- મનોરંજન

‘આનું પેન્ટ ઉતારો’: પૂજા ભટ્ટના શોમાં મહેશ ભટ્ટે જણાવી પોતાના બાળપણની ચોંકાવનારી વાત
મુંબઈ: બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ તેમની સ્પષ્ટવક્તા અને અંગત જીવનના ખુલાસાઓ માટે જાણીતા છે. તાજેતરમાં, તેમણે તેમની પુત્રી પૂજા ભટ્ટના શો, ‘ધ પૂજા ભટ્ટ શો’ માં બાળપણની એક ચોંકાવનારી અને પીડાદાયક ઘટનાનું વર્ણન કર્યું, જે તેમને આજે પણ…
- Top News

કન્ફર્મ ટિકિટની ડેટ હવે બદલી શકાશે! રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં થશે મોટો ફેરફાર, જાણો ક્યારથી સુવિધા મળશે?
નવી દિલ્હીઃ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં વહેલા રિઝર્વેશન કરવાની પ્રણાલીને કારણે અનેક વખત ફાયદો થાય છે, પરંતુ અમુક વખતે પ્રવાસીઓને છેલ્લી ઘડીએ ટ્રેનની ટિકિટ પણ કેન્સલ કરવાની ફરજ પડે છે, પણ હવે રેલવે ઓનલાઈનના બાબતમાં મોટો ફેરફાર કરવા જઈ રહી…
- મનોરંજન

‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’માં આ અભિનેતાએ લોકોને ખડખડાટ હસાવ્યા, પરંતુ…
મુંબઈ: ઋષભ શેટ્ટીની ફિલ્મ “કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1″ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે અને ફિલ્મના કલાકારોના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઋષભ શેટ્ટીનો અભિનય સ્ક્રીન પર અને સ્ક્રીન બહાર બંને રીતે ચર્ચામાં છે, પરંતુ ફિલ્મની આ સફળતા…
- મહારાષ્ટ્ર

મુંબઈની જેમ નાશિકના ઇગતપુરીમાં વધુ એક ફિલ્મ સિટી બનાવાશે
મુંબઈઃ મુંબઈના ગોરેગાંવમાં આવેલી ફિલ્મ સિટીમાં ઘણી ફિલ્મો, સિરિયલો અને રિયાલિટી શો ના શૂટિંગ થાય છે. હવે મુંબઈની જેમ એક નવી ફિલ્મ સિટી મુંબઈથી લગભગ 150 કિલોમીટર દૂર નાશિક જિલ્લાના ઇગતપુરીમાં બનાવવામાં આવશે. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે સોમવારે આ પ્રોજેક્ટ…
- મનોરંજન

‘કાંતારા’ની ₹700 કરોડની સફળતા છતાં ઋષભ શેટ્ટીએ બધું છોડીને પોતાના ગામમાં વસવાટ કર્યો, જાણો કારણ
‘કાંતારા’થી ઋષભ શેટ્ટી ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયો છે. કર્ણાટકમાં પ્રચલિત ‘ગુલિગા’ અને ‘પંચુરુલી’ સાથે સંકળાયેલી પૌરાણિક પરંપરાઓ અને દંતકથાઓ પર આધારિત બે બ્લોકબસ્ટર ફિલ્મો ‘કાંતારા’ અને ‘કાંતારા ચેપ્ટર 1’એ 700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને હજુ પણ…
- સ્પેશિયલ ફિચર્સ

ખાંસી માટે કફ સિરપ લેતા હોય તો ચેતજો, જાણો ખાંસી થવાના કારણો અને ઘરેલુ ઉપાય!
Cough remedies: સામાન્ય રીતે બદલાતી ઋતુ સાથે કેટલીક શારીરિક સમસ્યાઓ થતી હોય છે. જેમાં શરદી-ખાંસી જેવી સમસ્યાઓ મુખ્ય હોય છે. જોકે, ખાંસી મટાડવા માટે ઘણા લોકો કફ સિરપનો ઉપયોગ કરતા હોય છે. અત્યારે તો કફ સિરપને લઈને ઘણા સવાલો ઊભા…
- નેશનલ

ડોગ બાઈટ પર જાગૃતિ લાવવા સ્ટ્રીટ પ્લે પર્ફોર્મ કરી રહેલાં કલાકારને શ્વાને બટકુ ભર્યું…
થિરુવનંતપુરમ્: સામાન્ય રીતે વાસ્તવિક જીવનમાં બની ગયેલી ઘટનાઓથી પ્રેરણા લઈને નાટકો અથવા ફિલ્મો બનતી હોય છે. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની છે, જેમાં એક નાટકની ઘટના હકીકતમાં ફેરવાઈ ગઈ છે. એવું પણ કહેવાય છે કે ભલું કરવા જતા ભાલા…









