- મનોરંજન

શું સલમાનના કારણે ટકી રહી છે વિરુષ્કાની જોડી? જાણો શું છે કથિત બ્રેકઅપની કહાની…
બોલીવુડ અને ક્રિકેટ જગતની ફેમસ જોડીઓમાંથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું નામ આગળ છે. ચાહકો આ જોડીને વિરુષ્કાના નામથી ઓળખો છે. વિરાટ અને અનુષ્કાએ 2017માં લગ્નના તાતણે બંધાયા હતા. જ્યારે બંનેની મુલાકાત લગ્નના છ વર્ષ પહેલાથી એક એડ શૂટ દરમિયાન…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભાજપે વંશવાદી રાજકીય પક્ષોનો ટેકો કેમ લીધો?
ભરત ભારદ્વાજ કૉંગ્રેસના ટોચના નેતા અને સાંસદ શશી થરૂરે ભારતીય લોકશાહીમાં વંશવાદી રાજકારણ પર લખેલા લેખે ખાસી ચર્ચા જગાવી છે. ‘ઈન્ડિયન પોલિટિક્સ અને ફેમિલી બિઝનેસ’ ટાઈટલ હેઠળના લેખમાં થરૂરે વંશવાદને દેશની લોકશાહી માટે ગંભીર ખતરો ગણાવીને લખ્યું છે કે, ભારત…
- ઇન્ટરનેશનલ

અમેરિકી રાજકારણમાં ‘દેશી’ દબદબો: મેયરની ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોનું વધતુ વર્ચસ્વ!
અમેરિકામાં વિવિધ શહેરોમાં મેયરોની ચૂંટણી યોજાઈ હતી. જેનું મતદાન મંગળવારના રોજ યોજાયું હતું. આ ચૂંટણીમાં ભારતીય મૂળના લોકોનો દબદબો જોવા મળ્યો હતો. ચૂંટણીમાં નવ ભારતીય અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાના સભ્ય તરીકે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આમાંથી કેટલાક…
- રાશિફળ

આજનું રાશિફળ (05-11-25): મેષ, કન્યા, કુંભ સહિત આ છ રાશિના જાતકોને થશે લાભ, જાણો બાકીની રાશિનું કેવું રહેશે ભાગ્ય
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. આજે તમારે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સરકારી બાબતોમાં કોર્ટ કેસ પેન્ડિંગ હોય તો સારા વકીલની સલાહ લેવી જરૂરી છે. તમારા કેટલાક કાર્યો પૂર્ણ થશે, પરંતુ બિનજરૂરી દોડાદોડ ટાળવી શ્રેષ્ઠ છે.…
- નેશનલ

પાકિસ્તાનનું બંધારણ બદલાશે? એક વ્યક્તિને શક્તિશાળી બનાવવા શાહબાઝ શરીફ લેશે મોટો નિર્ણય
ઇસ્લામાબાદ: પહલગામ હુમલા બાદ પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયાની સામે આવી ગયો છે. તેમ છતાં પાકિસ્તાને બડાશ મારવાનું બંધ કર્યું નથી. યુદ્ધવિરામ બાદ પાકિસ્તાને પોતાના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને વધુ શક્તિશાળી બનાવી દીધા છે. હવે પાકિસ્તાન આસીમ મુનીર માટે પોતાના…
- આમચી મુંબઈ

ઇસ્લામપુર બન્યું ‘ઈશ્વરપુર’ : મહારાષ્ટ્ર સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સાંગલી જિલ્લાના ઇસ્લામપુર તાલુકાનું નામ હવે બદલીને ‘ઈશ્વરપુર’ રાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પણ આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે, જે પછી આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો…
- નેશનલ

છત્તીસગઢના બિલાસપુરમાં લોકલ ટ્રેન અને માલગાડીની ટક્કરમાં 4થી વધુના મોત, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત…
બિલાસપુર: વર્ષ 2025માં વિમાન દુર્ઘટના, રોડ દુર્ઘટનાના બનાવો જોવા મળ્યા છે. આ દુર્ઘટનાઓમાં હવે ટ્રેન દુર્ઘટનાનો પણ ઉમેરો થયો છે. આજે છત્તીસગઢના બિલાસપુરમાં ટ્રેન અકસ્માત(Rail accident in Chhattisgarh) સર્જાયો છે. જેને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી…
- નેશનલ

મિશન ‘વન નોર્થ ઈસ્ટ’ : પૂર્વોત્તરના રાજકારણમાં આવ્યો મોટો વળાંક, આ 4 પક્ષોએ કરી એક થવાની જાહેરાત
નવી દિલ્હી: મેઘાલયના મુખ્યમંત્રી અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના પ્રમુખ કોનરાડ સંગમા સહિત પૂર્વોત્તર ભારતના ચાર પ્રાદેશિક પક્ષોના નેતાઓએ આજે એક મોટી રાજકીય જાહેરાત કરી છે. જેનાથી પૂર્વોત્તર રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. પૂર્વોત્તરના પ્રદેશોના મુખ્ય મુદ્દાઓને વધુ અસરકારક રીતે…
- રાશિફળ

કાર્તિક પૂર્ણિમા પર કરજો આ 4 કામ, દૂર થશે રાહુ-કેતુનો દુષ્પ્રભાવ
Kartik Purnima 2025: હિન્દુ કેલેન્ડર મુજબ, કાર્તિક પૂર્ણિમાને ધાર્મિક દ્રષ્ટિકોણથી અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ સાથે, ખાસ ઉપાયો દ્વારા ગ્રહોના અશુભ પ્રભાવોને પણ દૂર કરી શકાય છે. એવું માનવામાં આવે…
- સ્પેશિયલ ફિચર્સ

માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ‘લકી મેન’, જાણો તેના લક્ષણો અને ઉપાય…
PTSD Symptoms: અમદાવાદ વિમાન દુર્ઘટના વર્ષ 2025ની અવિસ્મરણિય દુર્ઘટના છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171માં 242 લોકો સવાર હતા. પરંતુ ટેકઓફના થોડા સમય બાદ વિમાન ક્રેશ થયું હતું. જેમાં વિમાનમાં સવાર 241 લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે…









