- નેશનલ
ટેરિફના ‘ટેન્શન’ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય: સપ્ટેમ્બરથી દિલ્હી-વોશિંગ્ટન ફ્લાઈટ બંધ…
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના ટેન્શન વચ્ચે વધુ એક સમાચાર ચોંકાવનારા મળ્યા છે. એર ઈન્ડિયાએ હવે પાટનગર દિલ્હીથી વોશિંગ્ટન ડીસીની ફ્લાઈટને પહેલી સપ્ટેમ્બરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય માટે એક નહીં બે-ત્રણ કારણ રજૂ કરવામાં આવ્યા…
- નેશનલ
પાટનગરમાં વિરોધ પ્રદર્શન: પ્રદર્શનકારીઓને ક્યાં સુધી ગોંધી શકાય? જાણો કાયદો…
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને કથિત ‘મતચોરી’ના મુદ્દે ઈન્ડિ. ગઠબંધનના સાંસદોએ આજે સંસદ ભવનથી ચૂંટણીપંચના ઓફિસ સુધીની રેલીનું આયોજન કર્યુ હતું. આ દરમિયાન પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા હંગામો થયો હતો અને રાહુલ…
- ધર્મતેજ
અલૌકિક દર્શનઃ ચેતનાની ગતિ થાય ત્યારે ચિત્ત આકાશ જેવું વિશુદ્ધ્ર બની જાય છે…
ભાણદેવ हृदयेचित्तसंवित् | (યો. સૂ. 3, 34)‘હૃદયકેન્દ્રમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે.’આ કેન્દ્ર અંત: કરણનું મુખ્યસ્થાન છે. અનાહત ધ્વનિ આ ચક્રમાંથી ઉત્પન્ન થાય છે તેથી તેને અનાહત ચક્ર કહે છે. આ ચક્રમાં ઉત્પન્ન થનાર અનાહત ધ્વનિ જ શબ્દ બ્રહ્મ…
- ધર્મતેજ
આચમનઃ આરબ સિપાહીઓ બોલી ઊઠ્યા, ‘જલા તું તો અલ્લાહનું નૂર…
અનવર વલિયાણી સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાના ચમત્કારો આજે એકવીસમી સદીમાં પણ પ્રેરણા આપનારા છે.-એકવાર પક્ષીઓનો શિકાર કરીને આરબ સિપાહીઓ જઈ રહ્યા હતા.-બાપાએ તેમને અન્નક્ષેત્રમાં જમાડ્યા પછી કહ્યું કે,-‘તમારા ઝોળામાં પેલાં પંખીડાં તરફડે છે. ઝોળા ખોલી નાખો…!’-નવાઈ પામેલા આરબોએ પોતાના થેલા…
- ધર્મતેજ
શિવ રહસ્યઃ મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો ને તમારા ચરણોમાં શરણું આપો
ભરત પટેલ (ગતાંકથી ચાલુ) શુક્રાચાર્યએ ગજાસુરને કહ્યું, હું મારી શક્તિથી તમને ફરીવાર પહેલાંની જેમ શક્તિશાળી બનાવી દઈશ પણ મેં તમને પહેલા કહેલું કે ત્રિદેવીઓ સાથે ટકરાશો નહીં. અજ્ઞાની ગજાસુરે જણાવ્યું કે, જો મારી પાસે વરદાની શક્તિ હોય અને હું મારા…
- ધર્મતેજ
દુહાની દુનિયાઃ તુળજાબાઈની મર્મપૂર્ણ દુહા કવિતા…
ડૉ. બળવંત જાની અધ્યાત્મ હૃદયા તુળજાબાઈ બહુ નાની ઉંમરે અનાથ થઈ ગયેલા, એક ધોબી દંપતીને ત્યાં ઉછરેલાં. ધોબીને ત્યાં વસ્ત્રો ધોવા માટે આવે એને ધોવાનું કામ નાનકડી તુળજા કરે. એમનું હૃદય ભક્તિરંગી. નામ-જાપ કરે અને ભગવત સ્મરણની નાનકડી દુહા પંક્તિઓ…
- ધર્મતેજ
ચિંતનઃ શિવજીનું તાંડવ કળાત્મક અભિવ્યક્તિ
હેમુ ભીખુ જ્યારે બાળકને ‘માતા-પિતા’ વિશે પૂછવામાં આવે ત્યારે તે અતિ ઉત્સાહમાં એવી બધી બાબતો પણ જણાવી દે કે જે વાસ્તવિક ન પણ હોય. બાળક જ્યારે પોતાની માતાનું વર્ણન કરે ત્યારે તેનાં વર્ણનમાં ચોક્કસ રીતે ‘લાર્જર ધેન કેનવાસ’નો ભાવ વ્યક્ત…
- ધર્મતેજ
વિશેષઃ એક શહેર-બે મંદિર ને બે નંદીની કથા…
રાજેશ યાજ્ઞિક શ્રાવણનો પવિત્ર માસ હોય ત્યારે શિવજીની ભક્તિ તો થાય જ, પરંતુ શિવજીના વાહન નંદીની વાત ન કરીએ તો કેમ ચાલે? ભારતમાં મહાદેવના સેંકડો નહીં, પરંતુ હજારો મંદિરો છે. બધાજ મંદિરો ભોળાનાથના નામથી જ ઓળખાય છે. જોકે, દેશમાં એક…
- ધર્મતેજ
અલખનો ઓટલોઃ નરસિંહ મહેતા ને મીરાંનાં પદોમાં વ્યક્ત થતી શ્રી કૃષ્ણ ભક્તિ
ડૉ. નિરંજન રાજ્યગુરુ ગુજરાતી ભાષાને પોતાની કાવ્ય રચનાઓથી ભવ્યતા અર્પનારા સંત-ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગાયું છે :‘ભૂતળ ભક્તિ પદારથ મોટું બહ્મલોકમાં નાંહી રે…’ આ ધરતી, આ પૃથ્વી,આ ભૂતલ ઉપરનો સૌથી મોટો છતાં સૌને સુલભ એવો પદાર્થ એ માત્ર ભક્તિતત્ત્વ છે,…
- ધર્મતેજ
ગીતા મહિમાઃ શાસ્ત્ર-મહિમા
સારંગપ્રીત ગત અંકમાં લોભની વિભીષિકા વર્ણવીને હવે ભગવાન કૃષ્ણ શાસ્ત્રોનો મહિમા કહીને સોળમાં અધ્યાયનું સમાપન કરે છે.ગીતા કહે છે કે જે વ્યક્તિ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે તે સુખી થાય છે અને તેથી વિરુદ્ધ આચરણ કરે તે નરકગામી થાય છે.…