- આમચી મુંબઈ

મુંબઈના આકાશમાં સુખોઈ Su-30MKIની ગર્જના: જાણો કવાયતની હકીકત?
મુંબઈઃ મુંબઈવાસીઓ આમ તો અણધારી ઘટનાઓથી ટેવાયેલા છે, પરંતુ આ અઠવાડિયે મુંબઈવાસીઓએ જે દ્રશ્ય જોયું એ ખરેખર અણધાર્યું હતું. આ અઠવાડિયે ભારતીય વાયુસેનાના (IAF) સુખોઈ Su-30MKI ફાઇટર જેટનો અવાજ શહેરના આકાશમાં ગુંજ્યો. ઘણી ઓછી ઉંચાઈએ ઉડાન ભરતી ફ્લાઇટ્સે ઘણા મુંબઈગરાનું…
- નેશનલ

PM મોદીના ‘જંગલરાજ’ના ટોન્ટ પર પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ, કહ્યું 3 વર્ષ 27 પુલ તૂટ્યા….
પટનાઃ બિહારના વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અરરિયા પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જંગલરાજના 15 વર્ષ યાદ કરતા કહ્યું કે તે સમયે એક પણ પુલ નહોતા બન્યા. જેના પર હવે કોંગ્રેસનાં…
- નેશનલ

છત્તીસગઢના બિલાસપુરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતનું ‘રિયલ સિક્રેટ’ જાણો
બિલાસપુરઃ છત્તીસગઢના બિલાસપુરમાં મંગળવારે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હતી, જેમાં 12 લોકોના મોત અને 20 જણને ગંભીર ઈજા પહોંચી હતી. કોરબાથી બિલાસપુર જઈ રહેલી (મેઈનલાઈન ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ-MEMU) ટ્રેને ગૂડ્સ ટ્રેનને જોરદાર ટક્કર મારી હતી, જેને લઈ અનેક સવાલો કરવામાં…
- ઇન્ટરનેશનલ

8 મિનિટમાં થઈ રૂ. 800 કરોડની ચોરી: ફ્રાન્સના મ્યુઝિયમમાં કઈ રીતે થઈ હતી ચોરી, જાણો અસલી કારણ?
પેરિસ: સામાન્ય રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લોકોને સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાની ભલામણ કરવામાં આવે છે. આ સિવાય ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તથા નેટ બેંકિગ જેવા એકાઉન્ટના પાસવર્ડ પણ સરળ ન રાખવાનું કહેવામાં આવે છે. આવી ભલામણો છતાં એક…
- મનોરંજન

રાહુલ ગાંધીએ ‘હાઇડ્રોજન બોમ્બ’ ગણાવેલી લારિસા નેરીએ વીડિયો શેર કરી કહ્યું, મને ચૂંટણી વિશે ખબર નથી…
બ્રાઝિલિયા: વોટ ચોરીને લઈને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ચોંકાવનારા દાવા કર્યા હતા. રાહુલ ગાંધીએ એક ‘બ્રાઝિલિયન’ મોડેલે “સ્વીટી, સીમા, સરસ્વતી” જેવા અલગ અલગ નામોથી 22 વખત મતદાન કર્યું હોવાનો દાવો…
- પુરુષ

પૈસા નહીં… પ્યાર ચાહિયે!
નીલા સંઘવી તાજેતરમાં સોશ્યલ મીડિયા પર અનાયાસે એક વાર્તા વાંચી. એ વાર્તામાં એક પિતાએ પોતાના પુત્ર પર કેસ કર્યો. તેમની ફરિયાદ હતી કે મારો પુત્ર મને પૈસા આપતો નથી. મારે પૈસા જોઈએ છે. કોર્ટમાં કેસની સુનાવણી થઈ. જજસાહેબ પૂછ્યું, “તમે…
- પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ ઝબાન સંભાલ કે: પહેલાં તોલ, ફરી બોલ
અનવર વલિયાણી માનવીનો દરેક અવયવ જીભને પૂછતો હોય છે તેને (જીભને) બોલવું જોઈએ કે ચુપ રહેવું જોઈએ? હદીસ (પયગંબર મોહમ્મદ સાહેબ તથા સહાબી-સાથી સંગાથી હઝરતોનાં કથનો, કાર્યપ્રણાલી)ના અભ્યાસથી સ્પષ્ટ જાણવા મળે છે કે બોલવું અને ચુપ રહેવું એ બેયની સરખામણી…









