરિયા કિનારે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કાકા સાહેબ, કનૈયાલાલ મુનશી, એન.વી. ગાડગીલ, નવાનગર હાલનું જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ, આરઝી હકૂમતના વડા શ્રી શામળદાસ ગાંધી તથા અન્ય સૌરાષ્ટ્રના સાગરકાંઠે ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ ભગતિ કેરો મારગ ફૂલડાં કેરી પાંખડી કે ખાંડાની ધાર?
ડૉ. નિરંજન રાજ્યગુરુ આપણી ભારતીય પરંપરામાં સમગ્ર માનવજાતની સેવા કરનારા અને ત્યાગ, સમર્પણ, સત્યનિષ્ઠા, જીવમાત્રને સમાન ગણવાની અભેદ દ્રષ્ટિ દાખવનારા અને ભાઈચારાના સંદેશ આપનારા લોકસંતોને આપણે યાદ કરવા જ જોઈએ. લોકસંતોનું પ્રાકટય એટલા માટે જ થયેલું. લોકસંતોના જીવનનો હેતુ, લોકસંતોનું…
- ધર્મતેજ

માનસ મંથનઃ જીવનમાં સમ્યક ક્રોધ ને કામ જરૂરી છે, ઈર્ષ્યા કે નિંદાની જરૂર છે?
મોરારિબાપુ આપણે આપણા હૈયાને વૃંદાવન બનાવી લેવું જોઈએ. માનવ માટે અહીં કથાના દરવાજા ખુલ્લા છે. માનવ હોય, માનવ બનવા માંગતો હોય તે આવે. અમુક વાતો આપણે નિર્દંભપણે સ્વીકારવી જોઈએ. દંભમાં અને દંભમાં આટલા વર્ષો ન કાઢી નખાય! `સમ્યક’ શબ્દ વાપરું.…
- ધર્મતેજ

મનનઃ પ્રકાશ- પ્રકાશક- પ્રકાશિત…
હેમંત વાળા પ્રકાશ એટલે જેના વડે પ્રકાશિત થાય છે તે તેજ. પ્રકાશક એટલે તેજની ઉત્પત્તિનું કારણ અને પ્રકાશિત એટલે તેજને કારણે જે નજરે પડે તે પરિસ્થિતિ. પ્રકાશિત જગત છે, પ્રકાશક ઈશ્વર છે અને પ્રકાશ એટલે જગત અને ઈશ્વરનું સંધાન. ભૌતિક…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સોમનાથ મહાદેવના પુનર્નિર્માણનું મહાકાર્ય કૉંગ્રેસીઓએ જ પાર પાડેલું…
ભરત ભારદ્વાજ દેશમાં અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વનો માહોલ જામ્યો છે અને સોમનાથ મહાદેવના નામે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને કૉંગ્રેસને ગાળો દેવાની મોસમ પણ પૂરબહારમાં જામી છે. સોમનાથ સ્વાભિમાનના નામે ભાજપના નેતા કૉંગ્રેસને હિંદુ વિરોધી ચિતરવા મચી પડ્યા…
- રાશિફળ

આજનું રાશિભવિષ્ય (12/01/2026): 2 રાશિના જાતકો માટે આજનો દિવસ અઘરો રહી શકે, જાણો તમારી રાશિનું શું થશે?
આજના દિવસે તમે સખાવતી કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો. તમે કોઈ યાત્રાનું આયોજન કરી શકો છો. તમે બીજાઓના કલ્યાણ માટે દિલથી પ્રયત્નશીલ રહેશો, પરંતુ અન્ય લોકો આને સ્વાર્થ સમજી શકે છે. ભૂતકાળની ભૂલો પરિવારના સભ્યો સામે આવી શકે છે. જો તમે…









