- મનોરંજન

બોલિવૂડમાં વિવાદોનો વંટોળ: શાહરૂખ ખાન અને નુસરત ભરૂચા ધર્મગુરુઓના નિશાને, જાણો શું છે સમગ્ર મામલો
મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડના કલાકારો વિવાદનો ભોગ બની રહ્યા છે. મોટાભાગે આ વિવાદો ધાર્મિક લાગણી સાથે જોડાયેલા હોય છે. તાજેતરમાં બોલીવૂડના બે એવા કલાકારો છે, જેઓ વિવાદને લઈને ચર્ચામાં આવ્યા છે. આ બે પૈકીના એક કલાકાર તો ખાન ત્રિપુટી…
- ઇન્ટરનેશનલ

બલૂચ નેતા મીર યાર બલોચે ડૉ. એસ. જયશંકરને લખ્યો પત્ર: પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગ
નવી દિલ્હી: 1948માં પાકિસ્તાની સેનાએ બળજબરીથી બલૂચિસ્તાન પર કબજો મેળવી લીધો હતો. બલૂચ લોકો તેને ગેરકાયદેસર ગણાવતા છેલ્લા 79 વર્ષથી આઝાદીની ચળવળ ચલાવી રહ્યા છે. હવે બલીચિસ્તાનના નેતાએ ભારતની મદદ માંગી છે અને પાકિસ્તાન વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.…
- નેશનલ

કેન્દ્ર બાદ હવે આ રાજ્યમાં થશે સૌથી પહેલા 8મા પગારપંચની રચના: મુખ્ય પ્રધાનની જાહેરાત
દિસપુર: ઓક્ટોબર 2025માં કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગારપંચ (8th Pay Commission) માટેની સંદર્ભ શરતો (Terms of Reference)ને મંજૂરી આપી દીધી હતી. વર્ષ 2026ની શરૂઆત સાથે હવે 8મું પગારપંચ લાગુ કરી દેવામાં આવ્યું છે. જેનાથી લાખો કેન્દ્રીય કર્માચારીઓને ફાયદો થવાનો છે. હવે…
- એકસ્ટ્રા અફેર

શાહરૂખને દેશદ્રોહી કહેતા ‘હિંદુવાદી’ સોમનો અસલી ચહેરો શું છે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ એક સમયના ભાજપના લાડકા અને અત્યારે વખારમાં નાંખી દેવાયેલા સંગીત સિંહ સોમ પાછા વરતાયા છે. ઉત્તર પ્રદેશમાં બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા સંગીત સોમે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની થઈ રહેલી હત્યાઓ અને વધી રહેલા…









