- મનોરંજન

‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’માં આ અભિનેતાએ લોકોને ખડખડાટ હસાવ્યા, પરંતુ…
મુંબઈ: ઋષભ શેટ્ટીની ફિલ્મ “કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1″ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે અને ફિલ્મના કલાકારોના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઋષભ શેટ્ટીનો અભિનય સ્ક્રીન પર અને સ્ક્રીન બહાર બંને રીતે ચર્ચામાં છે, પરંતુ ફિલ્મની આ સફળતા…
- મહારાષ્ટ્ર

મુંબઈની જેમ નાશિકના ઇગતપુરીમાં વધુ એક ફિલ્મ સિટી બનાવાશે
મુંબઈઃ મુંબઈના ગોરેગાંવમાં આવેલી ફિલ્મ સિટીમાં ઘણી ફિલ્મો, સિરિયલો અને રિયાલિટી શો ના શૂટિંગ થાય છે. હવે મુંબઈની જેમ એક નવી ફિલ્મ સિટી મુંબઈથી લગભગ 150 કિલોમીટર દૂર નાશિક જિલ્લાના ઇગતપુરીમાં બનાવવામાં આવશે. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે સોમવારે આ પ્રોજેક્ટ…
- મનોરંજન

‘કાંતારા’ની ₹700 કરોડની સફળતા છતાં ઋષભ શેટ્ટીએ બધું છોડીને પોતાના ગામમાં વસવાટ કર્યો, જાણો કારણ
‘કાંતારા’થી ઋષભ શેટ્ટી ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયો છે. કર્ણાટકમાં પ્રચલિત ‘ગુલિગા’ અને ‘પંચુરુલી’ સાથે સંકળાયેલી પૌરાણિક પરંપરાઓ અને દંતકથાઓ પર આધારિત બે બ્લોકબસ્ટર ફિલ્મો ‘કાંતારા’ અને ‘કાંતારા ચેપ્ટર 1’એ 700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને હજુ પણ…
- સ્પેશિયલ ફિચર્સ

ખાંસી માટે કફ સિરપ લેતા હોય તો ચેતજો, જાણો ખાંસી થવાના કારણો અને ઘરેલુ ઉપાય!
Cough remedies: સામાન્ય રીતે બદલાતી ઋતુ સાથે કેટલીક શારીરિક સમસ્યાઓ થતી હોય છે. જેમાં શરદી-ખાંસી જેવી સમસ્યાઓ મુખ્ય હોય છે. જોકે, ખાંસી મટાડવા માટે ઘણા લોકો કફ સિરપનો ઉપયોગ કરતા હોય છે. અત્યારે તો કફ સિરપને લઈને ઘણા સવાલો ઊભા…
- નેશનલ

ડોગ બાઈટ પર જાગૃતિ લાવવા સ્ટ્રીટ પ્લે પર્ફોર્મ કરી રહેલાં કલાકારને શ્વાને બટકુ ભર્યું…
થિરુવનંતપુરમ્: સામાન્ય રીતે વાસ્તવિક જીવનમાં બની ગયેલી ઘટનાઓથી પ્રેરણા લઈને નાટકો અથવા ફિલ્મો બનતી હોય છે. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની છે, જેમાં એક નાટકની ઘટના હકીકતમાં ફેરવાઈ ગઈ છે. એવું પણ કહેવાય છે કે ભલું કરવા જતા ભાલા…
- ઇન્ટરનેશનલ

જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી….: પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર આઈઈડી બ્લાસ્ટ, વિદ્રોહીઓએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી
સિંધઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. સિંધ-બલૂચિસ્તાન સરહદ નજીક સુત્લાનકોટ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટમાં જાફર એક્સપ્રેસના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રદેશમાં ચાલતી જાફર એક્સપ્રેસ ટ્રેન પર આજે ફરી એક…
- નેશનલ

એર ઇન્ડિયાની ચેન્નઈ-કોલંબો ફ્લાઇટમાં પક્ષી ટકરાયું, એન્જિનમાં નુકસાનના ડરથી ફ્લાઇટ રદ્દ
ચેન્નઈ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાનમાં સર્જાતી નાનામાં નાની ખામીને નજરઅંદાજ કરવામાં આવી રહી નથી. ટેક્નિકલ અથવા અન્ય કોઈ ખામીનો શિકાર બનેલા વિમાનનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવે છે. આજે પણ એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં ખામી સર્જાયાની ઘટના સર્જાઈ છે.…
- નેશનલ

હરિયાણાના પોલીસ બેડામાં ખળભળાટઃ આઈપીએસ અધિકારીએ રહસ્યમય સંજોગોમાં કરી આત્મહત્યા
ચંદીગઢ: સરકારી વિભાગમાં ઘણી વાર કર્મચારીઓ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા હોય છે. ખાસ કરીને પોલીસ વિભાગમાં પોલીસ અધિકારીઓ પોતાની જ સર્વિસ રિવોલ્વર વડે પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. આજે હરિયાણાથી આવી જ એક ઘટના સામે આવી છે. હરિયાણા પોલીસમાં ફરજ…









