- આમચી મુંબઈ

ભાજપ-કૉંગ્રેસ ગઠબંધન અંગે એકનાથ શિંદેએ આપી પહેલી પ્રતિક્રિયા: “જે થઈ રહ્યું છે, તે વિચારધારાથી પરે છે.”
મુંબઈ: 20 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી અંબરનાથ નગર પરિષદની સામાન્ય ચૂંટણીમાં શિવસેના (શિંદે જૂથ)ને 27 બેઠકો મળી હતી. એવા સંજોગોમાં વિધાનસભામાં ગઠબંધન ધરાવતી ભાજપાએ શિવસેના (શિંદે જૂથ) સાથે ગઠબંધન કરવાનું પસંદ કર્યું ન હતું. કૉંગ્રેસ અને NCP (અજિત પવાર જૂથ)…
- ભુજ

નલિયા બન્યું ‘મિની કાશ્મીર’: કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા નોંધાયું સિંગલ ડિજિટમાં તાપમાન
હવામાન વિભાગે કરી કચ્છમાં કોલ્ડવેવની આગાહી (અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: વર્ષ 2026ની શરૂઆત સાથે ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરના ડોડા, પુંછ, પહલગામ, ગુલમર્ગ અને બનિહાલ સહિતના વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. જેના ઠંડા પવનોના કારણે…
- નેશનલ

અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું અમેરિકામાં સ્કીઇંગ અકસ્માત બાદ નિધન: વેદાંત ગ્રુપમાં શોકનું મોજું
ન્યૂયોર્ક: અબજોપતિ ઉદ્યોગપતિ અને વેદાંત ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે અમેરિકામાં અવસાન થયું છે. સ્કીઇંગ દરમિયાન થયેલા ગંભીર અકસ્માત બાદ ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.…
- પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ `જિંદગી કા સફર’ સમજી લેવાનો સમય: શું અલ્લાહ ઈન્સાન જાત પરથી પોતાનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે…?
અનવર વલિયાણી `…જે મોમીન; નખશિખ મુસલમાન છે, જે આખેરત; મૃત્યુલોકના અમર જીવન અર્થાત્ પરલોક પર ઈમાન; આસ્થા; સચ્ચાઈ રાખે છે, તે કોઈપણ વ્યક્તિને કષ્ટ આપતો હોતો નથી. આવો ઈન્સાન કોઈને પણ ઈજા પહોંચાડતો નથી, કારણ કે તે એક સાચો (નામનો…
- આમચી મુંબઈ

ભાજપ-કોંગ્રેસના અનોખા ગઠબંધનનો આવ્યો અંત: કૉંગ્રેસે સસ્પેન્ડ કરેલા 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા
અંબરનાથ: કૉંગ્રેસ મુક્ત ભારતનો નારો આપનાર ભારતીય જનતા પાર્ટીએ અંબરનાથ નગર પરિષદમાં કૉંગ્રેસ સાથે સીધું જોડાણ કર્યાની વાત સામે આવતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. જોકે, આ વાત ખરેખર સાચી છે. મહારાષ્ટ્રની અંબરનાથ નગર પરિષદની ચૂંટણીમાં કૉંગ્રેસે 12 બેઠકો…
- પુરુષ

સ્ત્રી પર શાયરી બેશુમાર ને પુરુષ પર કેમ નહિ?
કૌશિક મહેતા ડિયર હની,`વોઈસ ઓફ મુકેશ મુખ્તાર શાહ’ ના કાર્યક્રમમાં આપણે બંને સાથે હતાં. એણે બહુ મજાની વાત કરી હતી કે, બધી શાયરી સ્ત્રીઓ પર જ લખાયેલી છે. એમની આંખ, એમના હોઠ, ચહેરો અને શરીર પર લખાયું છે, પણ પુરૂષ…
- પુરુષ

મેલ મેટર્સઃ ફાધરહૂડ બ્લૂઝ: પિતા બન્યા પછીનું એ વણકહ્યું મનોમંથન
અંકિત દેસાઈ સામાન્ય રીતે ઘરમાં બાળક આવવાનું હોય ત્યારે બધી જ ચર્ચા, કાળજી અને સંવેદના, વગેરે માતાની આસપાસ કેન્દ્રિત હોય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન’ (Postpartum Depression) વિશે આપણે ઘણું સાંભળ્યું છે, જે માતા અનુભવે છે, પરંતુ આ બધાની વચ્ચે એક વ્યક્તિ…
- લાડકી

ફોકસઃ પરણ્યા એટલે…
ઝુબૈદા વલિયાણી આપણા ધર્મમાં જે સોળ સંસ્કાર ગણાવ્યા છે તેમાંનો એક અગત્યનો સંસ્કાર `વિવાહ-સંસ્કાર’ છે.-વૈદિક મંત્રોથી સુસંસ્કૃત બનેલાં પતિ-પત્ની બીજા જન્મે પણ આ દૃઢ સૂત્રમાં બંધાયેલા રહે એવી પાક, પવિત્ર ઈચ્છા વ્યક્ત કરે છે. હિન્દુ વિવાહ જગતમાં સર્વોત્તમ આદર્શ ગણાય…









