- નેશનલ

પંજાબના પૂર્વ ડીજીપી પર દીકરાની હત્યાનો કેસઃ પુત્રવધૂ સાથે ‘અનૈતિક સંબંધ’ હોવાનો આરોપ
ચંડીગઢઃ પંજાબના ભૂતપૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફાના પુત્ર અકીલ અખ્તરના મૃત્યુ મામલે પંચકુલા પોલીસે ભૂતપૂર્વ ડીજીપી, તેમની પત્ની અને ભૂતપૂર્વ મંત્રી રઝિયા સુલતાના અને મૃતકની પત્ની અને બહેન વિરુદ્ધ હત્યા અને કાવતરાનો કેસ નોંધ્યો છે. વકીલ અકીલ અખ્તરનું 16 ઓક્ટોબરના મોડી…
- સ્પેશિયલ ફિચર્સ

દુનિયાની સૌથી મોંઘી કૃત્રિમ આંખ: 2-કેરેટનો ડાયમંડ જડાવનાર જ્વેલરી સ્ટોરના માલિકની જાણો અનોખી સ્ટોરી…
અલાબામા: સામાન્ય રીતે મોટી ઉંમરે પડી ગયેલો અથવા કોઈ કારણોસર પડાવી દીધેલો દાંત ફરી આવે નહીં, જેથી તેની જગ્યાએ ઘણા લોકો નકલી દાંત બેસાડવામાં આવે છે. ફિલ્મો અને ટીવી શોમાં ઘણીવાર સોનાના દાંતવાળા પાત્રો જોવા મળે છે. વાસ્તવિક જીવનમાં ઘણા…
- આમચી મુંબઈ

સ્મૃતિ દિવસ: શહીદોનું બલિદાન લોકોને હિંમત અને અખંડિતતા જાળવી રાખવા પ્રેરણા આપે છે – ફડણવીસ…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે પોલીસ સ્મારક દિવસ નિમિત્તે મુંબઈમાં નાયગાંવ ખાતે પોલીસ હેડક્વાર્ટર શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમનું બલિદાન લોકોને હિંમત અને અખંડિતતા જાળવી રાખવા માટે પ્રેરણા આપે છે એમ જણાવ્યું હતું. 21 ઓક્ટોબર 1959ના…
- મનોરંજન

ગોવિંદાએ આપેલી રિંગ ગુમ થતાં સુનિતા આહુજાનું શું થયું હતું, જાણો અજાણ્યો કિસ્સો
મુંબઈઃ ગોવિંદાની પત્ની સુનિતા આહુજા, તેના બિન્દાસ એટીટ્યુડ માટે જાણીતી છે. તેણે હાલમાં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે જ્યાં તે ભગવાનના દર્શન કરાવે છે. તે ઘણીવાર મહારાષ્ટ્રના મંદિરોની મુલાકાત લે છે અને આ મંદિરોનું મહત્વ અને તેની પૌરાણિક વાર્તાઓ…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશની મુશ્કેલી વધીઃ આઈએમએફએ 800 મિલિયન ડોલરની લોન અટકાવી, યુનુસ સરકાર પર દબાણ?
ઢાકા/ન્યૂ યોર્ક: તખ્તાપલટ થયા બાદ મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રધાન બન્યા છે. પરંતુ વડા પ્રધાન બન્યા બાદ તેમની જવાબદારી વધી ગઈ છે. તેમની સામે એક મોટી મુશ્કેલી આવીને ઊભી રહી છે. અગાઉની સરકાર દ્વારા IMF પાસેથી લોન લીધી…
- સ્પેશિયલ ફિચર્સ

ભારતનાં બે રાજ્યોમાં મહિના પછી દિવાળી મનાવાશે, કેમ છે બુઢી દિવાલીની પરંપરા ?
દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે, પરંતુ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આ પર્વ એક મહિના પછી ઉજવાય છે, જેને સ્થાનિક લોકો આ તહેવારને ‘બૂઢ્ઢી દિવાળી’ કહે છે. આ અનોખા તહેવારમાં રસ્સાખેંચ, મશાલ જુલૂસ અને પરંપરાગત રીતરિવાજોનો સમાવેશ થાય…
- અમદાવાદ

અમદાવાદમાં પત્નિને સહકર્મચારી સાથે જોઈને ઉશ્કેરાયેલા યુવકે હત્યા કરી નાંખી
દિવાળીના તહેવારની શરૂઆત વચ્ચે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કાળીચૌદશની રાત્રે એક દુઃખદ ઘટના બની છે, જ્યાં અનૈતિક સંબંધની શંકાના કારણે એક યુવકની હત્યા થઈ છે. આ ઘટનાએ તહેવારના આનંદને માઠી અસર કરી છે અને પરિવારમાં શોકનું વાતાવરણ બનાવ્યું છે, જ્યારે પોલીસે…
- જૂનાગઢ

જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડાના વિવાદમાં યુવકની હત્યા, ત્રણની ધરપકડ
જૂનાગઢ: દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે જૂનાગઢમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં ફટાકડા ફોડવાના વિવાદમાં એક યુવકનું મોત થયું છે. મધુરમ રોડ પર મોડી રાત્રે થયેલા આ હુમલામાં 28 વર્ષીય દિવ્યેશ ચૂડાસમા પર કેટલાક લોકોએ હથિયારોથી હુમલો કર્યો હતો, જેના…








