- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર: હિન્દુ છોકરીઓના ધર્મ પરિવર્તનના ચોંકાવનારા ખુલાસા
પાકિસ્તાનમાં હિન્દુ, ખ્રિસ્તી અને અન્ય અલ્પસંખ્યક સમુદાયો સામે હિંસા અને અન્યાયની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનના ટોચના માનવાધિકાર સંગઠનના તાજેતરના અહેવાલ મુજબ ગત વર્ષે હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓને નિશાન બનાવીને જબરજસ્તી ધર્માંતરણ અને બાળલગ્નના કેસોમાં નોંધપાત્ર વધારો થયો…
- પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ સેતાન કરતાં પણ વધુ બેશરમ લોકો દુનિયામાં મૌજૂદ
અનવર વલિયાણી હઝરત જુનૈદ બગદાદી રહમતુલ્લાહે અલયહે (વલી-ઓલિયા માટે વપરાતા આ માનવાચક શબ્દસમૂહનો અર્થ થાય છે, આપ પર અલ્લાહની કૃપા-શુભેચ્છા રહે)નો જન્મ હિજરી સન 215માં બગદાદમાં થયો હતો અને રહેઠાણ પણ બગદાદ જ હતું. આપ મહાન, ગંભીર, વિચારશીલ અને તત્ત્વજ્ઞાની…
- લાડકી

એકલા દાદાનું આ હતું ‘બોલતું’ એકાંત…
નીલા સંઘવી અમૃતલાલ એમનું નામ. અમે એને ‘દાદા’ કહેતા, કારણ કે એમનાં પૌત્ર-પૌત્રીઓ એમને દાદા કહેતા હતાં. એ અમારા પાડોશી. આજે અમે પતિ-પત્ની ભૂતકાળની સ્મરણયાત્રાએ વળગ્યા હતા અને ‘દાદા’ને યાદ કર્યાં. અમૃતલાલને યાદ કરતા જ મને યાદ આવ્યું, મારે ‘સંધ્યા…
- લાડકી

રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનીની વ્યાખ્યાનમાળા નમ્રવાણી બીજો દિવસ
तू है तो… भूलना आसान है ”પરમ ગુરુદેવ” પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે જીવનની સાચી દૃષ્ટિ પામી, સત્ય ઉપર વિશ્વાસ લાવી, સમકિતને વિશુદ્ધ કરી, આતમ ઉજ્જવળતાને પ્રાપ્ત કરવાનું મહાપર્વ!Lifeમાં પ્રભુ છે, તો પ્રભુ જેવા બનવાની શરૂઆત કરી શકાય. પણ પ્રભુ જેવા…
- સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની અમાસ પર આ કરવાથી પૂર્વજો થશે પ્રસન્ન, જાણો સ્નાન અને દાનનો શુભ સમય
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાની અમાસનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે આ દિવસે પિતૃઓની પૂજા અને તર્પણ કરવામાં આવે છે. ભારતભરમાં આ અમાસને ભાદરવા મહિનાની અમાસને કુશગ્રહણી અથવા પીઠોરી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનાની અમાસ તરીકે…
- અમરેલી

જાફરાબાદના દરિયામાં બે બોટ સંપર્ક વિહોણી, 16 માછીમારોની બચાવ કામગીરી શરૂ
ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. જ્યારે અમુક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગે પણ ગુજરાત પર પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત રાજ્યના તમામ બેટ પર…
- લાડકી

ટૂંકુ ને ટચ : શું ચોમાસામાં તમારા વાળ રુક્ષ થઈ જાય છે?
ચોમાસાના આગમન સાથે, ભેજ અને ભેજને કારણે, માથાની ચામડીમાં પરસેવો, ગંદકી અને ચીકણાપણું વધે છે, જેના કારણે વાળ ગૂંચવા લાગે છે, તૂટવા લાગે છે અને શુષ્ક થવા લાગે છે. ચોમાસામાં વાળ નિસ્તેજ અને શુષ્ક થઈ જવા એ સામાન્ય વાત છે.…
- લાડકી

વાર-તહેવાર: આત્માના આનંદમાં નિમગ્ન બનવાનું મહાપર્વ એટલે પર્યુષણ
રશ્મિકાન્ત શુકલ ધર્મની આરાધના મુખ્યત્વે આત્માનો આનંદ છે, પણ આત્માના આનંદમાં પહોંચવા માટેના અનેક માર્ગ છે, અનેક પ્રકારના આલંબનો છે. વર્તમાન કાળમાં શ્વેતાંબરો માટે આઠ દિવસ પર્યુષણ છે. પર્યુષણ મહાપર્વના આ દિવસોમાં પ્રત્યેક જૈનોનો ઉલ્લાસ સીમાને આંબી જતો હોય છે,…









