- આમચી મુંબઈ

કિશોરી પેડણેકરની મુશ્કેલીમાં વધારો: ઉમેદવારી ફોર્મમાં વિગતો છુપાવવા બદલ હાઈ કોર્ટમાં અરજી
મુંબઈઃ શિવસેનાના પ્રવક્તાએ બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી, જેમાં હરીફ શિવસેના (યુબીટી) ઉમેદવાર અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરના નાગરિક ચૂંટણીના નામાંકનને પડકારવામાં આવ્યું હતું. અરજીમાં તેમની સામે નોંધાયેલી એફઆઈઆરની વિગતો છુપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ…
- નેશનલ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી: દિલ્હી AIIMSમાં દાખલ
નવી દિલ્હી: દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત ફરી નાદુરસ્ત થતાં તેમને આજે નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે તેઓ અચાનક બેભાન થઈ ગયા હોવાની ઘટનાઓ સામે આવતા ડોક્ટરોએ તેમને…
- આમચી મુંબઈ

BMC ચૂંટણી: ભાજપના નેતાઓના ‘મુંબઈ’ અને ‘મેયર’ અંગેના નિવેદનોથી રાજકીય ગરમાવો
અન્નામલાઈ અને કૃપાશંકર સિંહના નિવેદનોએ વિરોધ પક્ષોને આપ્યું નવું હથિયાર; ભાજપ માટે મુશ્કેલી વધવાની શક્યતા મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે. ત્યારે બધા જ પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા…
- Uncategorized

ICC U-19 વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડ સામેની વૉર્મ-અપ મેચમાં ફ્લોપ રહ્યો સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી
આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026નો પ્રારંભ થાય તે પહેલા તમામ ટીમો હાલ વૉર્મ-અપ મેચો દ્વારા પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. ભારતીય અંડર-19 ટીમ પણ મેદાનમાં પરસેવો પાડી રહી છે. જોકે, ઈંગ્લેન્ડ સામેની મહત્વની વૉર્મ-અપ મેચમાં ભારતના સ્ટાર બેટર…
- ધર્મતેજ

આચમનઃ `ગિનાન’માં સર્વધર્મ સદભાવનું જ્ઞાન…
અનવર વલિયાણી ઈસ્માઈલી મુસ્લિમો દ્વારા ગવાતાં `ગિનાન’ની ભીતર આ લેખમાં ડોકિયું કરાયું છે. સિંધી, ગુજરાતી, હિંદુસ્તાની અને પંજાબી જેવી ભાષાઓમાં રચાયેલી આ સ્તોત્રો જેવી કવિતાઓ અને તેના આધ્યાત્મિક મહત્ત્વનું અત્રે વિશ્લેષણ કરાયું છે. જાણીતા વિશ્લેષક એ. એન. ડી. હકસરે ખૂબ…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ કુશળ કર્મનું બંધન
સારંગપ્રીત ગત અંકમાં નિશ્ચિત મતનો મર્મ સમજાવીને હવે ભગવાન કૃષ્ણ કુશળતાના બંધનથી દૂર રહેવાની ચાવી આપે છે, તે સમજીએ. ભગવદ્ગીતા માનવજીવન માટે શાશ્વત દિશાસૂચક ગ્રંથ છે. એમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણેય માર્ગોની સમન્વિત અને સર્વોચ્ચ વ્યાખ્યા આપવામાં આવી છે.…
- ધર્મતેજ

ફોકસ પ્લસઃ આ મંદિરમાં ઘી કે તેલ નહીં પણ પાણીથી દીવા પ્રગટે છે!
કવિતા યાજ્ઞિક દિવાળીમાં આજકાલ ઇલેક્ટ્રિક દીવાઓ બહુ વપરાય છે. તેમાં એવા દીવાઓ પણ મળે છે, જે પાણી નાખવાથી પ્રગટી ઉઠે! ખેર તેની ટેક્નોલોજી તો આપણને ખબર છે. તેમાં બેટરી પણ વપરાય છે, તે આપણે જાણીએ છીએ. ફિલ્મનું પેલું ગીત યાદ…









