- Live News
દેશમાં ચોમાસું જામ્યું
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન. ગુજરાતના સૌરાષ્ટ્રમાં અને મુંબઈ, પુણેમાં મુશળધાર વરસાદ. વરસાદને કારણે અનેક નદીઓના પાણીમાં નવી આવક.
- Live News
બ્રેકિંગ ન્યૂઝ
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- નેશનલ
ચીનનો દાવો: ભારત સાથે સરહદ વિવાદનો ઉકેલ, 5 વર્ષનો તણાવ થશે ઓછો
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે પણ સરહદનો વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ તાજેતરમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની ભારતના પ્રવાસે આવ્યા હતા. તેમની આ મુલાકાત બાદ, ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે ભારત અને ચીન વચ્ચેનો એક મોટો…
- સ્પોર્ટસ
પહેલી વાર શ્રીનગરના દલ લેકમાં યોજાશે ખેલો ઇન્ડિયા
સુરેશ એસ ડુગ્ગર જમ્મુઃ કાશ્મીરમાં શ્રીનગરના જગવિખ્યાત દલ લેકમાં 21થી 23મી ઑગસ્ટ (ગુરુવારથી શનિવાર) સુધી યોજાનારા ખેલો ઇન્ડિયા વૉટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, 2025ના ઉદ્ઘાટન સાથે જ આ સુંદર સરોવર ઍથ્લેટિક્સ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એક્તાના મંચમાં ફેરવાઈ જશે. યુવા બાબતો તથા ખેલકૂદ…
- Uncategorized
વરિયાળીને ચાવવી જોઈએ કે તેનું પાણી પીવું જોઈએ? જાણો શરીર પર કઈ પદ્ધતિ કરશે વધારે અસર
Fennel health benefits: મોટાભાગના ઘરના રસોડામાં વરિયાળી જોવા મળે છે. જમ્યા બાદ લોકો તેનો મુખવાસ તરીકે ઉપયોગ કરતા હોય છે. જોકે ઉનાળામાં વરિયાળીને સુપરફૂડ માનવામાં આવે છે. ઘણા લોકો વરિયાળીનું પાણી પીવે છે તો કેટલાક ખાધા પછી તેને ચાવીને ખાય…
- નેશનલ
પત્નીને ‘નોરા ફતેહી’ જેવી બનાવવા પતિનું ગાંડપણ! આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
ગાઝિયાબાદ: આજકાલ છોકરીઓને અભિનેત્રી જેવા દેખાવાનું ગાંડપણ હોય છે અને છોકરાઓ પણ ફિલ્મી અભિનેત્રી જેવી પત્ની ઈચ્છે છે. આવો જ એક મામલો યુપીના ગાઝિયાબાદમાં જોવા મળ્યો છે. ગાઝિયાબાદમાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી…
- નેશનલ
2030 સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને બમણી કરવાનો મુકેશ અંબાણીનો પ્લાન, રોકાણકારોને થશે ફાયદો
મુંબઈ: રિલાયન્સ ભારતની જાણીતી કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ એક મોટી જાહેરાત કરી છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે, આગામી પાંચ વર્ષમાં એટલે કે 2030 સુધીમાં, તેઓ પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)…
- બનાસકાંઠા
આઝાદીના 78 વર્ષ બાદ ગુજરાતના આ ગામના દલિતોને મળી આઝાદીઃ પહેલીવાર વાળ કપાવ્યા
બનાસકાંઠા: ભારતની આઝાદી સાથે ભારતના બંધારણના અનુચ્છેદ 17 હેઠળ દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. પરંતુ આઝાદીના 79માં વર્ષે પણ દેશમાં કેટલીક જગ્યાએ દલિતો, આદિવાસીઓ સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે. પરંતુ બનાસકાંઠાના એક ગામમાં આઝાદીના 78માં વર્ષે નાઈ દ્વારા દલિતો…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : દાદર- પ્રાચીન યુગના રહસ્યોથી આધુનિક વૈભવ સુધીની શૈલી
દેવલ શાસ્ત્રી કલ્પના કરો કે તમે એક જાદુઈ પુલ પર ચડી રહ્યા છો, જ્યાં દરેક પગલું તમને સુખની નદી ઉપરથી પસાર કરે છે. આ પુલ ધરતીને સ્વર્ગ સાથે જોડે છે અને જીવનના સંઘર્ષમાંથી સર્વોત્તમ વૈભવ તરફ લઇ જાય છે. સુખની…