- ધર્મતેજ
અલૌકિક દર્શન : અવતાર કામક્રોધાદિ આવેગને આધીન હોતો નથી
ભાણદેવ (ગતાંકથી ચાલુ) અવતારની લાક્ષણિકતાઓ:અવતારની હયાતીમાં અવતારને સમજવાનું, તેને ઓળખવાનું અને તેને સ્વીકારવાનું કાર્ય અતિ કઠિન છે. પ્રગટ પરમેશ્ર્વરનો મહિમા સમજાય તો અતિ મૂલ્યવાન છે, પરંતુ તેને સમજવો અને સ્વીકારવો કઠિન છે. માનવ-સ્વરૂપે આવેલા ભગવાનને કોણ જાણી શકે? सोई जानई…
- ધર્મતેજ
માનસ મંથન : તમારું બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય ને અપરિગ્રહ આ બધામાં અહિંસાનું મંગલાચરણ લગાડવું પડશે
મોરારિબાપુ એક જિજ્ઞાસા છે. અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદી છે, એમાં અહિંસાને જ પ્રથમ સ્થાન કેમ આપ્યું છે? અહિંસાને જ પરમ ધર્મ કેમ ગણી છે? કોઈપણ ક્રિયા-સત્ય,બ્રહ્મચર્ય આદી હિંસક હોય તો પાપ થઈ જાય છે. તમારો અપરિગ્રહ પણ હિંસક હોય તો…
- ધર્મતેજ
મનન : સાગરના પાણીનું બિંદુ ને સાગર…
-હેમંત વાળા કહેવાય છે કે જેમ સાગરના પાણીના બિંદુમાં સાગરના પાણીની દરેક ખાસિયત હોય છે તેમ આત્મામાં પરમાત્માની દરેક ખાસિયત હોય. પરમાત્મા સાગર છે તો આત્મા તે સાગરના પાણીનું બિંદુ છે. પરમાત્મા જો વિશાળ રણ હોય તો આત્મા તે રણનું…
- ધર્મતેજ
આચમન : કોમી એકતાના પ્રતીક: ચોમાસાથી દિવાળી સુધી ઉત્સવોની વણઝાર
અનવર વલિયાણી આપણો ભારત દેશ વિવિધ ધર્મો, સંપ્રદાયો અને એમાં બોલાતી અનેક ભાષાઓના ગુલદસ્તા સમાન દેશ છે. દુનિયામાં આ એક જ દેશ છે જ્યાં સૌ સમાન ધોરણે રહે છે. ભાઈચારાના દેશ તરીકે ખ્યાતિ પામ્યો છે. આપણા ઉત્સવો આનંદ, ઉલ્લાસ ઉપરાંત…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ લાંબું ચાલે તો હાલત બગડી જાય
-ભરત ભારદ્વાજ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પત્યું નથી ત્યાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જંગનો નવો મોરચો ખૂલી ગયો છે. શુક્રવારે સવારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને અન્ય લશ્કરી ઠેકાણાઓ પર હલ્લાબોલ કરીને આર્મી ચીફ સહિતના બે ટોચના ઈરાની લશ્કરી અધિકારીઓ…
- ધર્મતેજ
વિશેષ : વિજ્ઞાનને પણ ધર્મના વિશેષ જ્ઞાનનો પરચો મળી રહ્યો છે!
-રાજેશ યાજ્ઞિક ભારતીય ગ્રંથોમાં શરીરની અંદર પ્રાણ સંસ્થાના અસ્તિત્વનું જ નહીં, પરંતુ તેના ગુણો, ગુણધર્મો, પ્રવૃત્તિઓ, અસરો વગેરેનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ માન્યતાને લાંબા સમય સુધી સ્થૂળ વિજ્ઞાન દ્વારા નકારી કાઢવામાં આવી હતી, પરંતુ જેમ જેમ શરીરવિજ્ઞાનનું…
- ધર્મતેજ
ચિંતન: શરીર ને આત્માનું સમીકરણ
-હેમુ ભીખુ કહેવાય છે કે શરીર એ આત્માનું મંદિર છે. આ ધારણાં ત્યાં સુધી જ સાચી કે જ્યાં સુધી આત્માને ઈશ્વર માની તે પ્રમાણેનો વ્યવહાર કરવામાં આવે. વાસ્તવિકતા જોતાં તો એમ જણાય છે કે શરીર વિશેની સમજ માટે ઘણી સંભાવનાઓ…
- રાશિફળ
આજનું રાશિફળ (16-06-25): આ પાંચ રાશિના જાતકો પર આજે થશે ધનની વર્ષા, જાણો તમારી તો રાશિ નથી?
રાશિના જાતકો માટે આજનો દિવસે આવકમાં વધારો થવાનો સંકેત આપી રહ્યો છે. આજે નવા ઘર માટે કામ કરવું પણ લાભદાયી રહેશે. જો તમે કોઈ સમસ્યાથી લાંબા સમયથી પરેશાન છો તો તેનાથી છૂટકારો મળી શકે છે. નાણાકીય વ્યવહારો માટે આજે ખાસ…
- નેશનલ
પ્લેન ક્રેશ પછી એર ઇન્ડિયાએ ફ્લાઇટનો ‘એ’ નંબર બદલ્યો
નવી દિલ્હી/અમદાવાદઃ અમાદવાદમાં ડ્રીમલાઈનર 171ના અકસ્માત પછી એર ઈન્ડિયા હરકતમાં આવી ગયું છે, જેમાં ડીજીસીએથી લઈને ભારત સરકારે પણ એવિયેશન ક્ષેત્રમાં પ્રવાસીઓની સુરક્ષામાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે, ત્યારે એર ઈન્ડિયાએ અકસ્માતગ્રસ્ત ફ્લાઈટનો નંબર પણ હવે બંધ કર્યો છે. દુર્ઘટનાને…
- નેશનલ
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ: પિતા બન્યાના 6 મહિનામાં પાયલટનું મૃત્યુ, કોણ છે?
કેદારનાથ: એક તરફ દેશ અમદાવાદ વિમાન દુર્ઘટનાને ભૂલાવી શક્યો નથી, ત્યાં બીજી તરફ ત્રણ દિવસ બાદ કેદારનાથ ધામ પાસેના ગૌરીકુંડના જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટના આજે સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ સાત લોકો યાત્રા કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં સાતેય લોકોનું…