- નેશનલ
સંસદનું ચોમાસુ સત્ર ગરમાશે: I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં 24 પક્ષોએ સરકારને ઘેરવા મુદ્દાઓ નક્કી કર્યા!
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈના રોજ શરૂ થવાનું છે. આ સત્ર યોજાય એ પહેલા વિપક્ષના I.N.D.I.A. ગઠબંધને એક વર્ચુઅલ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં 24 પક્ષોએ ભાગ લીધો હતો. જેમાં ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા માટેના મુદ્દાઓની ચર્ચા…
- અમદાવાદ
ગુજરાતમાં વરસાદી મોહાલ યથાવત્, 24 કલાકમાં 174 તાલુકામાં મેઘ મહેર
અમદાવાદ: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે વહીવટી તંત્રને સતર્ક કરવામાં આવ્યું…
- વીક એન્ડ
ઈકો-સ્પેશિયલ : SME ને મજબૂત આર્થિક ટેકાની જરૂર… IPOમાં વધુ શિસ્તની જરૂર…
જયેશ ચિતલિયા નાની અને મધ્યમ કદની કંપનીઓ (જે માર્કેટમાં SME નામે ઓળખાય છે, અર્થાત્ ‘સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસિસ’)નું સેગમેન્ટ જોરમાં ચાલી રહ્યું છે, પરંતુ તેના જોઈતા લાભ રોકાણકારો ને જોરદાર નહીં,પણ નબળો મળી રહ્યો હોવાનું નોંધાયું છે, કારણ કે આ…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : ઘડપણની એકલતા ને એ એકલતાના આનંદની વાર્તા કહેતી એક ‘સદાબહાર’ ફિલ્મ…
-રાજ ગોસ્વામી હિન્દી ફિલ્મો ભલે પારિવારિક મનોરંજન કહેવાતી હોય, પરંતુ મોટાભાગની ફિલ્મો યુવા પ્રેક્ષકો માટે જ અને એમના સંબંધી વિષયો પર જ બનતી હોય છે. એ યુવા વર્ગ એક સમયે વૃદ્ધ થાય છે ત્યારે એ જે પ્રકારનું જીવન જીવે છે…
- વીક એન્ડ
આજે આટલું જ : આખર પછીની અદલાબદલી…
શોભિત દેસાઈ ડબલ રોલના આમ તો બે જ મુવીઝ આવ્યા છે. અને એમાં ય બીજું તો અદ્દલોઅદ્દલ પહેલાની કોપી જ. જી હા, હું ‘રામ ઔર શ્યામ’ની જ વાત કરું છું. આવી અદાકારી માટે જ તો દિલીપકુમાર સર્વકાલીન સર્વશ્રેષ્ઠ એક્ટરનું બિરુદ…
- ઉત્સવ
વિશેષ પ્લસ : મરુનગરી જોધપુર છે પર્યટન માટે બેસ્ટ!
-વીણા ગૌતમ કોઈપણ શહેર નાનું હોય કે પછી મોટું હોય, તેની એક અલગ ઓળખ અને વિશેષતા હોય છે. આજે આપણે વાત કરીશું જોધપુરની મરુનગરીની. આ શહેર ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પર્યટનની દૃષ્ટિએ ખાસ મહત્ત્વ ધરાવે છે. આજે આ નગરી ગ્લોબલ પર્યટન…
- અમદાવાદ
બગોદરામાં પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપધાત, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
અમદાવાદ: બગોદરા તાલુકામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. એક પરિવારની આત્મહત્યાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે.…
- નેશનલ
તિરુપતિ બાલાજી મંદિરમાં મોટો નિર્ણય: ‘બિન-હિન્દુ’ હોવાના આરોપસર 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા!
તિરુપતિ: દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટે એક મોટો નિર્ણય લીધો છે. મંદિર ટ્ર્સ્ટ દ્વારા ચાર કર્મચારીઓને સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસપેન્ડ કરવામાં આવ્યા છે. જેની પાછળ ધાર્મિક કારણ જવાબદાર છે. અન્ય ધર્મનું પાલન કરતા હતા કર્મચારીઓ તિરુમાલા…
- આમચી મુંબઈ
રત્નાગિરિના આરે-વારે બીચ પર દુર્ઘટના, એક જ પરિવારના ચાર સભ્યોનુ દરિયામાં ડૂબી જવાથી મોત
રત્નાગિરિ: ચોમાસા સિઝનમાં દરિયાકિનારાથી દૂર રહેવા કે પછી સાવચેત રહેવા અવાર નવાર લોકોને અપીલ કરવામાં આવતી હોય છે. આ વચ્ચે મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં આવેલા આરે-વારે બીચ પર શનિવારે સાંજે એક દુખદ ઘટના બની હતી. એક પરિવારના ચાર સભ્યોનું પાણી ડૂબી…