- આમચી મુંબઈ
ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારાને ‘અનામત’નો લાભ નહીં: મહારાષ્ટ્ર સરકારનો કડક નિર્ણય…
મુંબઈ: મહારાષ્ટ્રમાં ક્રિપ્ટો ક્રિશ્ચિયન લોકો (જાહેરમાં અલગ ધર્મ અથવા કોઈ ધર્મનું પાલન ન કરવું, પણ જ્યારે ગુપ્ત રીતે ખ્રિસ્તી માન્યતાઓ અને પ્રથાઓને વળગી રહેતા લોકો ક્રિપ્ટો ક્રિશ્ચિયન તરીકે ઓળખાય છે) દ્વારા ધર્મ સ્વાતંત્ર્યનો દુરુપયોગ થઈ રહ્યો છે અને હિન્દુ ધર્મના…
- આપણું ગુજરાત
અમદાવાદમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા સામે હાઈ કોર્ટ કડક: વાહનો જપ્ત કરાશે!
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગના વધતા કેસોને લઈને ગુજરાત હાઈ કોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે ટ્રાફિક નિયમોના અમલીકરણમાં ઢીલાશ દર્શાવવા બદલ નારાજગી વ્યક્ત…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં બાળકોની સુરક્ષા જોખમમાં? 60,000 ગેરકાયદે સ્કૂલવાન હોવાનો ખુલાસો…
મુંબઈઃ મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે વિધાનસભામાં એક ચોંકાવનારા ખુલાસામાં જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ 60 ટકા સ્કૂલ વાન અને બસ યોગ્ય પરમિટ કે સલામતી તપાસ વિના ગેરકાયદે રીતે ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં આશરે એક લાખ સ્કૂલ ટ્રાન્સપોર્ટ વાહનોમાંથી 60,000…
- આમચી મુંબઈ
મુંબઈ લોકલની ભીડ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન, આ પગલું ભરવામાં આવશે
મુંબઈઃ મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલ ટ્રેનોમાં ભીડની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઇન પર મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે મહારાષ્ટ્ર સરકાર છેલ્લા ઘણા વખતથી સરકારી અને ખાનગી કંપનીઓને શિફ્ટ બદલવાનો…
- નેશનલ
શિકોહપુર લેન્ડ ડીલ કેસ: EDની મોટી કાર્યવાહીઃ રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ અને 43 સંપત્તિ જપ્ત…
નવી દિલ્હી: કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સ્કાયલાઈટ હૉસ્પિટેલિટી પ્રા. લિ. નામની કંપનીના માલિક છે. આ કંપની દ્વારા તેમણે હરિયાણાના શિકોહપુર ખાતે રૂ. 7.5 કરોડમાં ખરીદેલી જમીન રૂ. 58 કરોડમાં વેચી હતી. જમીન…
- નેશનલ
અમેરિકન બાળકને દત્તક લેવા પર બોમ્બે હાઈ કોર્ટનો મહત્વનો ચુકાદો: ભારતીયને મૂળભૂત અધિકાર નથી
મુંબઈ: બાળકને સંભાળ અને સુરક્ષાની જરૂર ન હોય અથવા કાયદાકીય સમસ્યા ન હોય એ પરિસ્થિતિમાં કોઈ પણ ભારતીયને સંબંધી સહિત કોઈ પણ અમેરિકન નાગરિકત્વ ધરાવતા બાળકને દત્તક લેવાનો મૂળભૂત અધિકાર નથી, એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે. ન્યાયમૂર્તિ રેવતી મોહિતે…
- નેશનલ
ગઢચિરોલીના મરકનાર ગામમાં આઝાદી પછી પહેલી વાર એસટી બસસેવા શરૂ
ગઢચિરોલી: એક સમયે નક્સલવાદી પ્રવૃત્તિના કેન્દ્ર ગણાતા મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં આઝાદી પછી પ્રથમ વખત રાજ્ય સંચાલિત બસ સર્વિસ શરૂ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બુધવારે પહેલી બસ મરકનાર ગામમાં દાખલ થતા ગામ રાજ્યના માર્ગ પરિવહન નેટવર્ક સાથે…
- નેશનલ
દિલ્હીથી ઈમ્ફાલ જતી ઇન્ડિગોની ફ્લાઈટ ટેક-ઓફ બાદ પરતઃ 12 કલાકમાં બીજી ઘટના…
નવી દિલ્હી: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પછી વિમાનોમાં ટેક્નિકલ સમસ્યાઓના કિસ્સાઓ વધી રહ્યાં છે. આજે સવારે દિલ્હી એરપોર્ટ ખાતેથી ટેક-ઓફ થયેલા વિમાનને ફરી એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હોવાનું વિમાનમાં સવાર એક પ્રવાસીએ માહિતી આપી હતી. ટેક્નિકલ ખામીથી વિમાન એરપોર્ટ પર…
- રાશિફળ
મંગળ કરશે સૂર્યના નક્ષત્રમાં ગોચર, ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વધારો…
જુલાઈ મહિનામાં ગ્રહોના સેનાપતિ, લાલ ગ્રહના નામે ઓળખાતા મંગળ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. વૈદિક પંચાગ અનુસાર 23મી જુલાઈ, 2025ના રોજ સવારે 08.50 કલાકે મંગળ સૂર્યના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે અને ગોચરને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ…